પરિવર્તનની જીવાદોરીઃ મિઝોરમ રેલ લાઇનથી દેશ સાથે જોડાયું

વડાપ્રધાન મોદીએ મિઝોરમની મુલાકાત વેળા રાજ્યની પહેલી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ ઉત્તર-પૂર્વનું આ રાજ્યનું નામ ભારતીય રેલવેના નકશામાં ઉમેરાઇ ગયું છે. વડાપ્રધાન મોદીએ ત્રણ ટ્રેનને લીલીઝંડી દર્શાવી હતી. આ ઉપરાંત રાજ્યને રૂ. 9,000 કરોડનાં...

મણિપુર ભારત માતાના મુગટને શોભાવતું રત્ન.. શાંતિ અને વિશ્વાસનો પુલ બાંધવો ખૂબ જરૂરીઃ મોદી

 ‘મણિપુર ભારત માતાના મુગટને સુશોભિત કરતું રત્ન છે. હિંસા માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે ગંભીર અન્યાય પણ છે. આપણે મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગ પર લઈ જવાનું છે. કુકી અને મેઇતેઈ સમાજ વચ્ચે વિશ્વાસનો પુલ જરૂરી છે. અમે પૂર્વોત્તરમાં...

આજે સહુ કોઇના મોઢે કાશ્મીરમાં ચિનાબ નદી પર સાકાર થયેલા 359 મીટર ઊંચા રેલવે બ્રિજની ચર્ચા છે. આ પુલના નિર્માણમાં આઠ વર્ષ લાગ્યા છે, પણ પ્રોજેક્ટની તૈયારી...

જમ્મુ-કાશ્મીરમાં બનેલા વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજ અને દેશના પ્રથમ કેબલ-સ્ટે અંજી રેલવે બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લોકાર્પણ કર્યું...

ચિનાબ રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પાકિસ્તાને આ હુમલો કરીને ઇન્સાનિયત...

જમ્મુ-કાશ્મીરમાં આવેલી પવિત્ર અમરનાથ ગુફામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બનેલા પ્રાકૃતિક સ્વરૂપે બનેલા હિમ શિવલિંગની આ તસ્વીર છે. આ વખતે હિમ શિવલિંગનો આકાર...

કેરળના આ શહેરમાં એક એવી લાઇબ્રેરી શરૂ થઇ છે જ્યાં પુસ્તકો નહીં પરંતુ માનવતાના પાઠ ભણાવાય છે. અહીં આવતાં લોકો વડીલો સામે બેસીને તેમની પાસેથી જ્ઞાન અને અનુભવના...

હૈદરાબાદમાં યોજાયેલી 72મી મિસ વર્લ્ડ સ્પર્ધાના ગ્રાન્ડ ફિનાલેમાં થાઈલેન્ડની 21 વર્ષીય ઓપલ સુચાતા ચુઆંગશ્રીના શિરે ‘મિસ વર્લ્ડ 2025’નો તાજ મૂકાયો હતો. આ...

એન્ટ્રેપ્રીન્યોર્સ અને ફિલાન્થ્રોપીસ્ટ્સ ભરત દેસાઈ અને નીરજા શેઠી ગિવિંગ પ્લેજ સાથે સંકળાયા છે અને તેમની મોટા ભાગની સંપત્તિ સખાવતી હેતુઓ માટે આપી દેવાની...

નાલંદા વિશ્વવિદ્યાલય ખાતે યોજાયેલી 957મી રામકથા ‘માનસ નાલંદા’ના પાંચમા દિવસ 28 મેના રોજ પૂ. મોરારિબાપુએ ગુજરાતની દીકરી અને અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ...

ઇંડિયન એર ફોર્સના ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિઓમના કોમર્શિયલ મિશનના ભાગરૂપે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)ની સફરે રવાના થઈને ઈતિહાસ રચશે. શુક્લા...

સુપ્રસિદ્ધ રામ મંદિરમાં ગયા વર્ષે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજીને ભગવાન શ્રી રામને બાળ સ્વરૂપમાં બિરાજમાન કરાયા હતા અને હવે આ જ મંદિરમાં ભગવાન...



to the free, weekly Gujarat Samachar email newsletter