150 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વેલ્યૂ ઇન્વેસ્ટર વોરેન બફેટની નિવૃત્તિ

વિશ્વભરમાં વેલ્યૂ ઈન્વેસ્ટર તરીકે જાણીતા વોરેન બફેટ 31 ડિસેમ્બરને બુધવારે બર્કશાયર હાથવેના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિવૃત્ત થયા છે. આધુનિક કોર્પોરેટ જગતના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી અને સૌથી અસરકારક નેતૃત્વ કરનારા બફેટ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે...

ભારતની ઓઇલ આયાતને રોજનો છ લાખ બેરલનો ફટકો પડશે

અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરતાં ભારતની ઓઇલ આયાતને મોટો ફટકો પડયો છે. ભારત વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદે છે અને ભારતની મોટી રિફાઇનરીઓ જેવી કે રિલાયન્સ આ ખાસ પ્રકારના સસ્તા અને વધુ ઘનતાવાળા ઓઇલને રિફાઇન કરવા માટે બનાવવામાં આવી છે. આ ઓઇલ પેટ્રોલ...

પ્રેસિડેન્ટ ટ્રમ્પે વિદેશી સ્ટીલ પરનો ટેરિફ હાલના 25 ટકાથી વધારી 50 ટકા કરવા જાહેરાત કરી છે. બાદમાં તેમણે કહ્યું કે એલ્યુમિનિયમ પર પણ 50 ટકા ટેરિફ લદાશે...

પહેલાં જાપાન અને હવે જર્મની. ભારત 2028 સુધીમાં જર્મનીને પાછળ છોડીને વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનવાની તૈયારીમાં છે ત્યારે મોટાભાગના નિષ્ણાતોનું...

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એપલને આઈફોનનું ઉત્પાદન અમેરિકામાં નહીં કરે તો 25 ટકા ટેરિફ લાગુ કરવાની ધમકી આપી છે. જોકે વાસ્તવિક્તા એ છે કે ટ્રમ્પ કહેવાતા...

વૈશ્વિક અશાંતિ અને આર્થિક અસ્થિરતાના માહોલમાં ભારતીય અર્થતંત્રે નવું સીમાચિહ્ન સર કર્યું છે. ભારતે ટેક-જાયન્ટ જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમી...

 ભારત 2025માં જ જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે, એમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક એપ્રિલ...

આજકાલ ભારતમાં તુર્કીયે વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. તાજેતરના સંઘર્ષમાં તુર્કીયેએ પાકિસ્તાનને સાથ આપ્યો તેવા અહેવાલ આવ્યા છે ત્યારથી સોશિયલ મીડિયા પર ‘બોયકોટ...

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નિવેદનબાજીનો દોર જારી છે. હવે ટ્રમ્પે એપલના સીઇઓ ટિમ કુકને ભારતમાં આઇફોનનો પ્લાન્ટ ન લગાવવા માટે કહ્યું છે. ટ્રમ્પે વધુમાં...

અમેરિકામાં વસતા ભારતીય સમુદાય માટે વતનમાં પૈસા મોકલવાનું આગામી ચોથી જુલાઇ પછી મોંઘુ થાય તેવું એક બિલ તૈયાર થયું છે. શાસક રિપબ્લિકન સાંસદોએ રજૂ કરેલા આ...

અમેરિકા અને ચીન બંને દેશો તાજેતરમાં એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ સુધી સ્થગિત રાખવા સંમત થયા છે. આ સમયગાળામાં બંને દેશ વેપાર વિવાદ ઉકેલવા...

પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ...



to the free, weekly Gujarat Samachar email newsletter