
બાબરના સેનાપતિ મીર બાકીએ 1 માર્ચ 1528ના રોજ રામજન્મભૂમિ પરના મંદિરને તોપના ગોળાઓથી ધ્વસ્ત કરી દીધું. 497 વર્ષ, સાત મહિના અને 22 દિવસ પછી રામ ભક્તો માટે...
ભારતે વૈશ્વિક વેપાર મોરચે વધુ એક વ્યૂહાત્મક સફળતા મેળવી છે. ભારતે ઓમાન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) થયાના એક જ સપ્તાહમાં હવે ન્યૂઝીલેન્ડ સાથે મુક્ત વેપાર કરારની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને વડા પ્રધાન નરેન્દ્ર...
નવા વર્ષના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે જ ભારત માટે આર્થિક મોરચે આનંદના સમાચાર આવ્યા છે. 2025નું વર્ષ વિદાય લે તે પૂર્વે જ ભારત જાપાનને પછાડીને વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બનીને ઉભર્યું છે.

બાબરના સેનાપતિ મીર બાકીએ 1 માર્ચ 1528ના રોજ રામજન્મભૂમિ પરના મંદિરને તોપના ગોળાઓથી ધ્વસ્ત કરી દીધું. 497 વર્ષ, સાત મહિના અને 22 દિવસ પછી રામ ભક્તો માટે...

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સતત સુધરી રહ્યા હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. ભારતે તેની જરૂરતના 10 ટકા એલપીજી અમેરિકા પાસેથી ખરીદવાનો કરાર કર્યા પછી...

અમેરિકાની સેન્ડવીચ ચેઇન જીમી જ્હોન્સ ટૂંક સમયમાં ભારતના ફૂડ કોર્ટમાં જોવા મળી શકે છે. પરંપરાગત ફૂડ અને નાસ્તા બનાવતી અને ભારતના સૌથી માટા ફૂડ ગ્રૂપની યાદીમાં...

ભવ્યાતિભવ્ય રામ મંદિરના શિખર પર મંગળવારે ધર્મધ્વજ લહેરાયો તે સાથે જ અયોધ્યાનું આકાશ જય શ્રી રામના નારાથી ગાજી ઉઠ્યું હતું. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના...

પ્રેસિડેન્ટ ટ્રમ્પે ભારત પર દુનિયામાં સૌથી વધુ 50 ટકા ટેરિફ નાંખ્યો છે. એટલું જ નહીં ટ્રમ્પે અમેરિકન કંપનીઓને ભારતમાં રોકાણ કરતાં પણ અટકાવવા પ્રયત્નો કર્યા...

બોલિવૂડનાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું સોમવારે 89 વર્ષની ઉંમરે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ શ્વાસને લગતી બીમારીથી પીડાતા હતા. તેમને થોડા દિવસ...

રાજસ્થાનનું વિખ્યાત પર્યટન સ્થળ ઉદયપુર ફરી એક વખત ભવ્યાતિભવ્ય લગ્નસમારોહના કારણે વિશ્વતખતે ચમકી ગયું છે. ધનાઢયો અને સેલિબ્રિટીસમાં ડેસ્ટિનેશન વેડિંગ માટેનું...

લંડનસ્થિત લોહાણા કૂળના ઉદારમના શ્રેષ્ઠી હસુભાઇ બચુભાઇ નાગ્રેચાએ વડીલ બંધુ સ્વ. વિનુભાઇની સ્મૃતિમાં માનવ કલ્યાણ અર્થે 10 મિલિયન પાઉન્ડ (રૂ. 108 કરોડ)નું...

હિન્દુ આસ્થાના પ્રતીક અને વિશ્વના સૌથી મોટા રામમંદિરના ધર્મ ધ્વજારોહણ માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 25 નવેમ્બરના દિવસે ફરી એક વાર અયોધ્યાના પવિત્ર પ્રાંગણમાં...