યુએસ આર્મીની ત્રણેય વીંગમાં હવે ઇંડિયન આર્મીના પ્રતિનિધિ

અમેરિકાના સૈન્યમાં ટૂંક સમયમાં ભારતીય સૈન્યના પ્રતિનિધિ તહેનાત થશે. કર્નલ રેન્કના આ પ્રતિનિધિ અમેરિકન સૈન્યની ત્રણેય પાંખમાં સામેલ થશે. ગત વર્ષે જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અંગે નિર્ણય લેવાયો હતો.

ટ્રમ્પ અને બાઇડેનની નીતિથી નારાજ શખસે આત્મવિલોપન કર્યું

અમેરિકામાં ગયા શુક્રવારે મેનહટન કોર્ટ બહાર એક વ્યક્તિએ આત્મદાહ કર્યું હતું.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ તરીકે ચૂંટાયા પછી હિંદુઓ સહિતના વિવિધ ધર્મોના લોકો સામેના હેટ ક્રાઇમમાં ૨૦૧૫ કરતા પાંચ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૧૬માં...

અમેરિકાની એક પ્રખ્યાત થિન્ક ટેન્કના રિસર્ચ મુજબ ભારતમાં અને વિદેશમાં મોદીનો જાદુ હજી બરકરાર છે. ભારતીય રાજકારણમાં મોદી સૌથી લોકપ્રિય હસ્તી પુરવાર થઈ રહ્યા...

ગુજરાતી અમેરિકન ફાલ્ગુની પટેલ નવમીએ ત્રણ વર્ષ માટે એડિસન ટાઉનશિપ સ્કૂલ બોર્ડમાં ચૂંટાઇ આવનારા ગુજરાતી મહિલા છે. ચૂંટણી પહેલાં ફાલ્ગુની અને ચીની અમેરિકન...

નાસા એક મિશન હેઠળ વિશ્વભરના ૨૪ લાખ લોકોના નામ મંગળ ગ્રહ પર મોકલશે. તે માટે અંદાજે ૧,૩૮,૮૯૯ ભારતીયોએ પણ નોંધણી કરાવી છે. આ ભારતીયોએ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના ઈનસાઇટ મિશન હેઠળ મંગળ ગ્રહ સુધી નામ મોકલાવવા નોંધણી કરાવી છે. મિશન મે ૨૦૧૮માં લોન્ચ...

અમેરિકામાં બે તૃતિયાંશ બેબીફૂડમાં ઝેરી અને આરોગ્યને હાનિ પહોંચાડે તેવાં તત્ત્વો મળી આવ્યાં હોવાનું જણાયું હતું. ધ ક્લીન લેબલ પ્રોજેક્ટ દ્વારા ૫૦૦ બેબીફૂડનાં...

રવિન્દર ભલ્લા ન્યૂ જર્સીના હોબોકેન સિટીમાં પ્રથમ શીખ મેયરપદે ચૂંટાઈ આવ્યા છે. ભલ્લાને વર્તમાન મેયર ઝિમેરે સમર્થન આપ્યું છે અને જૂનમાં ફરીથી કોઈ ચૂંટણી...

યુએસ મેગેઝિન 'બેરન્સ' દ્વારા ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને અમેરિકી ફેડરલ રિઝર્વના ચેરમેન બનાવવાની તરફેણ કરાઈ છે. રાજન આરબીઆઇના ગવર્નર...

વિજ્ઞાનીઓએ તાજેતરમાં બ્રેઈન સ્કેન દ્વારા આત્મહત્યાના વિચારો જાણી શકવા અંગે મહત્ત્વની જાહેરાત કરી હતી. બીજી તરફ અન્ય એક શોધમાં તેમણે એમ પણ જણાવ્યું કે, અમેરિકી યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ ચાર ગણું વધી ગયું છે. યુવાનોના મોતના કારણોમાં આત્મહત્યા...

એફબીઆઈની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સૈફુલ્લાએ હોસ્પિટલ રૂમમાં પણ ઈસ્લામિક સ્ટેટનો ધ્વજ લહેરાય એવી માગ કરી છે. એટલું જ નહીં, આ ઘટનાને અંજામ...

૩૦મી ઓક્ટોબરથી ચોથી નવેમ્બર સુધી ચાલેલા ઘનશ્યામ જન્મસ્થાન ઉદ્ઘાટન મહોત્સવની સમાપ્તિ દિને ધર્મકુળ પરિવાર દ્વારા અમદાવાદમાં હોસ્પિટલ શરૂ કરવા સંકલ્પ લેવાયો...



to the free, weekly Gujarat Samachar email newsletter