ખાલિસ્તાની આતંકી હેપ્પી પાસિયાને ભારત પ્રત્યર્પણની તૈયારી

અમેરિકામાં રહેતો વોન્ટેડ ખાલિતાની આતંકી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાને શક્ય તેટલા જલ્દી પ્રત્યર્પણ માટે ભારત સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. હેપ્પી પાસિયા પર પાક. ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને ખાલિસ્તાની આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલની સાથે...

પીએનબી કૌભાંડઃ ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલની યુએસમાં ધરપકડ

કરોડો રૂપિયાનાં પીએનબી કૌભાંડમાં ભાગેડુ નીરવ મોદીનાં ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ તેમજ ઈડી દ્વારા તેની પ્રત્યર્પણ માટે અપીલ કરાયા પછી પછી તેની ફરતે કાનૂની ગાળિયો કસવામાં આવ્યો છે. મની લોન્ડરિંગ અને ગુનાઈત કાવતરાંનાં...

કેનેડામાં માર્ક કાર્ની વડાપ્રધાન બન્યા પછી ભારત-કેનેડા સંબંધો હવે ફરી પૂર્વવત્ થવાની દિશામાં આગળ વધી રહ્યા છે. કાર્નીએ તાજેતરમાં કહ્યું હતું કે તેમણે ખાલિસ્તાની...

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં શનિવારે આંતરરાસ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે યોજાયેલા ભવ્ય સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ત્રણ લાખ લોકોએ યોગ કર્યા...

સિક્કીમથી કૈલાશ માનસરોવરની યાત્રા પાંચ વર્ષના લાંબા ગાળા પછી પુનઃ પ્રારંભ થયો છે. 36 પ્રવાસીઓના પહેલો જથ્થો શુક્રવારે સવારે સિક્કીમના નાથુલા બોર્ડર પોઇન્ટથી...

ભારત અને આફ્રિકાના વેપારી સંબંધોમાં નવી ઉત્તેજનાનો સંકેત આપતા યુગાન્ડાસ્થિત બહુરાષ્ટ્રીય માધવાણી ગ્રૂપે હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ (HNGIL) કંપની...

છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશમાં ઘણા મોટા અકસ્માતો થયા છે. હવામાં વિમાન અથડામણથી લઈને ખરાબ હવામાન અને ટેબલટોપ રનવે ઓવરશૂટને કારણે થતા અકસ્માતો સુધી. આમાંના કેટલાક મોટા અકસ્માતો નીચે મુજબ છે.

દેશની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત એરલાઈન્સમાં સ્થાન ધરાવતી એર ઈન્ડિયા દ્વારા સંચાલિત બોઇંગ 787 ડ્રીમલાઈનર વિમાન ગુરુવારે અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થઈને તૂટી પડ્યું. આ વિમાન અમદાવાદથી લંડન ગેટવિક જતું હતું, જે ઉડાન ભર્યાની ગણતરીની સેકન્ડોમાં તૂટી...

કેનેડામાં પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સરકારના કાર્યકાળમાં ખાલિસ્તાનીઓને વ્યાપક સમર્થન મળ્યું હતું, પરંતુ નવી માર્ક કાર્ની સરકારે ખાલિસ્તાનીઓ સામે આકરી...

મુંબઈ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન અને એનસીપી (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની હત્યાના સૂત્રધાર ઝિશાન અખ્તર ઉર્ફે...

કાટમાળમાંથી બ્લેક બોક્સ અને કોકપીટ વોઇસ રેકોર્ડર મળી ગયા છે. તપાસ થયે સત્ય બહાર આવશે, પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે આવી દુર્ઘટના સર્જાઇ કેમ?

અમદાવાદ-લંડન રૂટ પર ઓપરેટ થતી એર ઇંડિયાની ડાયરેક્ટ ફ્લાઇટ AI 171 દુર્ઘટનાગ્રસ્ત થયાને સપ્તાહ વીતવા આવ્યું છે સ્વજનોનાં ડૂસ્કાં શમ્યાં નથી. અને શમે પણ કઇ...



to the free, weekly Gujarat Samachar email newsletter