
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧મી મેએ પ્રધાનોને વિભાગની વહેંચણી કરી. અમિત શાહને ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યાં છે. નિર્મલા સીતારમણને નાણા મંત્રાલયની...
દેશના પ્રજાસત્તાક દિવસની મુખ્ય પરેડની થીમ વંદે માતરમ્ પર રખાઈ છે. પરેડ દરમિયાન કર્તવ્યપથ પર 30 ટેબ્લો નીકળશે. જે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું તેમજ 13 વિવિધ મંત્રાલયો અને વિભાગોનું પ્રતિનિધિત્વ કરશે. ‘સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ્ -...
બિહારના મોતિહારીના કેસરિયાના કઠૌલિયા ગામે નિર્માણાધીન વિરાટ રામાયણ મંદિરના પ્રાંગણમાં દુનિયાના સૌથી મોટા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે.

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧મી મેએ પ્રધાનોને વિભાગની વહેંચણી કરી. અમિત શાહને ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યાં છે. નિર્મલા સીતારમણને નાણા મંત્રાલયની...

લોકસભા ચૂંટણીમાં કેસરિયા લહેરમાં ભલે કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા હોય, પરંતુ દક્ષિણમાં તેનો દેખાવ સુધર્યો છે. કોંગ્રેસે અહીં ૩૪ બેઠકો પર વિજય મેળવ્યો છે,...

લોકસભા ચૂંટણી જંગમાં ભાજપને જ્વલંત વિજય અપાવનાર રાજકીય વ્યૂહની રૂપરેખા...

મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા રોબર્ટ વાડરાની ૩૦મીએ ૧૨મી વખત પૂછપરછ કરવામાં આવી છે. કોંગ્રેસના મહામંત્રી વાડરા ૩૦મીએ ઈડીની ઓફિસમાં હાજર રહ્યા હતા. ઈડી...

સોશ્યલ મીડિયામાં ચૂંટણી પરિણામો છવાયા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા પછી ૩૦મી મેએ સાંજે સાત કલાકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદના શપથ લીધા છે. આ સાથે જ પ્રધાનમંડળના...

પ્રચંડ જનાદેશથી બીજી વાર ચૂંટાયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે માદરે વતન ગુજરાતની ધરતી ઉપર આવ્યા હતા. અહીં તેમણે અભિવાદન સભા સંબોધતાં જણાવ્યું હતું...

ભાજપની આ અભૂતપૂર્વ જીત પાછળ અમિત શાહનું માઇક્રો મેનેજમેન્ટ નહીં, નેનો મેનેજમેન્ટ છે. તેમણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોર્પોરેટ સ્ટાઇલમાં ચૂંટણી પ્રચારનું...

લોકસભા ચૂંટણીમાં પક્ષના કારમા પરાજયથી વ્યથિત રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું ધરી દીધું છે. પક્ષની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે...

લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય વિજય થયા બાદ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહૂ, અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના પ્રમુખ શી...