ભારતની સંરક્ષણ નિકાસ વર્ષમાં 62 ટકા વધીને રૂ. 38,424 કરોડ થઇ

એક સમયે લશ્કરી શસ્ત્રસરંજામ ક્ષેત્રે ટોચનો આયાતકાર ભારત દેશ હવે નિકાસ ક્ષેત્રે નવા સીમાચિહ્ન અંકિત કરી રહ્યો છે. આંકડા દર્શાવે છે કે ભારતે નાણાં વર્ષ 2025-26માં રૂ. 38,424 કરોડની સંરક્ષણ નિકાસ કરી છે, જે અગાઉની સરખામણીમાં 62 ટકા વધુ છે. આ સાથે...

અમેરિકામાં ભારતીય કેરીની ધૂમઃ બજાર 1 બિલિયન ડોલરને પાર

અમેરિકાના શહેરોમાં ભારતીય કેરી ધૂમ મચાવી રહી છે. અમેરિકન ગ્રાહકો ભારતીય કેરીની લોકપ્રિય જાતોનો સ્વાદ માણી રહ્યા છે અને વધુને વધુ કેરીની માંગ કરી રહ્યા છે. ફળોના રાજા ગણાતી કેરીની નિકાસ અને વપરાશને વેગ આપવા માટે સિએટલમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે...

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે મંગળવારે તેના ત્રીજા શાસનકાળના બે વર્ષ પૂરા કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે. શાસક જ્યારે આમ જનતાએ મૂકેલા...

ખારા રણમાં મીઠી વીરડી જેવા સમાચાર આપણા કૃષિ વિજ્ઞાનીઓએ આપ્યા છે. રાજસ્થાનના થાર રણમાં હવે ઘઉંની ખેતી શક્ય બનશે. અજમેરની કેન્દ્રીય યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ...

કેન્દ્રીય કેબિનેટમાં 15 થી 18 જૂન વચ્ચે મોટા ફેરફાર થવાની સંભાવના છે. એવા સંકેત મળી રહ્યા છે કે વિધાનસભાની મહત્વની ચૂંટણીઓ પહેલાં ભાજપ નેતૃત્વ રાજકીય અને...

નિષ્ફળ ભારતીય ટેકનોલોજી કંપની બાયજુસના સ્થાપક બાયજુ રવિન્દ્રનને કોર્ટ તિરસ્કાર બદલ સિંગાપોર કોર્ટે છ મહિનાની જેલની સજા ફટકારી છે. આ કિસ્સામાં રસપ્રદ બાબત...

માત્ર 15 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની સફળતા પર આઈઆઈએમ ઈન્દોર એક ખાસ કેસ સ્ટડી તૈયાર કરવાનું છે. પોતાની તોફાની બેટિંગથી દિગ્ગજ બોલરોની ઊંઘ ઉડાવનાર આ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિનજરૂરી વિદેશ યાત્રાઓથી બચવાની અપીલની અસર દેશના ટ્રાવેલ સેક્ટરમાં જોવા મળી છે. કાશ્મીર, લક્ષદ્વીપ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ,...

પ્રખ્યાત શાયર ડો. બશીર બદ્રનું ગુરુવારે ભોપાલમાં નિધન થયું. તેમણે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. બદ્ર લાંબા સમયથી ડિમેન્શિયાની બીમારીથી પીડાઈ રહ્યા હતા....

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓની ભારતવિરોધી પ્રવૃત્તિ અટકવાનું નામ લેતી નથી. તાજી ઘટના બ્રેમ્પટનની છે. અહીં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય રાજદૂત દિનેશ પટનાયકના...

ભારત-ઓમાન વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ - મુક્ત વેપાર કરાર) સોમવાર - પહેલી જૂનથી લાગુ થઇ ગયો છે. આ કરારથી ભારતના 99 ટકા ઉત્પાદનોને ઓમાનમાં ડયુટી...

ભારત-અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલને આગામી દિવસોમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ - મુક્ત વેપાર કરાર)ની લગભગ 99 ટકા બાબતો સુનિશ્ચિત...



to the free, weekly Gujarat Samachar email newsletter