28 મેના રોજ લંડનમાં યોજાશે ‘જિન્જા રિયુનિયન 2023’

લંડન શહેરની રેડિસન રેડ હોટેલ - હિથ્રો ખાતે રવિવાર 28 મેના રોજ સવારે 10.00થી સાંજના 6.00 ‘જિન્જા રિયુનિયન 2023’ યોજાયું છે. આ મેળાવડામાં જિન્જાના વતનીઓ અને તેમના જીવનસાથીઓ હાજરી આપી શકે છે.

ઇન્ડિયા ગાર્ડન્સઃ એકતાના સામર્થ્યને મૂર્તિમંત કરશે

શ્રી કચ્છ લેઉઆ પટેલ કમિટી (એસકેએલપીસી) યુકે દ્વારા નોર્થહોલ્ટ ખાતે 17 મે 2023ના રોજ ઇન્ડિયા ગાર્ડન્સ પ્રોજેક્ટના ઐતિહાસિક સમારોહનું આયોજન કરાયું. આ પ્રોજેક્ટ દ્વારા સમુદાયના ઉત્થાન માટેની નોંધપાત્ર સિદ્ધી હાંસલ કરાઇ છે. ઇન્ડિયા ગાર્ડન્સ સ્પોર્ટ્સ...

28 મેના રોજ લંડનમાં યોજાશે ‘જિન્જા રિયુનિયન 2023’

લંડન શહેરની રેડિસન રેડ હોટેલ - હિથ્રો ખાતે રવિવાર 28 મેના રોજ સવારે 10.00થી સાંજના 6.00 ‘જિન્જા રિયુનિયન 2023’ યોજાયું છે. આ મેળાવડામાં જિન્જાના વતનીઓ અને તેમના જીવનસાથીઓ હાજરી આપી શકે છે.

મહંત સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં બ્રિટિશ હિન્દુઓના પ્રદાનને બિરદાવતો ઈવેન્ટ

નીસડન મંદિર આપણને એક હિન્દુ કોમ્યુનિટી તરીકે પરસ્પર સંપર્ક, સહકાર અને ઉજવણીનો અદ્ભૂત રાહ દર્શાવે છે. લંડનમાં બ્રિટિશ હિન્દુઓ દ્વારા વ્યાપક યોગદાનને ઉજવવા સમગ્ર યુકેમાંથી 40થી વધુ વૈવિધ્યસભર હિન્દુ કોમ્યુનિટીઓ ‘સેલિબ્રેટિંગ બ્રિટિશ હિન્દુ કોન્ટ્રિબ્યુશન્સ’...

ગુજરાત સમાચારની સુવર્ણ જયંતિ ઉજવણીમાં વાચકોને જોડવાનો પ્રયાસ પ્રશંસનીય

મુરબ્બી શ્રી સી.બી. પટેલ તથા એબીપીએલ ગ્રુપના સૌ કાર્યકર્તાઓને મારી હાર્દિક શુભેચ્છા. 

શાનદાર અને દળદાર દીપોત્સવી અંક

‘ગુજરાત સમાચાર" અને "એશિયન વોઇસ"નો દીપોત્સવી વિશેષાંક વાચકોના કરકમળમાં જતા જ પોતાની ખુશી વ્યક્ત કરતા સંખ્યાબંધ સંદેશા કાર્યાલયને કે તંત્રીમંડળને વ્યક્તિગત ફોન દ્વારા સાંપડ્યાં છે. જેમાંના કેટલાંક અત્રે રજુ કરતા અમે ગૌરવ અનુભવીએ છીએ. વિક્રમ સંવત...

રૂપિયો ભારત છોડી આવ્યા પણ ગૂટકાને ગાંઠે બાંધી લાવ્યા

શુક્રવારની સાંજ એટલે લંડનગરાઓને નિરાંત માણવાના વીકેન્ડનો શુભારંભ. મે મહિનો એટલે ચારેકોર બ્લોસમ ખીલી મદમસ્ત વેધર. આવી વેધરમાં ક્લબ, રેસ્ટોરન્ટોમાં ખાણી-પીણી અને નાચગાનની મસ્તી માણવા યુવાહૈયા ઉત્સુક બને એ સ્વાભાવિક છે. ઓલ્ડસ્ટ્રીટ સ્ટેશન નજીક “ગુજરાત સમાચાર" કાર્યાલયના કર્મયોગા હાઉસના આસપાસનો વિસ્તાર શુક્રવારે સાંજ પડે એટલે જાણે લંડનભરના ખૂણે ખૂણેથી યુવા યુગલોની વણથંભી વણઝાર ઉભરાવા માંડે.

રામરાજ્યમાં આપણે ઓશિયાળા કેમ?!

"મહારાણીના દેશમાં આપણને રામરાજ છે…. અહીં આપણને દર મહિને-અઠવાડિયે પેન્શન મળે છે, કોઇનું ઓશિયાળુ બનવું ના પડે…દવાખાના-દાકતરની ફી નહિ.. અને મરીએ તો ય શાંતિથી પેટીમાં સૂતાં સૂતાં લકઝરી કારમાં અંતિમયાત્રા થાય” આવું અમે કેટલાય પ્રૌઢ ભાઇ-બહેનો અથવા વૃધ્ધ વડીલોના મોંઢે સાંભળ્યું છે પણ ખરેખર આપણા નિવૃત્ત વડીલો વિસામો લેવાની વયે નિરાંતે આનંદદાયી પળો માણી શકે છે ખરા?!



to the free, weekly Gujarat Samachar email newsletter