129 વર્ષના યોગગુરુ શિવાનંદ બાબાનું નિધન

કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

નેશનલ હેરાલ્ડ કેસઃ સોનિયા-રાહુલને નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...

મહાનગર મુંબઇ સહિત સમગ્ર ભારતને હચમચાવી નાખનારા ૧૯૯૩ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં શુક્રવારે સ્પેશ્યલ ટાડા કોર્ટે ચુકાદો અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સહિત છ આરોપીને...

વિજય માલ્યાને વેસ્ટમિન્સટર કોર્ટે ચોથી ડિસેમ્બર સુધીના જામીન આપી દીધા છે. જોકે માલ્યા પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે. ત્યારે એક ટીવી ન્યૂઝ ચેલને દાવો કર્યો...

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ૧૩મીએ ૧૨ ખાતાં એવા શોધી કાઢયા છે કે જેમની એનપીએ બેંકોની કુલ એનપીએની ૨૫ ટકા છે. ૧૨ પૈકી દરેક ખાતામાં ૫૦૦૦ કરોડ રૂપિયાથી...

૧૭મી જુલાઇએ થનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી પંચે ૧૪મીએ નોટિફિકેશન જારી કરીને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે. ૨૮ જૂન સુધી ફોર્મ ભરી શકાશે. શાસક ગઠબંધન એનડીએ અને વિરોધ પક્ષો કોઇ એક ઉમેદવાર માટે સંમત નહીં થાય તો ૧૭ જુલાઇએ...

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી તત્વોએ માઝા મૂકી છે. મંગળવારે સાંજે ગણતરીના ચાર જ કલાકમાં છ સ્થળોને નિશાન બનાવીને તેમણે ગ્રેનેડ વડે હુમલા કર્યા હતા. આતંકીઓનું મુખ્ય નિશાન સીઆરપીએફ કેમ્પ અને પોલીસ સ્ટેશન હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત...

BAPS સ્વામીનારાયણ સંસ્થાનના આધ્યાત્મિક ગુરુ અને વૈશ્વિક BAPS સ્વામીનારાયણ ફેલોશિપના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજના...

ત્રણ ભારતીય મહિલા વાહનચાલકોએ Tata SUVમાં ૭૦ દિવસમાં ૨૪ દેશમાં પ્રવાસ કરવાનું ઐતિહાસિક અને પ્રેરણાદાયી સાહસ પૂર્ણ કર્યા પછી પાંચમી જૂને તેમની રોમાંચક સાહસયાત્રા...

ભારતીય મૂળના દીર્ઘકાલીન સેવારત સાંસદ કિથ વાઝ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં સતત આઠમી વખત લેસ્ટર બેઠક પરથી પુનઃ ચૂંટાઈ આવ્યા છે, જે એક વિક્રમ છે. વેસ્ટમિન્સ્ટરમાં...

ઉત્તર કાશ્મીરના નૌગામ સેક્ટરમાં આઠમીએ સેનાએ એલઓસી પર ઘૂસણખોરીનો એક પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાની સેનાની મદદથી ભારતમાં ઘૂસી રહેલા ત્રણ આતંકવાદીઓને...

સામાન્ય ચૂંટણીમાં ભારતીય મૂળના ૧૨ ઉમેદવારોએ વિજય મેળવીને ઈતિહાસ રચ્યો છે. હાઉસ ઓફ કોમન્સના જાહેર થયેલા પરિણામોમાં તનમનજીત સિંહ ધેસી પહેલા પાઘડીધારક શીખ...



to the free, weekly Gujarat Samachar email newsletter