ભારત સરકારે 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સૂત્ર આપ્યું છે. આ જ શ્રુંખલામાં સરકારનું પ્રથમ લક્ષ્ય છે કે 2027 સુધીમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી...
ઉત્તર પ્રદેશના યજમાનપદે મહાકુંભના શ્રીગણેશ થઈ ગયા છે. 12 વર્ષે થતા આ દિવ્ય આયોજન માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ પ્રવર્તે છે તો રાજ્ય સરકારે પણ તેમની સગવડ સાચવવા શાનદાર આયોજન કર્યું છે. આ વખતે કુંભમેળામાં અંદાજે 35 થી 40 કરોડ લોકો આવવાની ધારણા...
ભારત ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે તો બીજી તરફ ભારતના બ્રહ્મોસ મિસાઈલની માંગ અન્ય દેશોમાં વધી રહી છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ 26 જાન્યુઆરીએ ભારત આવી રહ્યાં છે ત્યારે, ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ મિસાઈલને...
ભારત સરકારે 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સૂત્ર આપ્યું છે. આ જ શ્રુંખલામાં સરકારનું પ્રથમ લક્ષ્ય છે કે 2027 સુધીમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી...
મોદી સરકારના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે ઈ-કોમર્સ કંપનીઓની ઝડપી વૃદ્ધિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને કોઈ ઉપલબ્ધિના નહીં પણ ચિંતાના વિષય તરીકે ગણાવી છે.
શેરબજારના નિયમનકાર ‘સેબી’ દ્વારા ફંડની હેરાફેરી અને ઉચાપત કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર શેરબજારમાં પાંચ વર્ષ માટે પ્રતિબંધ ફરમાવાયો છે. રિલાયન્સ હોમ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોલીશ પ્રાઈમ મિનિસ્ટર ડોનાલ્ડ ટસ્કના આમંત્રણને માન આપી ઓગસ્ટ 21-22મીએ પોલેન્ડની સત્તાવાર મુલાકાત લેવાના હોવાની જાહેરાત ભારતના...
અદાણી ગ્રૂપની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) રૂટ મારફતે 1 બિલિયન...
વૈશ્વિક બજારોમાં સંકટના પગલે ભારતીય શેરમાર્કેટમાં પણ સોમવારે મંદીની સુનામી જોવા મળી હતી, અને બીએસઇ સેન્સેક્સમાં 2222 પોઇન્ટનો જ્યારે નિફ્ટી-50માં 662 પોઇન્ટનો...
દેશનાં શેરબજારમાં તેજીના આખલાએ ભલે દોટ મૂકી હોય પરંતુ કેશ સેગમેન્ટમાં ઇન્ટ્રા-ડે ટ્રેડ કરનારા 70 ટકાથી વધુ રોકાણકારો નુકસાનમાં છે. ‘સેબી’ના એક અભ્યાસ પ્રમાણે...
બજેટની જોગવાઈ અનુસાર દેશ છોડી જનારા ભારતીયોએ હવે બ્લેક મની એક્ટ હેઠળ કોઈ કાર્યવાહી પેન્ડિંગ છે કે નહીં તેની ખાતરી માટે ક્લીનચિટનું સર્ટિફિકેટ રજૂ કરવાનું...
ભારતીય બેન્કોમાં એનઆરઆઈની ડિપોઝિટમાં વધારો થયો છે. હાલ દેશની બેન્કોમાં એનઆરઆઇની જમા રકમ 6.2 ટકા છે. છેલ્લા એક દાયકામાં બેન્કોની કુલ જમા રકમમાં 10.2 ટકા...
મોદી સરકારે બજેટમાં સોના-ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી ઘટાડી 6 ટકા કરતાં ત્રણ જ દિવસમાં 10 ગ્રામ સોનાના ભાવમાં અંદાજે 5થી 6 હજારનો જ્યારે ચાંદીના ભાવમાં...