- 31 Mar 2021

સુએઝ કેનાલમાં એક સપ્તાહથી ફસાયેલા મહાકાય જહાજ ‘એવર ગિવન’ને કાઢવામાં સફળતા મળતાં જ ઐતિહાસિક કેનાલમાં થયેલો જહાજોનો ટ્રાફિક જામ ધીમે ધીમે હળવો થઈ રહ્યો છે....
સમિટમાં ભારતને આતંકવાદ મામલે બ્રિક્સ તરફથી સંપૂર્ણ સમર્થન મળ્યું. સરહદ પાર આતંકવાદ ભલેને હોય કે આતંકવાદી હુમલા, બ્રિક્સએ આતંકવાદ સામે લડવાના તેના સંકલ્પને સ્વીકાર્યો અને પુનરાવર્તિત કર્યો. બ્રિક્સ દેશોએ કહ્યું કે અમે 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરમાં...
બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીની બહુપક્ષીય બેઠકોએ વૈશ્વિક અર્થવ્યવસ્થા વચ્ચે ભારતના આર્થિક અને રાજદ્વારી હિતોને એક નવી દિશા આપી છે. સમિટમાં મલેશિયા, વિયતનામ, યુએઇ અને ઈથોપિયાના ટોચના નેતાઓ સાથે થયેલી દ્વિપક્ષીય ચર્ચામાં ભારતે વ્યૂહાત્મક...

સુએઝ કેનાલમાં એક સપ્તાહથી ફસાયેલા મહાકાય જહાજ ‘એવર ગિવન’ને કાઢવામાં સફળતા મળતાં જ ઐતિહાસિક કેનાલમાં થયેલો જહાજોનો ટ્રાફિક જામ ધીમે ધીમે હળવો થઈ રહ્યો છે....

સચીન વાઝેના એન્ટિલિયા પ્રકરણે મહારાષ્ટ્ર સરકારના પાયા હચમચાવી નાંખ્યા છે. એન્ટિલિયા કેસમાં એક તરફ તપાસનો ધમધમાટ વધતો જાય છે ત્યાં બીજી તરફ રાજકીય કમઠાણ...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની આઝાદીના સુવર્ણ જયંતી સમારોહમાં ભાગ લઈને સ્વદેશ પરત ફર્યા તે સાથે જ ધર્માંધ કટ્ટરવાદીઓ હિન્દુ સમુદાય અને ધર્મસ્થાનોને...

સ્કોટલેન્ડ યાર્ડના એક્સ્ટ્રાડિશન યુનિટના અધિકારીઓએ લગભગ ત્રણ વર્ષ અગાઉ ગુજરાતના જામનગરના અગ્રણી વકીલની હત્યાના આરોપસર ૪૧ વર્ષીય વોન્ટેડ અપરાધી જયેશ પટેલ...

અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયા નજીકથી મળેલી વિસ્ફોટકો ભરેલી કારની તપાસનો રેલો કોઇએ કલ્પના પણ નહીં કરી હોય તેવા છેડે જઇ પહોંચ્યો છે. કેસની તપાસ કરી...

ભારત સરકારે પ્રાઇમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમર્જન્સી સિચ્યુએશન્સ (PM CARES) ફંડને મળેલા ભંડોળની માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ...

ગયા ગુરૂવારે (૧૧ માર્ચે) સનાતન ધર્મનું મહાપર્વ મહાશિવરાત્રી દેશવિદેશના હિન્દુધર્મીઓએ ખૂબ શ્રધ્ધાપૂર્વક ઉજવ્યું. કોરોના મહામારીને કારણે બ્રિટનમાં લોકડાઉન...

રાજ્યની છ મહાનગરપાલિકામાં યોજાયેલી ચૂંટણીમાં તમામમાં ભાજપને બહુમતી મળ્યા બાદ અમદાવાદ, વડોદરા, ભાવનગર, સુરત, રાજકોટ અને જામનગરમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ...

ગુજરાતમાં શરૂ થયેલી કોરોના કેસની નવી લહેરમાં યુકે અને આફ્રિકાના સ્ટ્રેન મળી આવતા સનસનાટી ફેલાઈ છે. સુરતમાં યુકે અને આફ્રિકા સ્ટ્રેનના ૬ કેસ જ્યારે ગાંધીનગરમાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઐતિહાસિક દાંડીકૂચ દિને સવારે શહેરના સુપ્રસિદ્ધ સાબરમતી ગાંધી આશ્રમની બાજુમાં અભયઘાટ ખાતે ઊભા કરાયેલા વિશાળ ડોમમાં,...