સીએટલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ

હાલમાં વિશ્વના અનેક દેશો યુદ્ધમાં સપડાયા છે ત્યારે અહિંસા અને શાંતિના પ્રતીક મહાત્મા ગાંધીની પ્રતિમાનું અમેરિકાના મોન્ટાના સ્ટેટના સીએટલમાં અનાવરણ થયું છે. 

ટેરિફ રદ થતાં યુએસની તિજોરીને ફટકોઃ 166 બિલિયન ડોલર રિફંડ માટે તૈયારી શરૂ

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગયા મહિને 6 વિરુદ્ધ 3ની બહુમતી સાથે એક ઐતિહાસિક ચુકાદામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફને રદ્દ કર્યાં બાદ હવે અમેરિકન સરકારી સંસ્થાઓએ ટેરિફ રિફંડ માટેની પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયા આગામી 45 દિવસમાં તૈયાર...

કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજજરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધો કથળીને તળીયે પહોંચ્યા છે ત્યારે અમેરિકાની ભૂમિ પર ખાલિસ્તાની...

વિશ્વના સફળતમ રોકાણકાર વોરેન બફેટ (93)ના ‘ચાણક્ય’ તરીકેની ઓળખ ધરાવતા ચાર્લી મંગેરનું 99 વર્ષની વયે નિધન થયું છે. તેઓ પહેલી જાન્યુઆરી, 2024ના રોજ શતાયુ...

 અમેરિકા-ભારત વચ્ચે અનેકવિધ ક્ષેત્રે સહકાર વધી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં ક્રિટિકલ અને ઇમર્જિંગ ટેક્નૉલોજી (આઇસીઈટી) સમજૂતી હેઠળ અમેરિકાની 24 પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ ભારતીય યુનિવર્સિટીઓ સાથે રૂ. 250 કરોડના ફંડવાળી રિસર્ચ પાર્ટનરશિપ શરૂ કરી...

અમેરિકામાં અંદાજે 7.25 લાખ ભારતીય ગેરકાયદે વસે છે. અમેરિકામાં વસતાં સૌથી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની બાબતમાં મેક્સિકો અને અલ સાલ્વાડોર બાદ ભારતીયો ત્રીજા...

ખાલિસ્તાનીઓને ભડકાવવા અને તેમને આશરો આપવા માટે કેનેડા કુખ્યાત છે. એક ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા મુદ્દે કેનેડાએ ભારત પર આરોપો લગાવી દીધા હતા. આ મામલે...

અમેરિકામાં હજારો લોકોનાં બેન્ક ખાતાંઓને વગર નોટિસે અચાનક બંધ કરી દેવામાં આવ્યાં છે. આ તમામ ખાતાઓમાંથી આર્થિક વ્યવહારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર બેન્કોએ 2022માં લગભગ 18 લાખ એસએઆર દાખલ કર્યા છે. બે વર્ષમાં તેમાં 50 ટકાનો વધારો...

ઓહાયોમાં કારની અંદર ગોળી મારીને ભારતનાં 26 વર્ષના મેડિકલ વિદ્યાર્થીની હત્યા કરાઈ હતી. કારમાં ડ્રાઇવરની બાજુની વિન્ડોમાં ગોળીનાં ત્રણ નિશાન મળ્યાં છે.

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું હતું. ‘ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ના સનસનીખેજ અહેવાલ પ્રમાણે હત્યાના કાવતરામાં...

વિશ્વને ચિકનગુનિયાની પ્રથમ વેક્સિન મળી છે. યુએસ-એફડીએ ચિકનગુનિયાની પહેલી રસી ઇક્સ્ચિકને મંજૂરી આપી છે. 18 વર્ષથી વધુ વયના લોકોને આ રસી અપાશે. 



to the free, weekly Gujarat Samachar email newsletter