
પહેલાં ચંદ્ર પર સફળતાનો સૂર્યોદય, અને હવે સૂર્યના રહસ્યનો તાગ પામવા માટે હાથ ધરાયેલા સોલર મિશનની સફળતાનો ઉજળો આશાવાદ. આ છે ‘ઇસરો’ના વિજ્ઞાનીઓનો આત્મવિશ્વાસ....
થોડાક દિવસ પહેલાં જ ભારત સરકારે આગામી એક દાયકા દરમિયાન નેપાળ પાસેથી 10,000 મેગાવોટ વીજળી ખરીદવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત ભારતના સતલજ હાઇડ્રોપાવર કોર્પોરેશનના 900 મેગાવોટના અરુણ-3 અને 490 મેગાવોટના અરુણ-4 હાઇડ્રો પ્રોજેક્ટ વિકસિત કરવાની પણ...
કોચિંગ સિટીના નામથી જાણીતા કોટા શહેરે હવે એક બીજી આગવી ઓળખ મેળવી છે. રાજસ્થાનમાં આવેલું કોટા દેશનું પ્રથમ અને વિશ્વનું એવું બીજું શહેર છે કે જ્યાં હવે એક પણ ટ્રાફિક સિગ્નલ નથી.
પહેલાં ચંદ્ર પર સફળતાનો સૂર્યોદય, અને હવે સૂર્યના રહસ્યનો તાગ પામવા માટે હાથ ધરાયેલા સોલર મિશનની સફળતાનો ઉજળો આશાવાદ. આ છે ‘ઇસરો’ના વિજ્ઞાનીઓનો આત્મવિશ્વાસ....
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે વાયરલેસ એર ફાઈબર સર્વિસ આપવાની તૈયારી કરી રહી છે. આ સેવા હેઠળ કંપનીએ ગ્રાહકોને વાયરવાળા ફાઈબર જેવી જ ઈન્ટરનેટ સ્પીડ આપવાનો...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને વિશેષ આશીર્વાદ પાઠવ્યા છે. સંસ્થાના સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ 19 ઓગસ્ટના રોજ પાટનગર...
અમેરિકાના મેરિલેન્ડ સ્ટેટમાં એક ભારતીય પરિવારનાં ત્રણ લોકોનાં ગોળી વાગવાથી મૃત્યુ થયાં છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમના છ વર્ષીય પુત્રનો સમાવેશ થાય છે.
ચંદ્રયાન-3 ચંદ્રની ભૂમિ ઉપર લેન્ડિંગની વિશ્વભરમાં વસતાં ભારતીયો અત્યંત ઉત્સાહ, ઉત્તેજના અને આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. અમદાવાદ માટે ગૌરવની વાત છે કે,...
મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ડિમર્જ થયેલી કંપની જિઓ ફાઇનાન્સિયલ સર્વિસીસ (જેએફએસ)નું સોમવારે દેશના મુખ્ય સ્ટોક એક્સચેન્જ બીએસઇ...
સોમવારે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રયાન-2ના ઓર્બિટર સાથે સંપર્ક સ્થાપિત કર્યો તે સાથે જ ઇસરોના મૂનમિશનના અંતિમ અને અતિ મહત્ત્વના તબક્કાનું કાઉન્ટડાઉન...
જાણીતો અભિનેતા અક્ષય કુમાર હવે એક ભારતીય નાગરિક બન્યો છે. આ અંગેના સરકારી દસ્તાવેજોનો એક ફોટો એણે ટ્વિટર પર શેર કર્યો છે. અક્ષય અત્યાર સુધી કેનેડાનો નાગરિક...
દ્વિપક્ષી કોંગ્રેસનલ કોકસ ઓન ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન અમેરિકન્સના સહઅધ્યક્ષો કોંગ્રેસમેન રો ખન્ના (CA-17) અને કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝ (FL-06)ના વડપણ હેઠળ...
હાલ ભારત અને ફ્રાન્સ વચ્ચે છ ન્યુક્લિયર સબમરીન બનાવવા માટે વાટાઘાટો ચાલી રહી છે. જો આ વાટાઘાટો સફળ થશે તો ભારતની નૌ સેનાની દરિયાની અંદરની તાકાત બમણી થઇ...