
વેન્કૈયા નાયડુની ઓળખ હંમેશાં એક આંદોલનકારી નેતા તરીકે રહી છે. તેઓ ૧૯૭૨માં ‘જય આંધ્ર આંદોલન’ દરમિયાન પહેલી વાર સમાચારોમાં છવાયા હતા. આ દરમિયાન તેમણે નેલ્લોર...
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
વેન્કૈયા નાયડુની ઓળખ હંમેશાં એક આંદોલનકારી નેતા તરીકે રહી છે. તેઓ ૧૯૭૨માં ‘જય આંધ્ર આંદોલન’ દરમિયાન પહેલી વાર સમાચારોમાં છવાયા હતા. આ દરમિયાન તેમણે નેલ્લોર...
વિશ્વમાંથી પોલિયો નાબૂદ કરવાની દિશામાં યુકે અગ્રેસર બની રહ્યું હોવાની જાહેરાત કરતા ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે પાકિસ્તાન,...
ગઈ ૨૯ જુલાઈએ કિંગ્સક્રોસ સ્ટેશન પર નોટ ફોર પ્રોફિટ સંસ્થા 'ઈન્સ્પાયરીંગ ઈન્ડિયન વિમેન'ના કલાકારોએ ભારતના ૭૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ રાજ્યોના...
ધ્રુપદ ગાયકીના દંતકથા સમાન ગાયક ઉસ્તાદ સૈયદુદ્દિન ડાગરનું પૂણેમાં ૩૧મીએ અવસાન થયું હતું. ૭૮ વર્ષના ડાગર અત્રેની એક ખાનગી હોસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ અવસાન...
ભારતનાં સૈનિક સંશોધન સંસ્થાન ડીઆરડીઓએ રિમોટ કન્ટ્રોલથી સંચાલિત માનવ રહિત ટેન્ક મંત્રાનું નિર્માણ કર્યું છે. મંત્રા ત્રણ પ્રકારે તૈયાર કરાઈ છે, જે સર્વેલન્સ,...
સિક્કિમના ડોકા લામાં ભારત અને ચીની સેનાઓ સામસામો મોરચો માંડીને બેઠી છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલે તાજેતરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તથા સુરક્ષા સલાહકાર સાથે મુલાકાત કરી તે પહેલાં ૨૫મીએ ઉત્તરાખંડનાં ચમોલી જિલ્લાના બારાહોતીમાં...
ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ લિસ્ટની અદ્યતન આવૃતિમાં ૪૦ ટકા પ્રમાણ સાથે એશિયન કંપનીઓનો દબદબો રહ્યો છે. રેવન્યુના આધારે કંપનીઓને ક્રમાંકિત કરતી યાદીમાં એશિયામાં...
દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ તથા અંતિમ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનના પત્ની એડવિના એકમેકને પ્રેમ કરતા હતા, પણ તેમના સંબંધો શારીરિક ક્યારેય નહોતા....
રામનાથ કોવિંદ પ્રથમ એવા રાષ્ટ્રપતિ છે જેમના નામની જાહેરાત થઇ ત્યારે દેશના સામાન્ય નાગરિકોને તેમની ઓળખ તો શું નામની પણ જાણકારી ન હતી. ૭૧ વર્ષીય કોવિંદ ખૂબ...
ભ્રષ્ટાચારના મુદ્દે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે છેડો ફાડનાર મુખ્ય પ્રધાન નીતીશ કુમારની સરકારે અપેક્ષા મુજબ જ શુક્રવારે ગૃહમાં ભાજપના સમર્થનથી વિશ્વાસનો...