અયોધ્યા મંદિરનું નિર્માણ પૂર્ણતાના આરેઃ 25 નવેમ્બરે નરેન્દ્ર મોદી ધ્વજારોહણ કરશે

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે રામ મંદિર માત્ર રાષ્ટ્રીય મંદિર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રામ મંદિર પણ હોવું જોઈએ. તેમનું સ્વપ્ન છે કે દરેક ક્ષેત્ર, દરેક વર્ગ અને દરેક...

કેલિફોર્નિયા દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કરનારું અમેરિકાનું ત્રીજું રાજ્ય

અમેરિકામાં દર વખતે ભારતીયોને લઈને ખરાબ સમાચાર આવે તેવું પણ નથી. કયારેક સારા સમાચાર પણ આવી શકે છે અને તે પણ ટ્રમ્પનું શાસન હોવા છતાં. અમેરિકામાં કેલિફોર્નિયા ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો છે. આના કારણે આ...

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે બીજીએ એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારના શાસનમાં પણ ભારતીય સશસ્ત્રદળોને છૂટો દોર આપવામાં આવ્યો હતો. સેનાના ઓપરેશનોનો ઉપયોગ કરી રાજકીય લાભ લેવાના ભાજપના પ્રયાસો અસ્વીકાર્ય...

મહારાષ્ટ્ર દિને પહેલી મેએ ગઢચિરોલીના જાંબુરખેડા ગામમાં નક્સલી હુમલામાં ૧૬ જવાન શહીદ થયા હતા. નક્સલવાદીઓએ કરેલા આઈઈડી બ્લાસ્ટમાં પેટ્રોલિંગ કરી રહેલા સી-૬૦ ટીમના ૧૬ જવાન શહીદ થયાં હતા. સવારે સાડા અગિયાર વાગ્યે ક્વિક રિસ્પોન્સ ટીમ સી-૬૦ના જવાન...

દુનિયાના ત્રીજા ધનકુબેર વોરેન બફેટના ઉત્તધિકારી ભારતીય અમેરિકન અજિત જૈન બની શકે છે. વોરેન બફેટ બર્કશિરે હેથવેના માલિક છે. બફેટે પાંચમીએ આ વાતનો સંકેત આપ્યો...

• ચેન્નાઇમાં લોટરી કિંગને ત્યાં દરોડામાં રૂ. ૫૯૫ કરોડ મળ્યા • સબમરીન આઇએનએસ ‘વેલા’ તરતી મુકાઈ• જમ્મુ-કાશ્મીરમાં ભાજપી નેતાની હત્યા• રોડ શોમાં કેજરીવાલને યુવકે થપ્પડ મારી• આપના ધારાસભ્ય અનિલ બાજપાઈ ભાજપમાં• બ્રજેશ ઠાકુરે ૧૧ યુવતીઓની હત્યા કરી...

રાફેલ સોદામાં અનિલ અંબાણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાભ પહોંચાડ્યા હોવાના કોંગ્રેસના આરોપો વચ્ચે રિલાયન્સ ગ્રુપે રવિવારે જણાવ્યું કે, યુપીએના શાસનમાં રિલાયન્સ ગ્રુપને રૂ. ૧ લાખ કરોડના કોન્ટ્રાક્ટ મળ્યા હતા. તેથી રાહુલ ગાંધીએ દુષ્પ્રચાર બંધ...

સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની ઈનહાઉસ સમિતિએ યૌનશોષણનાં આરોપોમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને સોમવારે ક્લિન ચિટ આપી હતી. કમિટિનાં સભ્યોએ કહ્યું હતું કે તપાસ અને...

બંગાળનાં ઉપસાગરમાં હળવા દબાણને કારણે સર્જાયેલા વાવાઝોડા ફેનીએ ૩જી મેએ ભયંકર સ્વરૂપ પકડીને ઓડિશામાં તબાહી મચાવી હતી. બીજા દિવસે ચોથીમે, શનિવારે વાવાઝોડું...

બ્રેક્ઝિટ વાટાઘાટો ચાલે છે ત્યારે યુકે અને ભારત વચ્ચે બિઝનેસ વધારવાના વિશ્વાસવર્ધક પગલાં તરીકે ઈન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર ગ્રેહામ સ્ટુઅર્ટ અને ભારતના હાઈ કમિશનર...

ભારતમાં ૧૭મી લોકસભાની ચૂંટણી ખરા અર્થમાં ભગીરથ કાર્ય છે. આ ચૂંટણીમાં ૯૦૦ મિલિયન (યુએસએ, કેનેડા, તમામ ૨૯ ઈયુ દેશો અને જાપાન તેમજ કેરેબિયન, સેન્ટ્રલ અમેરિકા...



to the free, weekly Gujarat Samachar email newsletter