
ભારત-ચીનને અલગ કરતી એલએસી પર છેલ્લા લાંબા તણાવ પ્રવર્તી રહ્યો છે. ચીન એક તરફ ભારત સાથે મંત્રણાના ટેબલ પર બેસીને વાટાઘાટોનો દેખાડો કરે છે તો બીજી તરફ સરહદી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના 45મા સ્થાપના દિન પ્રસંગે પક્ષના કાર્યકર્તાઓને વર્ચુઅલી સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપે અનેક મુદ્દા પર કામ પૂર્ણ કર્યું છે અને હજુ પણ બચેલા મુદ્દાઓ પર કામ પુર્ણ કરવા આપણે કટિબદ્ધ છીએ તેના માટેના સકારાત્મક પ્રયાસો...
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ માત્ર પ્રાદેશિક મુકાબલો નથી. આ રાષ્ટ્રીય રાજનીતિનો નિર્ણાયક વળાંક છે. સત્તા કરતાં વધુ, શાખ દાવ પર છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ - બંને માટે આ ચૂંટણીઓ સમાન રીતે મહત્વપૂર્ણ છે. એક માટે વિસ્તારનો પડકાર છે. તો...

ભારત-ચીનને અલગ કરતી એલએસી પર છેલ્લા લાંબા તણાવ પ્રવર્તી રહ્યો છે. ચીન એક તરફ ભારત સાથે મંત્રણાના ટેબલ પર બેસીને વાટાઘાટોનો દેખાડો કરે છે તો બીજી તરફ સરહદી...

બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ મામલે દેશની સર્વોચ્ચ તપાસનીશ સંસ્થા સીબીઆઇએ તપાસ હાથ ધરી છે ત્યારથી આરોપીઓની પૂછપરછમાં નીતનવીન જાણકારી બહાર...

ભારતરત્નથી સન્માનિત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સોમવારે સાંજે દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ૮૪ વર્ષના હતા. પ્રણવ દાના પુત્ર...

લદ્દાખના સરહદી ક્ષેત્રમાં લાંબા સમયથી પ્રવર્તતા લશ્કરી તણાવ વચ્ચે ચીને વધુ એક વખત ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય સેનાના જાંબાઝ...

કોરોના વાઈરસ મહામારીના પરિણામે ૨૦ માર્ચથી છ મહિના સુધી બંધ રખાયેલી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શાળાઓ ૧ સપ્ટેમ્બરના નવા સત્રથી શરૂ થવા સાથે લાખો વિદ્યાર્થીઓ...

કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અને વિશ્વમાં ૭૦ દેશોએ ચૂંટણી ટાળી છે. આ કોરોનાકાળમાં ભારતની જ નહીં, પણ દુનિયાની પહેલી સૌથી મોટી ચૂંટણી બિહારમાં...

સરકારે એ-લેવલના પરિણામોમાં જે રીતે ગરબડ કરી છે તેનાથી સર્જાયેલા વિરોધના વંટોળ અને રાજીનામાની જોરદાર માગણી છતાં, ગાવિન વિલિયમસન એજ્યુકેશન સેક્રેટરી તરીકે...

ભારતના ૭૪મા સ્વતંત્રતા પર્વે રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી ધ્વજવંદન બાદ રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન અને ચીનને...

નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડ (NLCF) દ્વારા આખરે કોરોના વાઈરસથી પીડિત સંસ્થાઓ અને કોમ્યુનિટીઓને મદદ કરવા BAME ના વડપણ હેઠળ ૧.૪ મિલિયન પાઉન્ડના ફંડની જાહેરાત...

સિયાવર રામચંદ્રની જય!વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ ઓગસ્ટ, બુધવારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની આધારશિલાના પૂજન સાથે કરોડો ભારતીયોનું સ્વપ્ન સાકાર...