ભારતનો સૌથી મોટો રિયલ્ટી સોદોઃ નેહરુનો બંગલો રૂ. 1100 કરોડમાં વેચાયો

 દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના સત્તાવાર નિવાસસ્થાન તરીકે જાણીતો અને દિલ્હીના વૈભવી વિસ્તાર લુટિયન્સ ઝોનમાં મોતીલાલ નેહરુ માર્ગ પર આવેલા બંગલાનો રૂ. 1100 કરોડની વિક્રમજનક કિંમતે સોદો થયો છે. 3.7 એકરમાં પથરાયેલો આ બંગલો વર્તમાન માલિકો...

સોનાનો ભાવ રૂ. 1.50 લાખને પણ કુદાવી જશેઃ ગોલ્ડમેન સાક્સનો અંદાજ

વૈશ્વિક સ્તરે 2025નું વર્ષ ટેરિફ, કરન્સી વોર સાથે જિયો પોલિટિકલ ટેન્શન ભર્યું રહ્યું હોવાથી રોકાણકારોને ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો સામનો કરવો પડ્યો છે પરંતુ સોના-ચાંદીમાં બમ્પર રિટર્ન મેળવ્યું છે. યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મેક અમેરિકા...

 ભારતમાં ૧૯૩૦માં જ્યારે અંગ્રેજ સરકારે ભારતના મીઠા પર કર નાંખ્યો તે સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતીથી દાંડી સુધીની પગપાળા યાત્રા કરીને કાયદાનો...

મોરબીના સિરામિક ઉદ્યોગને મંદીએ ભરડો લીધો છે અને ઉત્પાદન કાપને પગલે શ્રમિકોમાં બેરોજગારી જેવી સ્થિતિ જોવા મળી છે ત્યારે મોરબીના સિરામિક બાદ બીજા નંબરના...

કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડ કેસમાં પતાવટ માટે ફેસબુક બ્રિટનની એક ડેટા સુરક્ષા એજન્સીને પાંચ લાખ પાઉન્ડની ચુકવણી કરતાં સહમત થઈ ચૂકી છે. વર્ષ ૨૦૧૭માં બ્રિટનના માહિતી કમિશનરે રાજકીય અભિયાનો માટે વ્યક્તિગત ડેટાનો દુરુપયોગ કરવાના કેસમાં વિધિવત્ તપાસનો...

ટોરી સરકારે મહત્વના નિર્ણયમાં યુકેમાં તત્કાળ અસરથી ફ્રેકિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. વિવાદાસ્પદ ઉત્ખનન પ્રક્રિયા પરનો પ્રતિબંધ પર્યાવરણવાદીઓ અને કોમ્યુનિટી...

હેઝ સ્થિત વિરલ દોશીને ૫ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ‘ગ્લોબલ હેલ્થ એવોર્ડ ફોર ફાર્મસી’ થી સન્માનિત કરાયા. હેલ્થ કેર પ્રોફેશનલ્સને ‘કોલ ફેસ’ માં કામ કરવાનું હોવાથી...

વિખ્યાત બિઝનેસ સામયિક ‘ફોર્બ્સ’એ વર્ષ ૨૦૧૯ના ૧૦૦ ધનવાન ભારતીયોની યાદી જાહેર કરી હતી. એમાં ૫૧.૪ બિલિયન ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી પ્રથમ ક્રમે રહ્યા...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને તેમનું પ્રથમ સંપૂર્ણ બજેટ છ નવેમ્બરે જાહેર કરવા ચાન્સેલર સાજિદ જાવિદને લીલી ઝંડી આપી દીધી છે. યુકે ૩૧ ઓક્ટોબરે ઈયુ છોડે તેના...

યુકે ૩૧ ઓક્ટોબરે ઈયુને છોડી રહ્યું છે તે નિમિત્તે રોયલ મિન્ટ દ્વારા ૫૦ સેન્ટના ખાસ ચલણી સિક્કાનું ઉત્પાદન ચાલુ કરી દેવાયું છે. ચાન્સેલર સાજિદ જાવિદે ઓક્ટોબરમાં...

ભારતની આંતરરાષ્ટ્રીય બેંક તરીકે જાણીતી બેંક ઓફ બરોડા (BoB) યુકેમાં કાર્યરત સૌથી જૂની ભારતીય બેંકો પૈકીની એક છે. હાલ બેંક તેની લંડનની બ્રાંચ દ્વારા હોલસેલ...



to the free, weekly Gujarat Samachar email newsletter