નોર્થ અમેરિકાના કિશોર-કિશોરીઓની ભારતયાત્રા

ઉનાળા પછી નોર્થ અમેરિકાના કુલ 110 કિશોર-કિશોરીઓએ ભારત યાત્રા 2025 સાથે તેમના જીવનની મહત્ત્વપૂર્ણ યાત્રા કરી હતી. આ પ્રવાસનો વિષય ‘સંપ’ હતો, જે માત્ર વડીલો નહિ, પરંતુ સમગ્ર સત્સંગ કોમ્યુનિટીને આવરી લેતો હતો. કિશોર-કિશોરીઓ અબુ ધાબીના રણથી માંડી...

BAPS સ્વામિનારાયણ સંસ્થાને ડાંગુર એવોર્ડ્સ 2025માં ‘હેલ્થ એન્ડ વેલ-બીઈંગ’ એવોર્ડ એનાયત

BAPS સ્વામિનારાયણ સંસ્થાને BAPS wellNESS પ્રોજેક્ટ મારફત ગ્રેટર લંડનની કોમ્યુનિટીઓની અદ્ભૂત સેવા કરવા બદલ મંગળવાર 25 નવેમ્બર 2025ના રોજ લંડન ડાંગુર એવોર્ડ્ઝ 2025સમારંભમાં ‘હેલ્થ એન્ડ વેલ-બીઈંગ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. BAPS wellNESS ઈનિશિયેટિવ...

પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. મહંત સ્વામી મહારાજની આણંદમાં પધરામણી થઇ છે. સ્વામીશ્રી ગોયા તળાવસ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ઠાકોરજીના દર્શન બાદ અક્ષરફાર્મમાં...

શ્રી પ્રજાપતિ એસોસિયેશન (યુકે) (SPA (UK)) દ્વારા જુલાઈ મહિનામાં પેઢીઓ વચ્ચે એકતા, સાંસ્કૃતિક વિરાસત અને સામુદાયિક સેવાના 50 વર્ષની ભવ્ય ઊજવણી ‘ ભૂતકાળ,...

વડીલો માટે સારસંભાળ, સંપર્ક અને અનુકંપાની જીવનરેખા સમાન AUM -ઓમ ફાઉન્ડેશનનું સત્તાવાર લોન્ચિંગ 4 જુલાઈ 2025ના રોજ સ્ટેનમોરમાં કેનન્સ કોમ્યુનિટી એસોસિયેશન...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે 60થી વધુ મૌલવીઓ અને મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે બેઠક કરી હતી, જેમાં બંને પક્ષોએ હિન્દુ અને મુસ્લિમો...

ભારતની અધ્યાત્મ પરંપરામાં શ્રીગુરુનું અનેરું મહાત્મ્ય છે. જીવનના દરેક ક્ષેત્રમાં ગુરુનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સંત ભગવંત સાહેબજી કહે છે કે તેમ આપણા...

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની જન્મ જયંતી હવેથી દર વર્ષે 15 સપ્ટેમ્બરના બદલે બીજી ફેબ્રુઆરીએ...



to the free, weekly Gujarat Samachar email newsletter