કુમકુમ ‘આનંદધામ’માં સાકાર થયું ‘પ્રસાદી સ્થાન’ઃ સ્વામિનારાયણ પ્રભુની 200 વર્ષ જૂની વસ્તુના દર્શન થશે

અમદાવાદ શહેરના મણિનગર સ્થિત કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા હીરાપુર સ્થિત આનંદધામ ખાતે શનિવારના રોજ ‘પ્રસાદી સ્થાન’ ખુલ્લું મૂકાશે. અહીં હરિભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયની 200 વર્ષ જૂની પ્રસાદીની વસ્તુઓના દર્શન કરી શકશે. 

ભવન માટે પાર્કિંગ ગ્રેસ પીરિયડમાં વધારોઃ વિરોધ અભિયાન યથાવત રખાશે

હેમરસ્મિથ એન્ડ ફૂલહામ કાઉન્સિલ દ્વારા ભારતીય વિદ્યા ભવન (ધ ભવન) માટે પાર્કિંગ ગ્રેસ પીરિયડ વધારી આપવામાં આવ્યો છે. યુકેમાં ભારતીય ક્લાસિકલ કલાઓ અને સંસ્કૃતિના ક્ષેત્રે સમર્પિત સૌથી અગ્રેસર સંસ્થાઓમાં એક ભારતીય વિદ્યા ભવન દ્વારા હેમરસ્મિથ એન્ડ...

શ્રી પ્રજાપતિ એસોસિયેશન (યુકે) (SPA (UK)) દ્વારા જુલાઈ મહિનામાં પેઢીઓ વચ્ચે એકતા, સાંસ્કૃતિક વિરાસત અને સામુદાયિક સેવાના 50 વર્ષની ભવ્ય ઊજવણી ‘ ભૂતકાળ,...

વડીલો માટે સારસંભાળ, સંપર્ક અને અનુકંપાની જીવનરેખા સમાન AUM -ઓમ ફાઉન્ડેશનનું સત્તાવાર લોન્ચિંગ 4 જુલાઈ 2025ના રોજ સ્ટેનમોરમાં કેનન્સ કોમ્યુનિટી એસોસિયેશન...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે 60થી વધુ મૌલવીઓ અને મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે બેઠક કરી હતી, જેમાં બંને પક્ષોએ હિન્દુ અને મુસ્લિમો...

ભારતની અધ્યાત્મ પરંપરામાં શ્રીગુરુનું અનેરું મહાત્મ્ય છે. જીવનના દરેક ક્ષેત્રમાં ગુરુનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સંત ભગવંત સાહેબજી કહે છે કે તેમ આપણા...

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની જન્મ જયંતી હવેથી દર વર્ષે 15 સપ્ટેમ્બરના બદલે બીજી ફેબ્રુઆરીએ...

પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકે તેમનું સન્માન કરવા બોર્ડ ઓફ ડેપ્યુટીઝ ઓફ બ્રિટિશ જ્યુઝ દ્વારા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 22 જુલાઈની રાત્રે આયોજિત...

સરે ગુજરાતી હિન્દુ સોસાયટીના સભ્યોની એન્યુઅલ જનરલ મિટિંગ 27 જુલાઇના રોજ યોજાઇ જેમાં સંસ્થાના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter