
દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ બિલ ગેટ્સે તેમની કંપની માઈક્રોસોફ્ટના ૪.૬ અબજ ડોલર (૨૯,૫૦૦ કરોડ રૂપિયા)ના ૬.૪ કરોડ શેર દાનમાં આપ્યા છે. ગત ૧૭ વર્ષમાં બિલ ગેટ્સ...
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ બિલ ગેટ્સે તેમની કંપની માઈક્રોસોફ્ટના ૪.૬ અબજ ડોલર (૨૯,૫૦૦ કરોડ રૂપિયા)ના ૬.૪ કરોડ શેર દાનમાં આપ્યા છે. ગત ૧૭ વર્ષમાં બિલ ગેટ્સ...
બીઆરડી મેડિકલ કોલેજમાં ઓક્સીજન સપ્લાય બંધ થવાથી થયેલાં બાળકોનાં મોતનો આંકડો ૭૨ને આંબી ગયો છે. તમામ બાળદર્દીઓ એનએનયુ અને ઇંસેફેલાઇટિસ વોર્ડમાં સારવાર લઇ...
ઈન્ડો-બ્રિટિશ અભિનેતા દેવ પટેલને ‘સેલેબ્રિટીના ઉપયોગ થકી ભારતના ગરીબો પ્રત્યે ધ્યાન ખેંચવા’ બદલ એશિયા સોસાયટીના ૨૦૧૭ એશિયા ગેમ ચેન્જર એવોર્ડથી સન્માનિત...
યુકેના ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ મિનિસ્ટર લોર્ડ તારિક અહેમદે જણાવ્યું છે કે બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીય આતુરતાપૂર્વક ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની...
ભારતના સૌથી ધનવાન બિઝનેસ પરિવારોમાં જેનું નામ લેવાય છે તેવા ગર્ભશ્રીમંત સિંઘાનિયા પરિવારમાં ગંભીર વિવાદ ઊભો થયો છે. આ વિવાદ પિતા વિજયપત સિંઘાનિયા અને તેમના...
ડો. સામાણી પ્રતિભા પ્રજ્ઞાજીએ સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ (SOAS)યુકે દ્વારા ડોક્ટર ઓફ ફિલોસોફી ડિગ્રી (PhD) મેળવી હતી. તેમની આ ઐતિહાસિક સિદ્ધિને...
ગુજરાતના રાજકારણમાં લગભગ અઢી દસકા બાદ રાજ્યસભાની ચૂંટણી માટે જામેલા ખરાખરીના જંગમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. ત્રણ બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપના અધ્યક્ષ...
ભારતીય કેરિયર એર ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી જ રહી છે. નાણાકીય ગેરવહીવટ ઉપરાંત કંપનીના અમૂલ્ય કલાસંગ્રહમાંથી ૨૦૦ મિલિયન પાઉન્ડથી વધુ કિંમતના અસંખ્ય આર્ટવર્ક્સ...
સિક્કિમમાં આવેલા ડોકલામ મુદ્દે ભારત દ્વારા દાવો કરાયો છે કે આ વિસ્તારમાં ચીનીઓ ઘૂસણખોરી કરી રહ્યા છે. આ હિસ્સો ભારતનો છે જ્યારે ચીનનો દાવો છે કે કથિત વિસ્તાર...
૧૦મી જુલાઈએ જમ્મુ- કાશ્મીરના અનંતનાગ જિલ્લાાં બોટેન્ગો નજકીના ખાનબાનમાં ગુજરાતનાં અમરનાથયાત્રીઓની બસ પરનો હુમલો લશ્કરે તોયબાનું કાવતરું હતું. જમ્મુ કાશ્મીર...