
કચ્છી બોલીના સાહિત્યને માટે એક ઐતિહાસિક ઘટના 26 ફેબ્રુઆરીએ સ્થાપિત થઇ છે. સમગ્ર દેશની તમામ ભાષાઓ અને બોલીઓમાં હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી પછી સૌ પ્રથમ...
નરસિંહ મહેતાનું એક ભજન છે કે, આપણે આપણો ધર્મ સંભાળવો. આપણી નજર આપણા જીવન ઉપર આપણા આત્મદર્શન ઉપર નથી હોતી, પણ બીજાના ગુણ-દોષો જોયા કરીએ છીએ. આપણે આપણી જાતને સુધારવા - વ્યસનમુક્ત રહેવામાં શ્રદ્ધા - વિશ્વાસ કેળવવામાં જેટલા મથીએ છીએ, ચિંતન કરીએ...
આજકાલ ગુજરાત વિશે તરેહવારના વિધાનોની ભરમાર ચાલી છે. બંગાળમાં એવું કહેવાયું કે ગુજરાતમાં આઝાદીની લડાઈ બંગાળ જેવી અને જેટલી નથી. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એવું વિધાન કર્યું કે ‘આ ભાજપ ગુજરાત અને બીજે લોકો અભણ હતા એટલે...

કચ્છી બોલીના સાહિત્યને માટે એક ઐતિહાસિક ઘટના 26 ફેબ્રુઆરીએ સ્થાપિત થઇ છે. સમગ્ર દેશની તમામ ભાષાઓ અને બોલીઓમાં હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી પછી સૌ પ્રથમ...

રશિયાના વોલ્ગોગ્રાદમાં માતૃત્વના અભિવાદનનું એક સ્મારક છે. એક માતા યુદ્ધમાં શહીદ થયેલા દીકરાને ખોળામાં લઈને આંસુ સારે છે અને મુસાફરો પ્રેમસભર માતૃત્વનું...

એક વાત તો ઇતિહાસના પાનાં પર વારંવાર દેખાતી રહી છે. તે એ કે મહાન વ્યક્તિત્વને અને તેના વિચારોનો સ્વીકાર કરવામાં ઘણું મોડું થઈ જાય છે. કૃષ્ણ, સોક્રેટિસ,...

સ્ત્રી માટેનો પ્રશ્ન નવો નથી, પરંતુ દરેક યુગે નારીને આ પ્રશ્ન નવા શબ્દોમાં પૂછ્યો છે. ક્યારેક દેવી બનાવી, ક્યારેક દાસી બનાવી, પણ માનવી તરીકે સ્વીકારવાનો...

અત્યાધુનિક છતાં એકદમ વાજબી દર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓને કારણે ગુજરાત મેડિકલ ટુરિઝમનું મુખ્ય કેન્દ્ર બનીને ઉભર્યું છે, જેનો વાર્ષિક 30 ટકાના દરે...

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ને પ્રચંડ બહુમતી મળી ગઈ છે. તેના નેતા તારિક રહેમાન વડાપ્રધાન બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારિક રહેમાન અને તેઓની...

વંદે માતરમ્ શબ્દનો પ્રભાવ કેટલાં બધાં ક્ષેત્રોમાં રહ્યો છે તે પણ સંશોધનનો રસપ્રદ વિષય છે. ભારત માટે તો તે આસ્થા, શક્તિ અને સ્વાધીનતા સાથેના સમાજનું પ્રતિનિધિત્વ...

લાયન્સ સાઈટફર્સ્ટ આઈ હોસ્પિટલ દ્વારા લાયન્સ ક્લબ ઓફ નકુરુના સક્રિય સહયોગ સાથે ACK ચર્ચ, નકુરુ ખાતે સમાજના કચડાયેલા, વંચિત વર્ગના સભ્યો માટે નિઃશુલ્ક આઈ...

1980માં સ્થાપિત ધ ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિયેશન્સ- શિકાગો (FIA-Chicago) દ્વારા 7 ફેબ્રુઆરીએ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ...

અમેરિકાએ ભારતથી થતી આયાત ઉપર ટેરિફનો દર 50 ટકાથી ઘટાડી 18 ટકા કર્યાના સમાચાર દુનિયાભરની ટીવી ચેનલોથી લઇને અખબારી માધ્યમોમાં છવાઇ ગયા! પ્રાથમિક દૃષ્ટિએ...