
જમ્મુના કઠુઆમાં આઠ વર્ષની બાળકી આસિફા પર ગેંગરેપ અને હત્યાના મામલામાં લાંબો સમય મૌન જાળવી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતાં પૂર્વ વડા...
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
જમ્મુના કઠુઆમાં આઠ વર્ષની બાળકી આસિફા પર ગેંગરેપ અને હત્યાના મામલામાં લાંબો સમય મૌન જાળવી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતાં પૂર્વ વડા...
એક મીડિયા કોન્ફરન્સમાં ૧૭મી એપ્રિલે સાંજે તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે એક મહિલા પત્રકારના ગાલ થપથપાવતાં વિવાદ જન્મ્યો હતો. આ અંગે છેવટે રાજ્યપાલે...
આ વખતે દેશભરમાં અક્ષય તૃતીયાનો તહેવાર રોકડ વિના જ મનાવવામાં આવ્યો હતો. આ દિવસે લોકો સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે પરંતુ દેશના ૧૦થી વધુ રાજ્યોમાં રોકડની...
ચારાકાંડ સાથે જોડાયેલા દુમકા ટ્રેઝરી કેસ મામલે ક્રાઈમબ્રાંચ સ્પેશિયલ કોર્ટે ૧૮મી માર્ચે ૩૭ દોષિતોને સાડા ત્રણ વર્ષથી લઇને ૧૪ વર્ષ સુધીની સજા સંભળાવી છે. નવમી એપ્રિલે તેમને દોષિત કરાર આપવામાં આવ્યો હતો. આ તમામ આરોપીઓ પર રૂ. ૫૦ લાખથી લઇને રૂ. ૨...
ઇન્ડિયન આર્મી દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચીનને સંકેતો અપાઈ રહ્યાં છે કે ઘૂસણખોરી કે અન્ય કોઈ સરહદી હિલચાલ માટે મર્યાદામાં રહે. ઉત્તરમાં પાકિસ્તાનથી માંડીને...
૧૮ મે ૨૦૦૭ના રોજ હૈદરાબાદની ઐતિહાસિક મક્કા મસ્જિદમાં થયેલા વિસ્ફોટના કેસમાં એનઆઈએની સ્પેશિયલ કોર્ટ દ્વારા સ્વામી અસીમાનંદ સહિત તમામ આરોપીને નિર્દોષ છોડી...
વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાનાં એકચક્રી સામ્રાજ્યનો ૧૪મી એપ્રિલે અંત આવ્યો હતો. વીએચપીમાં ૫૪ વર્ષ પછી યોજાયેલી ચૂંટણીમાં પ્રવીણ...
જમ્મુ અને કશ્મીર રાજ્યના કઠુઆ જિલ્લામાં લઘુમતી કોમની એક ભટકતી જાતિની આઠ વર્ષની છોકરી આસિફાનું અપહરણ કર્યા પછી તેને નશીલી દવાઓ ખવડાવીને બેભાન હાલતમાં તેના...
કુવૈતના અમીરે પંદર ભારતીયોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હોવાનું સરકારે પાંચમી એપ્રિલે કહ્યું હતું. ભારતના વિદેશ રાજ્યપ્રધાન વી. કે. સિંહે આઠમી એપ્રિલે એવું જણાવ્યું હતું કે અન્ય ૧૧૯ કેદીઓની સજાને ‘અમીર ડીક્રી’ દ્વારા ઘટાડવામાં આવી...
• છત્તીસગઢમાં નકસલી હુમલામાં બે જવાન શહીદ• શક્સગામ વેલીમાં ચીને ૭૦ કિ.મી.નો રોડ બનાવ્યો • ચંદા કોચરે પદ છોડી દેવું જોઈએ • ઇન્દ્રાણી મુખરજીની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ