
રોજ ૨૦૦ બલ્બ અને ૫૦ પંખા ચાલશે
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
રોજ ૨૦૦ બલ્બ અને ૫૦ પંખા ચાલશે
બ્રિટિશ શીખો માર્ગારેટ થેચરના વડાપ્રધાનપદે કન્ઝર્વેટિવ સરકારના શાસનમાં ૧૯૮૪ના બ્લૂ સ્ટાર ઓપરેશનમાં યુકેની સંડોવણીની ઊંડી અને વિસ્તૃત તપાસની માગણી કરી રહ્યા...
જમ્મુ-કાશ્મીરના પૂંચ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરાયેલા યુદ્ધવિરામના ભંગનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન દ્વારા બુધવારે મોડી રાતથી ફાયરિંગ...
ગયા વર્ષે ભારતમાંથી કુલ ૧૪ લાખ લોકો અમેરિકા ગયા હતા. તેમાંથી ૩૦ હજાર લોકો વિઝા મુદત પૂરી થઈ જવા છતાં ત્યાં રોકાઈ ગયા છે. આ લોકો નોન ઈમિગ્રન્ટ્સ તરીકે બિઝનેસ, સ્ટુડન્ટ, ટુરિસ્ટ...
યુએસ કોર્ટે ભારતીય મૂળના વિવાદિત યોગગુરુ વિક્રમ ચૌધરી વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. તેમના પર તેમના પૂર્વ કાયદા સલાહકાર મિનાક્ષી ‘મિકી’ જાફા બોડેને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની કાર્યશૈલી, વિઝન માટે જાણીતા છે એટલા જ તેમની શિસ્તબદ્ધ જીવનશૈલી માટે પણ જાણીતા છે. આથી જ દિવસના કલાકો સુધી કામ કરવા છતાં...
નરેન્દ્ર મોદી સરકારે દેશની શાસનધૂરા સંભાળ્યાને આજે ત્રણ વર્ષ પૂરાં થયાં છે. ૨૬ મે ૨૦૧૪ના રોજ સત્તાના સૂત્રો સંભાળતી વેળા મોદી સરકારે લોકો સમક્ષ નૂતન ભારતના...
ઘરમાં રાખેલા ઈકો-ફ્યુઅલ હીટરમાં લાગેલી આગને લીધે ગોવાના દંપતી બ્લેઈઝ અલ્વારેઝ અને શેરોન સોરેસનું મૃત્યુ થયું હતું. આ ઘટના ગયા નવેમ્બર ૨૦૧૬માં બની હતી. આસિસ્ટન્ટ...
ભારતમાં તમામને પોષાય, ભરોસાપાત્ર અને સૌને અનુકુળ આવે તેવી જવાબદાર હેલ્થકેર ઝડપથી ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુ સાથે શરૂ થયેલું અભિયાન ઈન્ડો- યુકે ઈન્સ્ટિટ્યુટ...
યુકે અને ભારતના સંબંધોમાં નવા યુગના આરંભની ઉજવણી માટે ભારતીય કોર્પોરેટ જગત દ્વારા લંડનની શેરેટોન ગ્રાન્ડ ખાતે ચોથા યુકે-ઈન્ડિયા કોન્ક્લેવનું સફળ આયોજન...