બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં વધુ એક ઐતિહાસિક ‘ભાગવતી દીક્ષા (સંત દીક્ષા) મહોત્સવ’ અત્યંત ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો. બુધવારે યોજાયેલા આ ઐતિહાસિક પ્રસંગે 33 નવયુવાન સુશિક્ષિત પાર્ષદોને...
અમેરિકા-ઈરાન યુદ્ધના પગલે મિડલ ઇસ્ટના દેશોમાં પણ અશાંતિનો માહોલ સર્જાયો છે ત્યારે બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીના નેતૃત્વમાં સ્વયંસેવકો પોતાના જીવની પરવા કર્યા વગર હૃદયપૂર્વક...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
સામાન્ય રીતે ‘ગીતા’ નામનો ઉલ્લેખ થાય ત્યારે ‘ઈશ્વરના ગીત’ તરીકે ઓળખાતા પવિત્ર હિન્દુ ગ્રંથ ભગવદ્ ગીતાની જ વાત થતી હોવાનું માની શકાય. મહાકાવ્ય મહાભારતમાં મહત્ત્વના હિસ્સારૂપ આ તત્વજ્ઞાનનો સંવાદ 18 અધ્યાયના 700 શ્ર્લોકમાં સમાયેલો છે. વિશ્વભરમાં...
કેનેડામાં ટુંકા ઉનાળા અને લાંબા શિયાળાના કારણે થેન્ક્સગિવિંગ ડેની ઊજવણી ઓક્ટોબર મહિનાના બીજા સોમવારે થાય છે. આ વર્ષે આ દિવસ 13 ઓક્ટોબર 2025ના રોજ મનાવાશે. જ્યારે યુએસએમાં આ દિવસ 26 નવેમ્બરે ઉજવાય છે. કેનેડાના ઘણાં પ્રાતોમાં આ ફેડરલ દ્ષ્ટિએ નિયંત્રિત...
આશ્ચર્યજનક રીતે મુબારક રમજાન મહિનામાં ખુદાની ઈબાદત કરવાનાં બદલે લગભગ ઇસ્લામી જગત અંદરોઅંદર ખૂનની હોળી ખેલી રહ્યું છે. ત્યારે વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવાના નામે કરવામાં આવતા યુદ્ધોને જોતાં ઇસ્લામ ધર્મના પવિત્ર કુરાને શરીફની નીચેની આયાતો...
ભારત – અમેરિકા વચ્ચે થનાર ‘ટ્રેડ ડીલ’ની જાહેરાત થતાંની સાથે જ પ્રાથમિક દૃષ્ટિએ જ આ જાહેરાત ભારતના હિતવિરોધી હોઈ તેની સામે સર્વપ્રથમ ‘લાલ બત્તી’ ધરનાર વર્તમાન પત્ર માત્ર આપણું ‘ગુજરાત સમાચાર’ હોવાનું ગર્વ અનુભવીએ તે સ્વાભાવિક છે.