- 08 Jan 2025

બાંગ્લાદેશમાં વચગાળાના સલાહકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં સરકાર હિન્દુઓને રક્ષણ પૂરું પાડવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ખૂબ જ અત્યાચાર...
જાપાનમાં સરેરાશ આયુષ્ય ઘણું વધી ગયું છે, તેથી વૃદ્ધોની સંખ્યા પણ સતત વધતી જાય છે. જાપાનમાં સંયુક્ત કુટુંબ જેવું હવે રહ્યું નથી. પુત્રો કે પુત્રીઓ, વૃદ્ધ માતા-પિતાને છોડી બીજે જતાં રહે છે. યુવા પેઢી પૈતૃક ઘરમાં વૃદ્ધ માતા કે પિતા કે વૃદ્ધ માતા-પિતા...
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર પાક. વિરુદ્ધ એક્શનમાં આવી ગઇ હતી. ભારતે પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનને તેની કરણીનો જડબાતોડ જવાબ વાળવા માટે ભારત સરકારે પાંચ એવા નિર્ણય લીધા...
બાંગ્લાદેશમાં વચગાળાના સલાહકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં સરકાર હિન્દુઓને રક્ષણ પૂરું પાડવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ખૂબ જ અત્યાચાર...
દેશની કથળતી આર્થિક સ્થિતિ, નબળી વિદેશ નીતિ અને પક્ષમાં આંતરિક વિરોધ સહિતના સંકટોથી ચોમેર ઘેરાયેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ છેવટે વડાપ્રધાન પદેથી...
સાઉદી અરેબિયામાં ડોમેસ્ટિક વર્કર તરીકે કામ કરતી કેન્યાની પાંચ સિંગલ માતાઓને સ્વદેશ જવા તેમના બાળકોના‘ બર્થ સર્ટિફિકેટ્સ અથવા એકઝિટ વિઝાનો ઈનકાર કરાતા તેઓ ફસાઈ ગયાંની લાગણી અનુભવે છે. તેઓ નોકરી કરે છે ત્યાં માલિકોએ પાસપોર્ટ્સ પણ જપ્ત કરી લીધા...
ચીન ટેકનોલોજીના ક્ષેત્રમાં નીતનવી શોધખોળો માટે જાણીતું છે. હવે, તેમણે ડિઝાઈન કરેલો એઆઈ રોબોટ પોલીસ ચર્ચામાં આવ્યો છે. આ રોબોટને આરોપીઓને ઝડપી લેવાની સાથે...
કુવૈત યાત્રાના બીજા દિવસ રવિવારે વડા પ્રધાન મોદીને કુવૈતના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી સન્માનતા અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જબર અલ-સબાહ. વડાપ્રધાન...
દુનિયાભરના વિકસિત દેશો વ્યાજદરમાં ઘટાડો કરી રહ્યા છે. તેની સામે ભારતમાં લાંબા સમયથી વ્યાજદરમાં કોઈ ઘટાડો થયો નથી. પરિણામે બિનનિવાસી ભારતીયો (NRI) મોટી...
જો ચીન તાઈવાનની ઘેરાબંધી કરી લે તો ગણતરીના સપ્તાહોમાં બ્રિટિશ શોપ્સની અભરાઈઓ ખાલી થઈ જાય અને કારના શો રૂમ્સમાં ચકલાં પણ ન ફરકે તેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી નિષ્ણાતોએ આપી છે. વિશ્વનું અર્થતંત્ર આ ટાપુ રાષ્ટ્ર પર ભારે આધાર રાખે છે કારણકે વિશ્વના...
યુકે અને મોરેશિયસ વચ્ચે ચાગોસ આઈલેન્ડ્સના ભાવિ વિશે રાજદ્વારી વાટાઘાટો ચાલી રહી છે ત્યારે મોરેશિયસના વડા પ્રધાન નવીન રામગુલામની સરકારે વાર્ષિક 800 મિલિયન પાઉન્ડ સુધીની રકમ અને વળતરની માગણી ઉઠાવી હોવાનું કહેવાય છે. ટાપુ પર યુકેનું સાર્વભૌમત્વ...
વિશ્વભરમાં ક્રિસમસ અને નવા વર્ષનાં આગમનને ઉમંગ-ઉલ્લાસભેર વધાવવામાં આવ્યું છે. ઠેર-ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળે છે. નવું વર્ષ નવી શરૂઆતનું પ્રતીક છે ત્યારે...
અદાણી ગ્રૂપે તેના હસ્તકની એફએમસીજી કંપની અદાણી વિલ્મર લિમિટેડમાંથી તેનો 43.97 ટકાનો સંપૂર્ણ હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો હોવાના અહેવાલ છે. આ માટે ગ્રૂપ...