મધ્ય-પૂર્વમાં મહાયુદ્વઃ ખામેનેઇનો ખાત્મો થયો, પણ યુદ્ધનો અંત દેખાતો નથી

ઈઝરાયલ અને યુએસના અવિરત હુમલાઓનો જડબાતોડ જવાબ આપવાના એલાન સાથે ઈરાન મરણિયું બન્યું છે ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાર અઠવાડિયામાં ઈરાનને ઘૂંટણિયે લાવી દેવાનો હુંકાર કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આ માત્ર શરૂઆત છે. હવે પ્રચંડ હુમલા...

તારિક રહેમાનનો દેશને સંદેશઃ અમારી નીતિના કેન્દ્રસ્થાને બાંગ્લાદેશ ફર્સ્ટ

બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીમાં જવલંત વિજય મેળવ્યા બાદ તારિક રહેમાને શનિવારે પોતાનું પ્રથમ ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં તેમણે બીએનપી સરકારની પોલિસી સ્પષ્ટ કરતાં દુનિયાને મેસેજ આપ્યો હતો કે તેઓ બાંગ્લાદેશ ફર્સ્ટની નીતિ પર કામ કરશે. રહેમાને પોતાના...

ભારતીય કોમ્યુનિટીની સફળતા બાબતે આજે ઘણું લખવામાં આવે છે જેના કારણોમાં મોટા ભાગે આપણી ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિઓ, સારા વેતન સાથેની પ્રોફેશનલ નોકરીઓ પ્રાપ્ત કરવાની...

બ્રેડફોર્ડના પ્રોફેસર મહેન્દ્ર પટેલને UNESCO (યુનેસ્કો-યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન)ના ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના બાયોએથિક્સ...

ભારતને આત્મનિર્ભર બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિશનમાં દેશના ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે અનોખું યોગદાન આપ્યું છે. ચેરમેન...

લોકડાઉનના નિયંત્રણો હળવા કરાઈ રહ્યા છે અને બ્રિટિશરો કોવિડ-૧૯ કટોકટીના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે ત્યારે લોકડાઉનના સમયગાળા દરમિયાન, એશિયન સ્થાનિક કોમ્યુનિટી...

કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્રબિંદુ સમાન રામ જન્મભૂમિ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. પાંચમી ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર...

કોરોના વાઈરસે ઘણાનાં જીવન બદલી નાખ્યાં છે. નાની પેથોલોજી લેબોરેટરીને વિશાળકાય ૧ બિલિયન ડોલરના બિઝનેસમાં ફેરવી નાખનારા અમીરા શાહ સાથે પણ આવું જ બન્યું છે....

કોરોના મહામારીએ પ્રેરણારુપ બિઝનેસીસ અને વ્યક્તિઓની કહાણીઓ ઉજાગર કરી છે જેમણે પરિવર્તન લાવવામાં વિશેષ કર્તવ્ય બજાવ્યું છે. માર્ચ ૨૦૨૦માં લોકડાઉન જાહેર કરાયું...

રાજસ્થાનમાં દોઢ વર્ષ પહેલાં રંગેચંગે શાસનધૂરા સંભાળનાર કોંગ્રેસ સરકારના અસ્તિત્વ પર પોતાના જ બે કદાવર નેતાઓની ખેંચતાણને કારણે સંકટ સર્જાયું છે. સરકારની...

કોરોનાના કકળાટ વચ્ચે ભારત માટે આર્થિક ક્ષેત્રે સારા સમાચાર છે. ટેક જાયન્ટ ગૂગલે ભારતમાં ૧૦ બિલિયન ડોલર (આશરે ૭૫ હજાર કરોડ રૂપિયા)નું જંગી મૂડીરોકાણ કરવાની...

ધર્મ, સમાજ અને જનકલ્યાણાર્થે ઉદાર સખાવતો કરનાર લંડનના જાણીતા શ્રેષ્ઠી ધામેચા પરિવારના ગૌલોકવાસી શ્રી ખોડીદાસભાઇ, ગૌલોકવાસી શ્રી જયંતિભાઇ તથા ગૌલોકવાસી...



to the free, weekly Gujarat Samachar email newsletter