
ભારત સરકારે નાણાકીય ગોલમાલ પર લગામ કસવા માટે પ્લાન તૈયાર કરી લીધો છે. સરકારે ડોમર્ન્ટ કંપનીઓ એટલે કે નિષ્ક્રિય કંપનીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય...
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સોમવારે બી-20 ઇન્સેપ્શન મિટિંગના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં કહ્યું કે, ભારતે અનેક વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે નક્કર વિકાસ કર્યો છે. આજે ભારત વિશ્વમાં સૌથી આશાસ્પદ અર્થતંત્ર છે એનુ કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત...
રિલાયન્સ ઉદ્યોગ સમૂહના સર્વેસર્વા મુકેશ અંબાણીના ઘરે લગ્નના ઢોલ ઢબૂક્યા છે. તેમના પુત્ર અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટની સગાઈની જાહેરાત અગાઉ નાથદ્વારા ખાતે કરવામાં આવી હતી. હવે તેમણે ગુજરાતી પરંપરા અનુસાર ગોળધાણા તથા ચૂંદડી ઓઢાડવાની વિધિ અંબાણી...
ભારત સરકારે નાણાકીય ગોલમાલ પર લગામ કસવા માટે પ્લાન તૈયાર કરી લીધો છે. સરકારે ડોમર્ન્ટ કંપનીઓ એટલે કે નિષ્ક્રિય કંપનીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય...
રિઝર્વ બેંક ઓફ ઇંડિયા (આરબીઆઇ)ના ગવર્નર શક્તિકાંત દાસે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સામાન્ય ગ્રાહકો માટે ઈ-રૂપી ટ્રાન્ઝેક્શનની સુવિધા ટૂંક...
વિપ્રોના અઝીમ પ્રેમજી સૌથી વધારે દાન આપનારા અબજોપતિઓની યાદીમાં બીજા ક્રમ પર સરકી ગયા છે. એડલગીવ હુરુન ઈન્ડિયા પરોપકાર યાદી 2022માં એચસીએલના સ્થાપક શિવ...
આશરે રૂ. 1,875 કરોડના આઇસીઆઇસીઆઇ બેન્ક-વીડિયોકોન લોન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી)એ વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન વેણુગોપાલ ધૂતની પૂછપરછ કરી...
એક સમયે સંરક્ષણ ઉત્પાદનો અને શસ્ત્રસરંજામના ક્ષેત્રે મોટા આયાતકાર તરીકેની ઓળખ ધરાવતા ભારતની ગણના હવે સંરક્ષણ ક્ષેત્રે વિશ્વના ટોચના નિકાસકારોમાં થઈ રહી...
‘ભારતના સ્ટીલમેન’ ગણાતા જમશેદ જે. ઇરાનીનું જમશેદપુર ખાતે નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. ટાટા સ્ટીલ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ‘અત્યંત દુઃખની...
છેલ્લા 50 વર્ષથી ટિલ્ડા સમગ્ર બ્રિટનના ડિનર ટેબલો પર કેન્દ્રસ્થાને હોય છે. આ વર્ષે દીવાળીની ઉજવણી કરવા અને ઘેર રસોઇ બનાવનારાઓને પ્રોત્સાહિત કરવા ટિલ્ડાએ...
છેલ્લા ચાર દસકાથી ચાલતી અને દુનિયાભરના પર્યટનપ્રેમીઓમાં આગવી નામના ધરાવતી રાજસ્થાનની લક્ઝરી ટ્રેન પેલેસ ઓન વ્હીલ્સનાં પૈડાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને...
એશિયાના બીજા ક્રમના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સિંગાપુરમાં ફેમિલી ઓફિસ શરૂ કરી છે. આ સાથે જ તેમણે સિંગાપુરમાં...
વિશ્વની સાથે સાથે ભારતમાં પણ મોંઘવારીએ માઝા મૂકી છે અને લોકો માટે જીવનજરૂરી વસ્તુઓની ખરીદી પણ મુશ્કેલ બની છે ત્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારામન શનિવારે...