
યુકેમાં કોરોનાના કેસની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળતા સરકાર ફરી લોકડાઉન લાદવા માટે વિચારણા કરી રહી હોવાના અહેવાલો વચ્ચે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડમાં...
સંસદમાં મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલનું નામંજૂર થવું અને સીમાંકન બિલ રજૂ કરવામાં નિષ્ફળતાએ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને નવું જીવન આપ્યું છે એમ કહી શકાય. તૃણમૂલ કોંગ્રેસે 23 એપ્રિલે 152 બેઠક માટે થનારા પહેલા તબક્કાના મતદાનના પૂર્વે...
ગુજરાતના જ નહીં, દેશના ટોચના ઉદ્યોગગૃહ અદાણી ગ્રૂપના સર્વેસર્વા ગૌતમ અદાણી 92.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ફરી એક વખત એશિયામાં સૌથી ધનવાન બન્યા છે. સંપત્તિ સર્જનમાં તેઓ રિલાયન્સ ગ્રૂપના મોભી મુકેશ અંબાણી કરતાં પણ અગ્રેસર રહ્યા છે. અદાણી ગ્રૂપની...

યુકેમાં કોરોનાના કેસની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળતા સરકાર ફરી લોકડાઉન લાદવા માટે વિચારણા કરી રહી હોવાના અહેવાલો વચ્ચે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડમાં...
અમેરિકાના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની ‘ફિનસેન’ નામે જાણીતી ઇન્વેસ્ટિગેશન એજન્સી ધ ફાઇનાન્સિયલ ક્રાઇમ્સ એન્ફોર્સમેન્ટના લિક થયેલા દસ્તાવેજો પરથી દુનિયાભરની અગ્રણી બેન્કોની કાળા નાણાં ધોળા કરવાની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. પત્રકારોના આંતરરાષ્ટ્રીય...

ચીન સરકાર અને સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી સાથે ઘનિષ્ઠ નાતો ધરાવતી કંપની ઝેનહુઆ ઇન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા ભારત સહિત સમગ્ર જગતમાં જાસૂસીની જાળ ફેલાવાઇ...

જગતભરના માનવીઓને ભયભીત બનાવી રહેલા કોરોના નામના આ રાક્ષસે માણસને ‘કોઇ, કોઇનું નથી’ એની વ્યાખ્યા બરોબર સમજાવી દીધી. કુટુંબના કોઇ વ્યક્તિને કોરોના વળગ્યો...

લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) ખાતે સર્જાયેલા સરહદી વિવાદના ઉકેલ માટે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા પ્રયાસોની વધુ એક કડીમાં રશિયાના મોસ્કો...

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઇપીએલની ૧૩મી સિઝનનું લાઇવ પ્રસારણ ૧૨૦ દેશોમાં કરાશે. જોકે આ દેશોની યાદીમાં પાકિસ્તાનનું નામ નથી. સ્ટાર ઇન્ડિયા પાસે આ ટૂર્નામેન્ટના...

યુકેમાં કોવિડ-૧૯ના દૈનિક કેસ લગભગ ૩,૦૦૦ના આંકડે પહોંચી જતા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડ માટે સોમવારથી નવા ‘રુલ ઓફ સિક્સ’ નિયંત્રણો લાગુ કર્યા છે....

ભારત-ચીનને અલગ કરતી એલએસી પર છેલ્લા લાંબા તણાવ પ્રવર્તી રહ્યો છે. ચીન એક તરફ ભારત સાથે મંત્રણાના ટેબલ પર બેસીને વાટાઘાટોનો દેખાડો કરે છે તો બીજી તરફ સરહદી...

બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ મામલે દેશની સર્વોચ્ચ તપાસનીશ સંસ્થા સીબીઆઇએ તપાસ હાથ ધરી છે ત્યારથી આરોપીઓની પૂછપરછમાં નીતનવીન જાણકારી બહાર...

ભારતરત્નથી સન્માનિત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સોમવારે સાંજે દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ૮૪ વર્ષના હતા. પ્રણવ દાના પુત્ર...