ગ્રાહકોને સુરક્ષા આપતી દેશની સર્વોચ્ચ સંસ્થા એનસીડીઆરસીએ મકાનના પઝેશનમાં થતા વર્ષોના વિલંબમાંથી ગ્રાહકોને મોટી રાહત આપી છે.એનસીડીઆરસીએ હવે ગ્રાહકોને મકાનનું પઝેશન આપવામાં વિલંબ થતાં રિફંડ માટેનો સમયગાળો નક્કી કરી નાંખ્યો છે. એનસીડીઆરસીએ જણાવ્યું...
ભારત વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માટે એક નવું કેન્દ્ર બનીને ઉભરી રહ્યું છે. જેનો પુરાવો છે દેશમાં એઆઈ ક્ષેત્રે વધી રહેલું જંગી રોકાણ છે. વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ ભારતમાં તેમના મૂડીરોકાણમાં વધારો કરી રહી છે. આ યાદીમાં નવો ઉમેરો થયો...
અમેરિકાનાં ત્રણ સાંસદોએ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી 50 ટકા ટેરિફ હટાવવા માગણી કરી છે. ત્રણ યુએસ સાંસદો ડેબોરા રોસ, માર્ક વીજી અને રાજા કૃષ્ણમૂર્તિએ આ અંગેનો પ્રસ્તાવ યુએસ સંસદમાં રજૂ કર્યો છે.
ગ્રાહકોને સુરક્ષા આપતી દેશની સર્વોચ્ચ સંસ્થા એનસીડીઆરસીએ મકાનના પઝેશનમાં થતા વર્ષોના વિલંબમાંથી ગ્રાહકોને મોટી રાહત આપી છે.એનસીડીઆરસીએ હવે ગ્રાહકોને મકાનનું પઝેશન આપવામાં વિલંબ થતાં રિફંડ માટેનો સમયગાળો નક્કી કરી નાંખ્યો છે. એનસીડીઆરસીએ જણાવ્યું...

એક્ઝિટ પોલમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમતી મળવાના તારણ પછી સોમવારે મુંબઇ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારોમાં સોમવારે દસકાનો સૌથી...

ટીવી કે અખબારમાં આપણે ભલે એકિઝટ પોલના આંકડા પર સટાસટ નજર ફેરવી લેતા હોઇએ, પણ તેને તૈયાર કરવાનું કામ આપણે જેટલું માનીએ છીએ તેટલું સહેલું નથી. એકિઝટ પોલ...

લોકસભા ચૂંટણી સાથે જોડાયેલી ઘટનાઓનું વિહંગાવલોકન

ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા પછી કેદારનાથ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ૧૭ કલાકની ધ્યાન સાધના શરૂ કરી હતી. ગુફામાં ધ્યાન લગાવ્યા બાદ બીજા દિવસે...

લોકસભા ચૂંટણીનાં પરિણામો ૨૩મીએ જાહેર થયા તે પહેલાં જ કેન્દ્રમાં ભાજપવિરોધી ત્રીજો મોરચો રચવાના ચક્રો ગતિમાન થયા છે. આંધ્રનાં મુખ્ય પ્રધાન અને તેલુગુ દેશમ્...

લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલના અનુમાન બાદ એનડીએમાં જશ્નનો માહોલ છે. મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના સહયોગી પક્ષોના...

ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ફરી એક વખત વિશ્વના સૌથી મોટા લોકતંત્રનું સુકાન સંભાળવાની દિશામાં મક્કમ ડગલે આગળ વધી રહ્યા છે. ૧૭મી લોકસભાની રચના માટે...

ભારતીય બેન્કો સાથે ૯,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ માટે પ્રત્યાર્પણ સહિતની સમસ્યાઓથી ઘેરાયેલા વિજય માલ્યાએ પોતાના મધ્ય લંડનસ્થિત...

‘કેરીની મલ્લિકા’ના ચાહકો માટે મધ્ય પ્રદેશથી રસીલા સમાચાર છે. રસદાર - કસદાર અને વજનદાર ફળ માટે વિખ્યાત ‘નૂરજહાં’નો આ વર્ષે પૂરબહાર પાક ઉતરવાના અહેવાલ છે....