
ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બી.આર. આંબેડકરની ભારત બહારની સૌથી ઊંચી પ્રતિમાનું અમેરિકાના પાટનગર વોશિંગ્ટનના સબર્બ મેરિલેન્ડ ખાતે 14 ઓક્ટોબરે અનાવરણ કરાયું...
અમેરિકામાં અંદાજે 7.25 લાખ ભારતીય ગેરકાયદે વસે છે. અમેરિકામાં વસતાં સૌથી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની બાબતમાં મેક્સિકો અને અલ સાલ્વાડોર બાદ ભારતીયો ત્રીજા ક્રમે હોવાનું વોશિંગ્ટન બેઝ્ડ થિન્ક ટેન્ક પ્યૂ રિસર્ચ સેન્ટરના રિપોર્ટમાં જણાવાયું છે.
ખાલિસ્તાનીઓને ભડકાવવા અને તેમને આશરો આપવા માટે કેનેડા કુખ્યાત છે. એક ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા મુદ્દે કેનેડાએ ભારત પર આરોપો લગાવી દીધા હતા. આ મામલે હવે કેનેડા સ્થિત ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ કેનેડાને આડેહાથ લેતાં કહ્યું છે કે...
ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બી.આર. આંબેડકરની ભારત બહારની સૌથી ઊંચી પ્રતિમાનું અમેરિકાના પાટનગર વોશિંગ્ટનના સબર્બ મેરિલેન્ડ ખાતે 14 ઓક્ટોબરે અનાવરણ કરાયું...
રોબિન્સવિલેમાં સાકાર થયેલું શાનદાર અક્ષરધામ સંકુલ તેના મહામંદિર સાથે યુએસ - કેનેડાથી આવેલા 12,500 કુશળ સ્વયંસેવકોની 12 વર્ષની અથાક મહેનતથી તૈયાર થયું છે,...
હેડિંગ વાંચીને ભલે તમારા દિમાગમાં વિચાર ચમકી ગયો હોય કે આ કિસ્સો કોઇ પછાત દેશનો હશે, પણ વાત પશ્ચિમીજગતમાં મોખરાનું સ્થાન ધરાવતા અમેરિકાની છે. કાયદાની આંટીઘૂંટીને...
ન્યૂ જર્સીના રોબિન્સવિલેની ધરતી પર સાકાર થયેલા ભવ્યાતિભવ્ય અક્ષરધામ મંદિરના લોકાર્પણ સાથે જ અમેરિકાના ભાવિકો-ભક્તોની 12 વર્ષ લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો...
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ફ્રોડ એટલે કે છેતરપિંડીના એક કેસમાં દોષિત જાહેર કરાયા છે. ન્યૂ યોર્કની એક અદાલતને જણાયું હતું કે ટ્રમ્પે...
મિશિગન સ્ટેટ કોર્ટે ગુજરાતી મૂળના વ્યક્તિને રૂ. 24 કરોડની હેલ્થકેર છેતરપિંડી અને મની લોન્ડરિંગ આરોપસર દોષિત ઠેરવ્યો છે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો...
રાજધાની વોશિંગ્ટન ડીસીના નેશનલ મોલ ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા.
વિશ્વના સૌથી આધુનિક શહેરોમાં એક ન્યૂ યોર્ક શહેર હાલમાં કુદરત સામે લાચાર થઇ ગયું હતું. અહીં 29 સપ્ટેમ્બરે 3 કલાકમાં એક મહિનાનો વરસાદ વરસ્યો હતો.
અમેરિકામાં ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં શનિવારે પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ થયો...