
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
એકતા, સેવા અને સાંસ્કૃતિક સાતત્યતાના સહભાગી વિઝનને દર્શાવતા હ્યુસ્ટનના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે નવા ઉદ્ઘાટન કરાયેલા ટેક્સાસ હિન્દુ કેમ્પસાઈટ ખાતે હ્યુસ્ટનમાં 40થી વધુ હિન્દુ મંદિર અને સંસ્થાઓની છત્રસંસ્થા હિન્દુઝ ઓફ ગ્રેટર હ્યુસ્ટન સાથે...
બ્રહ્મા કુમારીઝ યુકે દ્વારા સંસ્થાના સ્થાપક બ્રહ્મા બાબાની જાન્યુઆરીમાં ચિરવિદાયની વર્ષગાંઠ નિમિત્તે લંડનમાં ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ ખાતે ‘ધ લાઈટ રિટર્ન્સ’ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મા કુમારીઝ યુકે યુટ્યૂબ ચેનલ મારફત તેનું જીવંત...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ધ ઈન્ડિયન એસોસિયેશન ઓલ્ડહામ ડાન્સિંગ દિયાઝ સપ્ટેમ્બર મહિનામાં મહત્ત્વપૂર્ણ સ્ટ્રીટ આર્ટ્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા બાર્સેલોના જઈ રહ્યું છે. ઓલ્ડહામ ડાન્સિંગ...

હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK) 20 કરતાં વધુ વર્ષથી ચેપ્લન્સી બાબતે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ (MoD) સાથે ઘણા સારા સંબંધ ધરાવે છે. 2003માં આર્મીમાં આપણા પ્રથમ હિન્દુ...

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક...

હિન્દી શિક્ષા પરિષદ યુકે (HSPUK) દ્વારા લંડનના નેહરુ સેન્ટર ખાતે દેશભક્તિના ઉત્સાહ સાથે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાઉન્સિલર...

અનુપમ મિશન દ્વારા ડેનહામમાં 13થી 17 ઓગસ્ટ દરમિયાન સ્વામિનારાયણ મંદિરની ભવ્ય સ્થાપનાના દસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દશાબ્દી મહોત્સવની રંગેચંગે ઊજવણી સાથે...

વોર્ટફર્ડસ્થિત ભક્તિવેદાંત મેનોર દ્વારા 16 અને 17 ઓગસ્ટ 2025ના દિવસોએ આનંદોત્સાહ, ભક્તિ અને સમર્પણ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આ બે દિવસોમાં...

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન અને યુકેની ભારતીય સંસ્થાઓના ઉપક્રમે યુકેસ્થિત ભારતીયો માટે શનિવાર 30 ઓગસ્ટના દિવસે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી કરવામાં...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...)

સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણીનગરના સંતો અત્યારે યુરોપના સત્સંગ પ્રચાર અર્થે વિચરણ કરી રહ્યા...