પાક. હવે ‘દલાલી’ વસૂલવા મેદાનેઃ અમેરિકા પાસે રૂ. 96 હજાર કરોડ માગ્યા

ઈરાન-અમેરિકા વાટાઘાટોમાં મધ્યસ્થ બનેલું પાકિસ્તાન હવે તેનો આર્થિક ફાયદો ઉઠાવવાની પેરવીમાં લાગી ગયું છે. પાકિસ્તાને અમેરિકા પાસે રૂ. 96 હજાર કરોડની મદદ માગી છે.

ભારત સહિત 17 દેશો ઉપર 10 ટકા ટેરિફઃ આ ફોર્સ્ડ લેબરનો આરોપ

અમેરિકાએ ફોર્સ્ડ લેબર (બળજબરીપૂર્વકના શ્રમ)થી બનેલા ઉત્પાદનોની આયાત પર કડક વલણ દાખવતાં ભારત સહિત 17 દેશોમાંથી આવતા માલસામાન ઉપર સેક્શન 301 હેઠળની તપાસ બાદ વધુ 10 ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી છે. આ નવા ટેરિફ તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયા છે....

એઆઈ ક્ષેત્રે કાર્યરત કંપનીઓ પૈકી મોખરાનું સ્થાન ધરાવતી એન્થ્રોપિકે તાજેતરમાં વિશ્વના સૌથી શક્તિશાળી એઆઈ મોડલ ‘ફેબલ 5’ અને ‘માયથોસ 5’ લોન્ચ - કર્યા છે.

અમેરિકન લશ્કરનું અપાચે હેલિકોપ્ટર વીતેલા સપ્તાહે રુટિન પેટ્રોલિંગ દરમિયાન હોર્મુઝની ખાડીમાં તૂટી પડયું હતું. આ સમયે યુએસ નેવીએ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં અત્યાધુનિક...

પ્રેસિડન્ટ ટ્રમ્પે H-1B વિઝા ફીના મામલે કોર્ટમાં પછડાટ ખાધા પછી હવે નવો દાવ ખેલ્યો છે. ટ્રમ્પ તંત્રે ઓફર કરી છે કે B-1 અને B-2 વિઝામાં અરજી સમયે 185 ડોલર...

ફ્રાન્સના યજમાનપદે યોજાયેલી G-7 સમિટમાં સભ્ય દેશો ઉપરાંત આમંત્રિત રાષ્ટ્રોના વડાની ઉપસ્થિતિ ઉડીને આંખે વળગતી હતી, પરંતુ સહુની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

અમેરિકાના શહેરોમાં ભારતીય કેરી ધૂમ મચાવી રહી છે. અમેરિકન ગ્રાહકો ભારતીય કેરીની લોકપ્રિય જાતોનો સ્વાદ માણી રહ્યા છે અને વધુને વધુ કેરીની માંગ કરી રહ્યા...

વ્હાઈટ હાઉસના એઆઈ પોલિસી એડવાઇઝર શ્રીરામ કૃષ્ણને કહ્યું કે તેઓ આ મહિનાના અંતમાં પોતાનું પદ છોડી દેશે. ભારતવંશી શ્રીરામ કૃષ્ણને સોશિયલ મીડિયા પર આ અંગેની...

અમેરિકન વિદેશ પ્રધાન માર્ક રૂબિયોએ તાજેતરમાં ભારતપ્રવાસ વેળા ખાતરી આપી હતી કે ફક્ત ભારતીયોને જ ટાર્ગેટ બનાવી વિઝામાં ફેરફાર નહીં કરાય, પણ તેમની જ રિપબ્લિકન...

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સારા મિત્ર’ ગણાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમેરિકા અને ભારત વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થશે. ટ્રમ્પે...

પિઝા ડિલિવરી કરવા ગયેલા હૈદરાબાદના 28 વર્ષીય યુવક અંશુલ કુંચાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. હૈદરાબાદ નજીકના ગુંડલાપોચમપલ્લીમાં રહેતા પીડિત પરિવારે...

અમેરિકામાં કાર્યરત અને એક બિલિયન ડોલર્સથી વધારે મૂલ્ય ધરાવતી કુલ 775 યુનિકોર્ન કંપનીમાંથી 455ના એટલે કે 59 ટકાના સ્થાપકો ઈમિગ્રન્ટ્સ એટલે કે વસાહતીઓ છે....



to the free, weekly Gujarat Samachar email newsletter