
ચીન સાથે ડોકલામ વિવાદ પૂર્ણ થયા બાદ સેનાના વડા બિપીન રાવતે જણાવ્યું હતું કે, ચીન ભારત સામે બાંયો ચઢાવી રહ્યું છે અને પાકિસ્તાન તેનો લાભ લે તેવી શકયતા છે....
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
ચીન સાથે ડોકલામ વિવાદ પૂર્ણ થયા બાદ સેનાના વડા બિપીન રાવતે જણાવ્યું હતું કે, ચીન ભારત સામે બાંયો ચઢાવી રહ્યું છે અને પાકિસ્તાન તેનો લાભ લે તેવી શકયતા છે....
બાવીસ વર્ષીય યુવાન એલેક્ઝાંડર બ્લુ વ્હેલ ગેમના આખરી મુકામની આત્મહત્યા ચેલેન્જને પડકારતાં છઠ્ઠીએ પરોઢિયે ચાર વાગે છરીથી તેના કાંડા પરની નસ કાપી નાંખવા જઈ...
કાચાથિવુ ટાપુમાંથી માછીમારી કરી પરત ફરી રહેલા તમિલનાડુના માછીમારો પર શ્રીલંકાની નેવીએ હુમલો કરી તેમની ૨૦ હોડીઓનો છઠ્ઠીએ કચ્ચરઘાણ કરી નાખ્યો હતો.
ન્યૂકેસલના ૧૭ પુરુષ અને એક મહિલાની ગેંગને શ્વેત અને બ્રિટિશ તરુણીઓને લક્ષ્ય બનાવી તેમને ડ્રિન્ક્સ અને ડ્રગ્સ આપવા તેમજ જાતીય શોષણના ગુનામાં દોષિત ઠરાવાયાં...
મુંબઈને હચમચાવી નાખનારા ૧૯૯૩ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ‘ટાડા’ કોર્ટે ગુરુવારે અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમને આજીવન કેદની જ્યારે તેના બે સાથીદારો મોહમ્મદ...
વડા પ્રધાન મોદીના મ્યાનમાર પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે જુદા જુદા ક્ષેત્રે ૧૧ મહત્ત્વના કરાર કરાયા છે. મોદી અને મ્યાનમારના સ્ટેટ...
૭૨ દિવસ લાંબા ડોકલામ સરહદી વિવાદ બાદ મંગળવારે પહેલીવાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી....
ચીનના શિયામેન શહેરમાં આયોજિત ‘બ્રિક્સ’ના ૯મા શિખર સંમેલનમાં સોમવારે જારી કરાયેલા જાહેરનામામાં પહેલી વાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તોયબા અને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પૂર્વેની સંભવતઃ અંતિમ કેબિનેટ પુર્નરચનામાં પોતાના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા પર ફોકસ કર્યું છે. તો સાથે...
નાગરિકોને નવેમ્બર ૨૦૧૬માં રદ કરાયેલી રૂપિયા ૫૦૦ અને ૧,૦૦૦ની નોટ સરકારમાં જમા કરાવવાની હવે વધુ કોઈ તક આપવાનો કેન્દ્રીય નાણામંત્રાલયે ઇનકાર કર્યો છે. સરકાર હવે કહે છે કે, રદ કરાયેલી તમામ નોટ રિઝર્વ બેન્ક પાસે પાછી આવી ગઈ છે. આર્થિક બાબતોના સચિવ...