
કવિ, સંપાદક, અનુવાદ. ‘વિશ્વમાનવ’નું સંપાદન. રાજકારણનાં અનેક પાસાંઓ વિશે લખ્યું. ભારતને વિશ્વ પરિસ્થિતિના સંદર્ભમાં જોવાનો પ્રયત્ન કર્યો. કાવ્યસંગ્રહ. ‘સાધના’.
સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...
દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

કવિ, સંપાદક, અનુવાદ. ‘વિશ્વમાનવ’નું સંપાદન. રાજકારણનાં અનેક પાસાંઓ વિશે લખ્યું. ભારતને વિશ્વ પરિસ્થિતિના સંદર્ભમાં જોવાનો પ્રયત્ન કર્યો. કાવ્યસંગ્રહ. ‘સાધના’.

સમજવા જેવી છે ભારતીય સીમાઓ. ભારતીય સૈન્ય તેને વધુ સમજે છે, પણ પ્રત્યેક ભારતીયે તેનો પરિચય કરવો જોઈએ, પાઠ્યપુસ્તકોમાં તેનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓને તેનો...

દિવાળી એટલે રોશની, રંગો અને મીઠાઈઓનો ઉત્સવ. પણ આ બધાં પહેલાં એક પર્વ આવે, જે દિવાળીની ખરી તૈયારી છે, ‘ઘરની સફાઈનું મહાપર્વ’. ગુજરાતીમાં કહેવત છે, ‘પહેલાં...

રોયલ આલ્બર્ટ હોલમાં ‘દિવાળી સ્ટોરી- એ મ્યુઝિકલ’ શોની ટિકિટો સપ્તાહો પહેલાથી વેચાઈ જવા સાથે 5000 બેઠકોની ક્ષમતા પણ જાણે ઓછી પડી હતી. રોયલ આલ્બર્ટ હોલની...

ગયા વર્ષે સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ સૌથી વિનાશક રીતે પરાજયનો સામનો કર્યો હોવા છતાં, મતદારો હજુ પણ પૂછી રહ્યા છે કે, ‘ટોરીઝ કોણ છે?’. આ પ્રશ્ન...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભ નાગપુરમાં ડો. કેશવ બલિરામ હેડગેવારના નિવાસ ‘શુક્રવાડી’ની એક બેઠકમાં થયો તે દિવસ વિક્રમ સંવત 1982ની વિજયાદશમીનો હતો. પછી...

નવું વર્ષ, નવો ફોન. પત્તા બદલાઈ રહ્યા છે, હવા તેજ થઈ રહી છે, અને સફરજન ફરી એક વાર આપણને કહી રહ્યું છે કે ગયા વર્ષે આપણે જે ફોન ખરીદ્યો હતો તે હવે લગભગ...

શેરબજાર તૂટી શકે પરંતુ, સોનાની કિંમત કદી ઘટતી જોવા મળી નથી. વર્ષ 2024માં સોનાની કિંમતમાં 37 ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આ વર્ષના 9 જ મહિનામાં તેની...

આ બધાંનો પરસ્પર સંબંધ છે. વિજયાદશમીએ જન્મ્યા હતા, જયપ્રકાશ નારાયણ. બિહારનું સંતાન અને છેલ્લો પડાવ પણ બિહારનો. પહેલા માર્કસવાદનું આકર્ષણ, પછી ગાંધીજીની...

જ્યારે આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સૌ પહેલા 2014માં યુનાઈટેડ નેશન્સ સમક્ષ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કરીકે માન્યતા અપાય તેવો પ્રસ્તાવ રજૂ...