
અમેરિકાએ ભારતથી થતી આયાત ઉપર ટેરિફનો દર 50 ટકાથી ઘટાડી 18 ટકા કર્યાના સમાચાર દુનિયાભરની ટીવી ચેનલોથી લઇને અખબારી માધ્યમોમાં છવાઇ ગયા! પ્રાથમિક દૃષ્ટિએ...
મારી માવડી પ્રથમ પ્રણામ હંમેશા તારા ચરણોમાં. જેણે માન્યું મને રતન અને કીધા અમારા કાયાના જતન... નવ નવ મહિના પેટમાં ઉંચકી સાચવ્યા અને જન્મ પછી પણ અમને જતનથી ઉછેરીયા. અમારા માટે ઉજાગરા કર્યાં અને અમારા જીવન પંથ પર ફૂલ પાથરી અને અમારી ખુશીમાં તું...
કચ્છી બોલીના સાહિત્યને માટે એક ઐતિહાસિક ઘટના 26 ફેબ્રુઆરીએ સ્થાપિત થઇ છે. સમગ્ર દેશની તમામ ભાષાઓ અને બોલીઓમાં હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી પછી સૌ પ્રથમ વાર, તેમની સમગ્ર કવિતા અને તેની ભૂમિકા સાથેની નોંધ પુસ્તક સ્વરૂપે અવતરી રહી છે. નિમિત્ત તો...

અમેરિકાએ ભારતથી થતી આયાત ઉપર ટેરિફનો દર 50 ટકાથી ઘટાડી 18 ટકા કર્યાના સમાચાર દુનિયાભરની ટીવી ચેનલોથી લઇને અખબારી માધ્યમોમાં છવાઇ ગયા! પ્રાથમિક દૃષ્ટિએ...

સાબરમતી આશ્રમ, સાબરમતી રેલવે સ્ટેશન અને સાબરમતી જેલ: આ ત્રણે એકબીજાથી બહુ દૂર નહિ, તેવાં સ્થાનો છે. આધુનિક, પ્રાચીન અને ઐતિહાસિક સામગ્રીનો અનુભવ કરવો હોય...

1971માં ભારત-પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું હતું. એ એક અજબ લડાઈ હતી. પાકિસ્તાનને દમન દ્વારા પૂર્વ પાકિસ્તાન પર પોતાનો કબજો જાળવી...

ભારત એ એવી પવિત્ર ધરતી છે, જ્યાં માનવ જીવનને માત્ર જીવવાનો નહીં, પરંતુ સત્કાર્યપૂર્વક જીવવાનો માર્ગ બતાવવામાં આવ્યો છે. પરંપરા, સંસ્કાર અને મૂલ્યો - આ...

હવે બુજુમ્બુરા તરીકે ઓળખાતું ઉસુમ્બુરા, લેક તાંગાન્યિકાના ઉત્તરપૂર્વ કિનારે શાંતિથી વસેલું હતું, જ્યાં જળ અને ભૂમિ અતિ ધીમા લયમાં મળતાં હતાં. રુઆન્ડા-ઉરુંડી...

તારીખ 30 જાન્યુઆરી ગાંધીજીની પુણ્યતિથિ છે. સંવત 1925ના ભાદરવા વદ 12ના દિવસે અર્થાત્ ઈ.સ. 1869ની બીજી ઓક્ટોબરે પોરબંદરમાં જન્મેલો એક સામાન્ય બુદ્ધિવાળો,...

મદોન્મત્ત થયેલ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સાવજ અસાહજિક, અકળ અને અસ્પષ્ટ વલણોના કારણે વિશ્વમાં કલ્પી પણ ના શકાય તેવા ફેરફારો ખુબ જ ઝડપથી થઇ રહ્યા છે!...

‘અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ અને બિનસંપ્રદાયિક સમાજવાદી લોકશાહી બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, વાણી,...

23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી છે. સદૈવ યાદ કરવા જેવા એ ક્રાંતિ-નાયક છે. તેમના અલગ અલગ પડાવ રહ્યા. જન્મ્યા હતા ઓરિસામાં (હા, બંગાળમાં...

ખુશ રહેવું માનવીના હાથની જ વાત છે કારણકે ખુશી કે પ્રસન્નતાને નાણા, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા કે નસીબ સાથે કોઈ સંબંધ નથી. સંશોધનો અનુસાર હેપીનેસ કે ખુશી મગજની...