યુનેસ્કોના 43 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 50થી વધુ રાજદૂતો અને પ્રતિનિધિઓ ગુરુવાર, 10 સપ્ટેમ્બરે બુસી-સેંટ-જ્યોર્જેસમાં નવનિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમ ‘ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડે’માં સામેલ થયા હતા.
બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ‘શ્રીકૃષ્ણ જન્માષ્ટમીઃ સ્વર્ણિમ ભવિષ્યની ઝલક’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો આરંભ બાળ કૃષ્ણને દર્શાવતી સુંદર નૃત્ય પ્રસ્તુતિ સાથે કરાયો હતો. બ્રહ્માકુમારીઝના અધિક વહીવટી વડા સિસ્ટર જયંતી અને હર્ટ્સમીઅરના...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ વિચરણ અર્થે લંડન પધાર્યા છે, ત્યારે નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે પૂજા દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા છે. આ કાર્યક્રમોની રૂપરેખા અહીં રજૂ કરાઇ છે.
‘સોનેરી સંગત’ એ માત્ર એક ચર્ચા નથી પરંતુ યુકે અને વિશ્વભરમાં વસતા ગુજરાતી ડાયસ્પોરાને પોતાની સંસ્કૃતિ - ભાષા અને જ્ઞાન સાથે જોડી રાખતો એક અદભૂત ડિજિટલ સેતુ છે. દર ગુરુવારે ઝૂમ (zoom) મિટિંગ દ્વારા અલગ અલગ વિષયો પર નિષ્ણાતોના વકતવ્યો યોજીને સમાજને...
આવો શક્તિશાળી આર્ટિકલ લખવા બદલ સી.બી. પટેલને ખૂબ ખૂબ અભિનંદન.પ્રકૃતિના નિયમ અને કર્મના સિદ્ધાંત પર આધારિત સનાતન ધર્મના હાર્દરૂપ મૂલ્યોને વ્યવહારમાં મૂકતા મારા જીવનના અંગત અનુભવોમાં વાચકોને સહભાગી બનાવવામાં હું કૃતજ્ઞ બની રહીશ. આ ધર્મ નથી, પરંતુ...
‘સોનેરી સંગત’ એ માત્ર એક ચર્ચા નથી પરંતુ યુકે અને વિશ્વભરમાં વસતા ગુજરાતી ડાયસ્પોરાને પોતાની સંસ્કૃતિ - ભાષા અને જ્ઞાન સાથે જોડી રાખતો એક અદભૂત ડિજિટલ સેતુ છે. દર ગુરુવારે ઝૂમ (zoom) મિટિંગ દ્વારા અલગ અલગ વિષયો પર નિષ્ણાતોના વકતવ્યો યોજીને સમાજને...
આશ્ચર્યજનક રીતે મુબારક રમજાન મહિનામાં ખુદાની ઈબાદત કરવાનાં બદલે લગભગ ઇસ્લામી જગત અંદરોઅંદર ખૂનની હોળી ખેલી રહ્યું છે. ત્યારે વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવાના નામે કરવામાં આવતા યુદ્ધોને જોતાં ઇસ્લામ ધર્મના પવિત્ર કુરાને શરીફની નીચેની આયાતો...