
કહેવાય છે કે દાન એ રીતે કરવું જોઈએ કે જમણો હાથ આપે તો ડાબા હાથને પણ ખબર ન પડે. આ કહેવતને સાર્થક કરતાં એક અજાણી વ્યક્તિએ પોતાના 15 મહિનાના બાળકને બચાવવા...
કેરળમાં 17 વર્ષની ટીનેજર પિતાને લિવરનો હિસ્સો ડોનેટ કરીને ભારતની સૌથી ઓછી વયની ઓર્ગન ડોનર બની છે. ભારતમાં કાયદા અનુસાર સગીરને અંગદાનની છૂટ ન હોવાથી ધોરણ-12માં અભ્યાસ કરતી દેવાનંદે કેરળ હાઇ કોર્ટની મંજૂરી માગી હતી.
કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીને ‘બધા મોદી’ને ચોર કહેવાનું ભારે પડી ગયું છે. સુરતની કોર્ટે તેમને બદનક્ષીના કેસમાં દોષિત ઠેરવીને બે વર્ષ કેદની સજા ફરમાવ્યા બાદ લોકસભા અધ્યક્ષે તેમનું સંસદસભ્ય પદ રદ કરી નાંખ્યું છે. આ સાથે જ તેમને દિલ્હી સ્થિત...
કહેવાય છે કે દાન એ રીતે કરવું જોઈએ કે જમણો હાથ આપે તો ડાબા હાથને પણ ખબર ન પડે. આ કહેવતને સાર્થક કરતાં એક અજાણી વ્યક્તિએ પોતાના 15 મહિનાના બાળકને બચાવવા...
જમ્મુ-કાશ્મીરમાં દબાણવિરોધી અભિયાનનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો છે. આ દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશમાં મોટા પાયે જમીન અને અન્ય સંપત્તિઓ ખાલી કરાવાઇ છે. કબજેદારો...
સાઉથ કેરોલિનામાં રહેતા એક 22 વર્ષીય ગુજરાતી - અમેરિકન યુવકને ભારતમાં કોલ સેન્ટરોનો ઉપયોગ કરીને અમેરિકી સિનિયર સિટિઝનને છેતરવાનું કાવતરું ઘડવા બદલ 51 માસ...
પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં સોમવારે વિધાનસભા ચૂંટણીનું આખરી તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલના તારણ રજૂ થયા...
અલગતાવાદી ખાલિસ્તાન સમર્થક નેતા અમૃતપાલ સિંહના સમર્થકોએ પંજાબના અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશન પર તલવાર સહિતના હથિયારો સાથે હુમલો કર્યો હતો, જેમાં છ પોલીસ...
અમદાવાદ શહેરના જાણીતા સંસ્થાન ભારતીય વિદ્યા ભવનમાં સુપ્રસિદ્ધ પત્રકાર અને લેખક સ્વ. કાન્તિ ભટ્ટની સ્મૃતિમાં અનોખું સ્મારક અને વાંચન ખંડ સાકાર થયા છે. આંતરરાષ્ટ્રીય...
દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ મામલે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની સીબીઆઇએ ધરપકડ કરી છે. રવિવારે થયેલી આ ધરપકડને 48 કલાકથી વધુ સમય...
આઇઆઇએમ-અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી ભારતવંશી અજય બાંગાને વર્લ્ડ બેન્કના વડા તરીકે નોમિનેટ કરાયા છે. આ મહત્ત્વના હોદા પર ભારતવંશીનું નામાંકન દર્શાવે છે કે...
ભારતમાં ક્લાઉડ આર્કિટેક્ટર અથવા સોફ્ટવેર ડેવલપમેન્ટ જેવી અત્યાધુનિક ડિજિટલ સ્કિલ્સનો ઉપયોગ કરનારા વર્કર્સ દેશની ઘરેલુ વાર્ષિક પેદાશ (GDP)માં અંદાજે 507.9 બિલિયન...
ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટ એરસ્ટ્રાઇક કરી હતી. ભારતીય સેનાની આ આક્રમક કાર્યવાહીએ પાકિસ્તાનને એ હદે હચમચાવી નાખ્યું...