શિયાળે શીતળ વા વાય, થથર્યા કરે પણ ન્હાવા ના જાય

ડિસેમ્બરનો મહિનો એટલે ગુજરાતીઓના જીવનમાં ‘મીઠો ત્રાસ’ લઈને આવતો ઋતુરાજ. આશીર્વાદ અને આળસનો અદ્ભુત સંગમ! ઠંડી પડે એટલે મજા પણ પડે અને સજા પણ થાય! આ ઋતુમાં આપણી દિનચર્યા કેવી રીતે બદલાય છે, તેના પર એક હળવી નજર કરીએ.

એક વિશિષ્ટ જીવન-ગ્રંથ ‘જગદગુરુ શંકરાચાર્ય’ઃ એક નહીં, દસ ભાગમાં વિસ્તૃત સાહિત્ય

જૂનાગઢમાં ડો. નિષ્ઠા દેસાઇ અધ્યાપન કાર્ય કરે છે, થોડાંક વર્ષો પૂર્વે તેમણે એક માહિતી આપી કે રાજસ્થાન વિશ્વવિદ્યાલયના કુલગુરુ જનાર્દન રાય નાગરે આદિ શંકરાચાર્યનું સાહિત્યિક ચરિત્ર દસ ભાગમાં લખ્યું છે, અને તે હિન્દી ભાષાની ઉત્કૃષ્ટ મહાગ્રંથ કૃતિ...

સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે...

દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત...

આપણામાંથી કેટલાકને હિન્દુ તરીકે જન્મવા અને સનાતન ધર્મની પરંપરાઓનો હિસ્સો બની રહેવાના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. એ ધર્મ જે કોસ્મિક-બ્રહ્માંડીય વાસ્તવિકતાનું...

ભારતને આખરે 15ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી, ત્યારે વિદાય લેતા અંગ્રેજોએ એક ખંડિત ઉપખંડ છોડી દીધો. ભાગલાના આઘાતની સાથે 560થી વધુ રજવાડા પણ હતા, દરેકના...

ગુજરાતી નવું વર્ષ, વિક્રમ સંવત 2082, આવી ગયું! આપને નૂતન વર્ષાભિનંદન! સાલ મુબારક! જ્યોતિષીઓએ તો તેમના ગ્રહો ગણીને બધું કહી દીધું, પણ હવે મને મારી ‘વક્રી’...

બે દાયકાઓ સુધી પાકિસ્તાની મૂળના પુરુષોએ નિર્બળ શ્વેત છોકરીઓનું યૌનશોષણ કર્યું, બળાત્કારો કર્યા અને શારીરિક દુરુપયોગ કર્યો, ત્યારે કોમ્યુનિટી મૌન રહી આ...

સરદાર પટેલ એટલે ભારતના એક એવા રાજનેતા તથા સમાજનેતા જેમને ભારતીયો આજે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેટલા જ પ્રેમ અને આદરથી યાદ કરે છે. સરદાર વલ્લભભાઇ પટેલ...

વાડીલાલ કાકા અને ગોદાવરી કાકી લક્ષ્મીવિલાસ પેલેસ જોઈને બહાર નીકળ્યા. ગોદાવરી કાકી તો આવડા મોટા મહેલને જોઈને ગાંડા ગાંડા થઈ ગયા અને વડીલાલ કાકાને કહેવા...

બાળકો માટે અન્ન અને શિક્ષણની ચેરિટી અક્ષય પાત્ર દ્વારા લક્ષ્ય સાથે ખુશીના પ્રસારના હેતુસર અનોખું દિવાળી  અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ચેરિટીનું મિશન છે કે કોઈ પણ બાળક ગરીબીના કારણે શિક્ષણથી વંચિત રહેવું ન જોઈએ. ભારતમાં વર્ષ 2000ના સ્થાપિત અક્ષય...

થોડા મહિના અગાઉ ભારતમાં અનોખું જોવાં મળ્યું. ના, સૂર્યનો અભ્યાસ કરવા ISRO દ્વારા આદિત્ય-L1ના લોન્ચિંગની વાત નથી કે સ્વેદેશમાં નિર્મિત એરક્રાફ્ટ કેરિયર...



to the free, weekly Gujarat Samachar email newsletter