મહંત સ્વામી મહારાજનું એક વર્ષ બાદ અમદાવાદ આગમનઃ ભક્તોએ 5000 સ્વાગત પત્રિકા મહંત સ્વામીના ચરણે ધરી

બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજનું એક વર્ષ બાદ અમદાવાદમાં આગમન થયું છે. 21 નવેમ્બરના રોજ અમદાવાદ પહોંચેલા મહંત સ્વામી મહારાજ 13 ડિસેમ્બર સુધી શાહીબાગના સ્વામિનારાયણ મંદિરમાં નિવાસ કરશે. આ ગાળા દરમિયાન સ્વામીના આશીર્વાદરૂપ...

ASHA: આવતી કાલના ઈન્ટરફેઈથ લીડર્સનું નિર્માણ

બ્રિટનમાં ઈન્ટરફેઈથ ઈનિશિયેટિવ્ઝનું સારું પ્રમાણ છે,પરંતુ તેમની અસર વિભિન્ન રહે છે. કેટલાક ઉપરછલ્લા હોય છે તો કેટલાક માત્ર દેખાવ પૂરતા છે. રોયલ ફોરેસ્ટ ઓફ ડીન સાથે જોડાયેલું આશા (ASHA) સેન્ટર સાચી ઈન્ટરફેઈથ લીડરશિપ - ઊંડાણ, વ્યવહારુ અને પરિવર્તનકારી,કેવી...

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન પ્રમુખ અને ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું મહેસાણા ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે સમગ્ર મંદિરને...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

માંચેસ્ટર ખાતે સિગડી રેસ્ટોરન્ટમાં રવિવાર ૨૪ ઓગસ્ટના રોજ 'એરાઇઝ એન્ડ અવેક જાગૃતિ એસોસિએશન (યુકે)' તથા રાઇઝ એન્ડ અવેક રોહિત સમાજ જાગૃતિ ટ્રસ્ટ સુરત"ના સંયુક્ત...

યુકેસ્થિત ભારતીય નાગરિકો, ભારતીય મૂળની વ્યક્તિઓ (PIOs) અને ભારતના મિત્રોએ નવનાત કોમ્યુનિટી સેન્ટર, હેઈઝ ખાતે 30 ઓગસ્ટ, 2025ના શનિવારે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની...

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS)ની 50મી અને 25મી વર્ષગાંઠ નિમિત્તે પાટોત્સવની ભક્તિભાવ અને કોમ્યુનિટીના ઉત્સાહ સાથે ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. પાટોત્સવમાં...

પદ્મભૂષણ વિભૂષિત, રાજપ્રતિબોધક પરમ પૂજ્ય જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ છેલ્લાં 50-50 વર્ષોથી પ્રવચનો અને પુસ્તક લેખનના માધ્યમથી શીલ -...

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર - અમદાવાદના સંતો હાલ યુરોપમાં સત્સંગ પ્રચાર અર્થે પધાર્યા છે. લંડનના રિચમન્ડ ખાતે શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને...



to the free, weekly Gujarat Samachar email newsletter