
લગ્ન પછી દગો આપનાર પ્રવાસી ભારતીયો વિરુદ્વ કાર્યવાહી માટે નવી જોગવાઇ અમલમાં આવી રહી છે. તે હેઠળ એક નવો કાયદો બનશે અને બે વર્તમાન કાયદામાં સુધારો થશે. તેનાથી...
ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી 9 જૂન - મંગળવારે દેશના એવા પ્રથમ વડાપ્રધાન બની ગયા છે કે જેઓ ચૂંટાયા બાદ સતત સૌથી લાંબો સમય સુધી આ પદ પર રહ્યા હોય. આ વિક્રમ અત્યાર સુધી દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નામે હતો. નેહરુનો 64 વર્ષ જૂનો...
નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે મંગળવારે તેના ત્રીજા શાસનકાળના બે વર્ષ પૂરા કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે. શાસક જ્યારે આમ જનતાએ મૂકેલા વિશ્વાસને વિકાસમાં પરિવર્તીત કરીને જનકલ્યાણને પ્રાધાન્ય આપે છે ત્યારે ઇતિહાસ રચાતો હોય...

લગ્ન પછી દગો આપનાર પ્રવાસી ભારતીયો વિરુદ્વ કાર્યવાહી માટે નવી જોગવાઇ અમલમાં આવી રહી છે. તે હેઠળ એક નવો કાયદો બનશે અને બે વર્તમાન કાયદામાં સુધારો થશે. તેનાથી...

વિશ્વના પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને પહેલી વખત તેના કવર પર કોઈ બાળકને સ્થાન આપ્યું છે. ભારતીય-અમેરિકન ગીતાંજલિ રાવ ‘ટાઈમ’ મેગેઝિનના કવર પર સ્થાન મેળવનાર...

દેશમાં કોરોના વાઇરસની રસી તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મોદી સરકાર દરેક નાગરિકને કોરોનાની રસી આપવાની રણનીતિ પર કામ કરી રહી છે. આ પ્રયાસો...

દિવાળીના તહેવારોમાં અપાયેલી છૂટછાટના કારણે રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા ૭ દિવસથી સતત દૈનિક કેસનો આંકડો ૧,૫૦૦ને પાર નોંધાયા...

કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય આગેવાન અને ગાંધી પરિવારનાં વિશ્વાસુ અહેમદ પટેલનાં નશ્વર દેહને ૨૬ નવેમ્બરે વતન અંકલેશ્વરનાં પિરામણ ગામનાં કબ્રસ્તાનમાં સુપુર્દે...

વિશ્વના પ્રાચીનતમ નગર વારાણસીની લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ગંગા મૈયાને મુઝે બુલાયા હૈ...’ એમ કહીને પોતાને ગંગાપુત્ર...

ભારતે તેની સિદ્ધિ-સફળતાઓની યાદીમાં વધુ એક છોગું ઉમેર્યું છે. ભારતે વિકસાવેલી સ્વદેશી જીપીએસ ‘ઈન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ’ (આઈઆરએનએસએસ)ને આંતરરાષ્ટ્રીય...

આઇટી કંપની વિપ્રોના માલિક અઝીમ પ્રેમજી ભારતના સૌથી ઉદાર દાનવીર જાહેર થયા છે. દરરોજનું સરેરાશ રૂ. ૨૨ કરોડનું દાન કરનાર અઝીમ પ્રેમજીએ એડલગિવ હુરુન ઇન્ડિયાની...

અમેરિકી પ્રમુખ-પદની ચૂંટણીમાં તીવ્ર રસાકસી બાદ વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો છે જ્યારે ડેમોક્રેટ જો બાઇડેન બાજી મારી ગયા છે. વિવાદનો વંટોળ...

ટિયર સિસ્ટમ હેઠળ સ્થાનિક લોકડાઉન્સ બરાબર કામ કરતા નથી અને દેશમાં કોરોના વાઈરસનો સંક્રમણ દર વધી રહ્યો હોવાની પરિસ્થિતિમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સને વિજ્ઞાની...