અયોધ્યા મંદિરનું નિર્માણ પૂર્ણતાના આરેઃ 25 નવેમ્બરે નરેન્દ્ર મોદી ધ્વજારોહણ કરશે

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે રામ મંદિર માત્ર રાષ્ટ્રીય મંદિર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રામ મંદિર પણ હોવું જોઈએ. તેમનું સ્વપ્ન છે કે દરેક ક્ષેત્ર, દરેક વર્ગ અને દરેક...

કેલિફોર્નિયા દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કરનારું અમેરિકાનું ત્રીજું રાજ્ય

અમેરિકામાં દર વખતે ભારતીયોને લઈને ખરાબ સમાચાર આવે તેવું પણ નથી. કયારેક સારા સમાચાર પણ આવી શકે છે અને તે પણ ટ્રમ્પનું શાસન હોવા છતાં. અમેરિકામાં કેલિફોર્નિયા ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો છે. આના કારણે આ...

આમ આદમી પાર્ટી (આપ)ના વધુ એક ધારાસભ્ય દેવેન્દ્ર સહરાવત ભાજપમાં સામેલ થઈ ગયા છે. બિજવાસનથી ચૂંટાયેલા સહરાવતે આરોપ મૂક્યો હતો કે મેં ઘણું અપમાન સહન કર્યા પછી આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રીજી મેના રોજ દિલ્હીની ગાંધીનગર વિધાનસભા બેઠક...

લોકસભા ચૂંટણીનાં પાંચમા તબક્કામાં સોમવારે ૭ રાજ્યોમાં ૫૧ બેઠકો માટે ૬૩.૦૫ ટકા મતદાન થયું હતું. કાશ્મીરનાં પુલવામા, પશ્ચિમ બંગાળનાં બરાકપોર, બાંગાવ અને...

આઝાદ ભારતના ઈતિહાસમાં વર્તમાન લોકસભા ચૂંટણી સૌથી વધુ વાણીવિલાસ અને કડવાશસભર બની રહી છે. ઘણું બધું બદલાયું છે. જૂના કટ્ટર શત્રુઓ પણ મિત્રો બની ગયા છે. જો...

આતંકી મસૂદનો જન્મ પાકિસ્તાનના બહાવલપુરમાં ૧૦ જુલાઈ ૧૯૬૮ના રોજ થયો હતો. તેને અન્ય ૯ ભાઈ-બહેન પણ છે. તેના પિતા અલ્લાહ બખ્શ શબ્બીર સરકારી સ્કૂલમાં શિક્ષક હતા. મસૂદે કરાચીના જામિયા ઉલૂમ ઉલ ઈસ્લામિયા મદરેસામાંથી તાલીમ લીધી હતી. ત્યારબાદ તેનો સંપર્ક...

મે મહિનાની શરૂઆતમાં સરકારી ખજાનો છલકાઈ ગયો છે. નાણા મંત્રાલયે પહેલી મેએ જીએસટી કલેક્શનના આંકડાઓ બહાર પાડયા હતા. જેમાં જણાવ્યું કે, માર્ચ ૨૦૧૯ની તુલનાએ એપ્રિલમાં સરકારને જીએસટી પેટે રૂ. ૧.૧૩ લાખ કરોડ મળ્યાં છે જે સૌથી વધારે છે.

વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇક વિરુદ્ધ ઇડીએ મુંબઇની કોર્ટમાં ટેરર ફન્ડિંગ, મની લોન્ડરિંગના આક્ષેપ સાથે ચાર્જશીટ દાખલ કરી છે. ઝાકિર નાઇકના પ્રવચનોમાંથી પ્રેરણા મેળવનાર બંધુકધારીએ તાજેતરમાં ઢાકા કાફે પર હુમલો કરતાં ૨૨ લોકોએ જીવ ગુમાવ્યા...

દેશમાં પહેલી વાર એક અનોખા પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. વાત એમ છે કે હરિયાણાના ટોહાનાના રહેવાશી રવિ કુમારને નાસ્તિક પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોવાથી તે...

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે બીજીએ એક અખબારી મુલાકાતમાં ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારના શાસનમાં પણ ભારતીય સશસ્ત્રદળોને છૂટો દોર આપવામાં આવ્યો હતો. સેનાના ઓપરેશનોનો ઉપયોગ કરી રાજકીય લાભ લેવાના...

મોટાભાગના ભારતીયો સહિત અનેક વિદેશી નાગરિકોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડવા બદલ ૬૧ વર્ષના ભારતીય નાગરિક યદવિન્દર સિંઘ સંધુને અમેરિકામાં પાંચ વર્ષની જેલ થઈ છે. યદવિન્દરે આ વર્ષના આરંભે એનો ગુનો સ્વીકારતાં કહ્યું હતું કે, એણે ૨૦૧૩થી ૧૫ દરમિયાન લગભગ...

યુનાઇટેડ સ્ટેટ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવનાં રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં મળતી નકલી દવાઓનું ઉદ્ગમ સ્થાન ભારત અને ચીન છે. ભારતમાં વેચાતી દવાઓમાંથી ૨૦ ટકા દવાઓ નકલી હોઈ શકે છે. આરોગ્ય સચિવ પ્રીતિ સુદે જોકે આ અહેવાલને ફગાવી દીધો છે. તેમણે...



to the free, weekly Gujarat Samachar email newsletter