અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

કેન્દ્રના ગૃહ સચિવપદેથી રાજીવ મહર્ષિ નિવૃત્ત થતાં તેમની જગ્યાએ આઈએએસ અધિકારી રાજીવ ગઉબાને નવા ગૃહ સચિવ બનાવાયા હતા. તેમનો કાર્યકાળ ફિક્સ બે વર્ષનો રહેશે.

ભારતમાં બાળક નહિ ધરાવતાં નિઃસંતાન લોકો માટે ભાડૂતી કુખની સેવા (સરોગસી) માટેના બિલ સંબંધિત પાર્લામેન્ટરી સમિતિએ પોતાની ભલામણમાં સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં...

ભારતીય ઉદ્યોગસાહસિકોનું જૂથ આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકા જેવાં વિકસતા દેશોમાં સ્ટાર્ટ અપ્સના વિકાસને પ્રોત્સાહન આપવામાં સહાય કરે તેવી સંસ્થા સ્થાપવા...

આર્કટિક સર્કલમાં ૨૦૧૬માં ભારતનો તિરંગો લહેરાવનારા પ્રથમ ભારતીય મહિલ ભારુલતા કાંબલેએ આ વર્ષે ભારતના ૭૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે ગ્રેટ બ્રિટનના...

બ્રિટિશ ઈન્ડિયન્સ અને બેવડું નાગરિકત્વ ધરાવતા લોકોને ૯,૦૦૦ પાઉન્ડનું વળતર અને હેલ્થ ઈન્સ્યુરન્સ લઈને યુકે છોડી પોતાના દેશ જતા રહેવા માટે UKIPની નેતાગીરીના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય કેબિનેટમાં મોટા પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આ અંગે મીડિયાને અહેવાલ છે કે આ ફેરફાર રવિવારે થઈ શકે છે. રવિવારે સવારે પ્રધાનમંડળનો...

ગુરમીત રામ રહીમની દત્તક પુત્રી હનીપ્રીત ઈન્સાન વિરુદ્ધ પંચકુલા પોલીસે ૩૧મી ઓગસ્ટે લુક આઉટ નોટિસ જારી કરી દીધી છે. પોલીસે મીડિયાને જણાવ્યું છે કે, હનીપ્રીત...

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ૩૦મી ઓગસ્ટે પોતાનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, નોટબંધી પહેલાં ભારતીય અર્થતંત્રમાં ફરતી ૧૫.૪૪ લાખ કરોડની પ્રતિબંધિત નોટોમાંથી ૧૫.૨૮ લાખ કરોડની નોટો આરબીઆઈ પાસે પરત આવી...

ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં બાળકોના મોતનું તાંડવ હજી ચાલુ રહ્યું છે. છેલ્લા ૪૮ કલાકમાં ૪૨ બાળકોનાં મોત થવાનાં અહેવાલોથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ૩૦મીએ અહેવાલ હતા કે છેલ્લા ૩ દિવસમાં આ હોસ્પિટલમાં જુદા જુદા રોગને કારણે ૬૧ બાળકોને...

ગૃહ સચિવ રાજીવ મહર્ષિએ કહ્યું છે કે, મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો સૂત્રધાર દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં રહે છે. ભારત સરકાર તેને પરત લાવવા માટે આકરા પ્રયાસ કરી રહી...



to the free, weekly Gujarat Samachar email newsletter