ભાજપને એક વર્ષમાં રૂ. 6,074 કરોડનું દાનઃ ચારેય રાષ્ટ્રીય પક્ષો કરતાં 10 ગણું વધુ

નાણાકીય વર્ષ 2024-25માં દેશના મુખ્ય રાજકીય પક્ષોને મળેલા દાનના આંકડા જાહેર થયા છે. અને ભાજપ ફરી એકવાર દેશમાં સૌથી વધુ દાન મેળવનારો રાજકીય પક્ષ રહ્યો છે, જ્યારે કોંગ્રેસ બીજા સ્થાને છે. જોકે, ભાજપને મળેલું દાન કોંગ્રેસ સહિત ચારેય રાષ્ટ્રીય પક્ષોને...

એકલા ચલો રે... પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની રણનીતિ ફળશે?

કોંગ્રેસે પશ્ચિમ બંગાળ માટે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. પાર્ટી કહે છે કે તે બંગાળની બધી 294 બેઠકો પર એકલા ચૂંટણી લડશે. કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પાર્ટી વડા રાહુલ ગાંધી,...

લદ્દાખના સરહદી ક્ષેત્રમાં લાંબા સમયથી પ્રવર્તતા લશ્કરી તણાવ વચ્ચે ચીને વધુ એક વખત ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય સેનાના જાંબાઝ...

કોરોના વાઈરસ મહામારીના પરિણામે ૨૦ માર્ચથી છ મહિના સુધી બંધ રખાયેલી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શાળાઓ ૧ સપ્ટેમ્બરના નવા સત્રથી શરૂ થવા સાથે લાખો વિદ્યાર્થીઓ...

કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અને વિશ્વમાં ૭૦ દેશોએ ચૂંટણી ટાળી છે. આ કોરોનાકાળમાં ભારતની જ નહીં, પણ દુનિયાની પહેલી સૌથી મોટી ચૂંટણી બિહારમાં...

સરકારે એ-લેવલના પરિણામોમાં જે રીતે ગરબડ કરી છે તેનાથી સર્જાયેલા વિરોધના વંટોળ અને રાજીનામાની જોરદાર માગણી છતાં, ગાવિન વિલિયમસન એજ્યુકેશન સેક્રેટરી તરીકે...

ભારતના ૭૪મા સ્વતંત્રતા પર્વે રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી ધ્વજવંદન બાદ રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન અને ચીનને...

નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડ (NLCF) દ્વારા આખરે કોરોના વાઈરસથી પીડિત સંસ્થાઓ અને કોમ્યુનિટીઓને મદદ કરવા BAME ના વડપણ હેઠળ ૧.૪ મિલિયન પાઉન્ડના ફંડની જાહેરાત...

સિયાવર રામચંદ્રની જય!વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ ઓગસ્ટ, બુધવારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની આધારશિલાના પૂજન સાથે કરોડો ભારતીયોનું સ્વપ્ન સાકાર...

લોકડાઉનમાં મૂકાયેલા નવા પોકેટ્સમાં કોરોના વાઈરસના ઉછાળા માટે બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનીક (BAME) કોમ્યુનિટી પર દોષનો ટોપલો ઓઢાડાવાથી નવો વિવાદ સર્જાયો...

ફ્રેન્ચ ભાષામાં રાફેલ શબ્દનો અર્થ થાય છે, આગનો ગોળો. ખરેખર દુશ્મન ઉપર આગનો ગોળો બનીને ત્રાટકવાની ક્ષમતા ધરાવતા રાફેલની પહેલી બેચ ઇંડિયન એરફોર્સમાં સામેલ...

કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યા જ નહીં સમગ્ર ભારત રામરંગે રંગાયું છે. શ્રીરામ મંદિર શિલાન્યાસ પર્વે રામ કી પૈડી એક લાખ દીવડાઓથી ઝળહળી ઊઠી...



to the free, weekly Gujarat Samachar email newsletter