શહેરના સીમાડે આવેલા દહેગામ નજીકની ઔદ્યોગિક વસાહત એમડી સ્ટીલમાંથી ઝડપાયેલા રૂ. ૨૫૦ કરોડના પ્રતિબંધિત એફેડ્રીન પાવડરની તપાસમાં ડ્રગ્સની હેરાફેરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે ૧૫ એપ્રિલે વહેલાલ જીઆઇડીસીમાં આવેલી...
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે રામ મંદિર માત્ર રાષ્ટ્રીય મંદિર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રામ મંદિર પણ હોવું જોઈએ. તેમનું સ્વપ્ન છે કે દરેક ક્ષેત્ર, દરેક વર્ગ અને દરેક...
અમેરિકામાં દર વખતે ભારતીયોને લઈને ખરાબ સમાચાર આવે તેવું પણ નથી. કયારેક સારા સમાચાર પણ આવી શકે છે અને તે પણ ટ્રમ્પનું શાસન હોવા છતાં. અમેરિકામાં કેલિફોર્નિયા ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો છે. આના કારણે આ...
શહેરના સીમાડે આવેલા દહેગામ નજીકની ઔદ્યોગિક વસાહત એમડી સ્ટીલમાંથી ઝડપાયેલા રૂ. ૨૫૦ કરોડના પ્રતિબંધિત એફેડ્રીન પાવડરની તપાસમાં ડ્રગ્સની હેરાફેરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે ૧૫ એપ્રિલે વહેલાલ જીઆઇડીસીમાં આવેલી...

બ્રિટનના નામદાર મહારાણી એલિઝાબેથ-દ્વિતીયના તાજને શોભાવતો કોહિનૂર હીરો ભારતનો છે અને તે સ્વદેશ પરત લાવવો જોઇએ તેવી દાયકાઓ જૂની માગણીથી વિપરિત ભારત સરકારે...

કાશ્મીરના હંદવાડા વિસ્તારમાં વિદ્યાર્થિનીની સેનાના જવાન દ્વારા કથિત છેડતીની ઘટના પછી ૧૬મીએ ખીણ વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસામાં પાંચ કાશ્મીરીઓનાં મોત થયા...

નેતાજી સુભાષચંદ્ર બોઝના અંતેવાસી અને તેમના ડ્રાઇવર કર્નલ નિઝામુદ્દીન ૧૧૬ વર્ષની ઉંમરે બેંકમાં ખાતું ખોલાવીને સમાચારોમાં ચમક્યા છે. કર્નલ નિઝામુદ્દીન ઉર્ફે...

લંડનઃ ભારતના પ્રખર ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના જીવન પર આધારિત ફિલ્મ ‘The Man Who Knew Infinity’ યુકેમાં તાજેતરમાં રિલીઝ થઈ છે. મેથ્યુ બ્રાઉન દિગ્દર્શિત...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દરેક મહાનુભાવનું અભિવાદન હાથ મિલાવીને કરતા હોય છે તેમાં કંઇ નવું નથી, પણ તેમની બ્રિટનના પ્રિન્સ વિલિયમ સાથે હાથ મિલાવતી એક તસવીર...

કોઈ ગુપ્ત સંતાડેલા ખજાના માટે હત્યા થઈ હોય એવી સંખ્યાબંધ ફિલ્મો હોલિવૂડ અને બોલિવૂડમાં બની ગઇ છે, પરંતુ આવી ફિલ્મોના પ્લોટને ટક્કર મારે એવી સાચુકલી સ્ટોરી...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની ૭૧ વર્ષ જૂની માગણી સંતોષી છે. ભારતે દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન હિમાલયન પર્વતમાળામાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં...
બ્રિટનનું શાહી યુગલ પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટને ૧૦મી માર્ચે ભારત આવ્યા બાદ મુંબઈમાં થયેલા ૨૬/૧૧ના આતંકી હુમલામાં ભોગ બનેલા લોકોને તાજ પેલેસ હોટેલ ખાતે બનેલા મેમોરિયલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એ પછી મુંબઈના ઓવલ મેદાનમાં ચેરિટી મેચ રમી...

ગુજરાત અને કેરળ બાદ બિહારમાં ૧૦૧ વર્ષ પછી તબક્કાવાર રીતે સંપૂર્ણ દારૂબંધી જાહેર થઈ છે. પહેલા તબક્કામાં પહેલી એપ્રિલથી બિહારમાં દેશી દારૂ પર પાબંદી છે....