અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

યુરોપના ચાર દેશોનો પ્રવાસના અંતિમ પડાવમાં ફ્રાન્સ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના નવનિયુક્ત પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો...

યુરોપિયન દેશ આયર્લેન્ડમાં ભારતવંશી લિયો વરાડકર બહુમતી ધરાવતી પાર્ટી ફાઇન ગેલના નેતા તરીકે ચૂંટાયા છે. મતલબ કે વરાડકર આયર્લેન્ડના તાઓસીચ (વડા પ્રધાન) બનશે....

બ્રિટિશ શીખો માર્ગારેટ થેચરના વડાપ્રધાનપદે કન્ઝર્વેટિવ સરકારના શાસનમાં ૧૯૮૪ના બ્લૂ સ્ટાર ઓપરેશનમાં યુકેની સંડોવણીની ઊંડી અને વિસ્તૃત તપાસની માગણી કરી રહ્યા...

જમ્મુ-કાશ્મીરના પૂંચ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરાયેલા યુદ્ધવિરામના ભંગનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન દ્વારા બુધવારે મોડી રાતથી ફાયરિંગ...

ગયા વર્ષે ભારતમાંથી કુલ ૧૪ લાખ લોકો અમેરિકા ગયા હતા. તેમાંથી ૩૦ હજાર લોકો વિઝા મુદત પૂરી થઈ જવા છતાં ત્યાં રોકાઈ ગયા છે. આ લોકો નોન ઈમિગ્રન્ટ્સ તરીકે બિઝનેસ, સ્ટુડન્ટ, ટુરિસ્ટ...

યુએસ કોર્ટે ભારતીય મૂળના વિવાદિત યોગગુરુ વિક્રમ ચૌધરી વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. તેમના પર તેમના પૂર્વ કાયદા સલાહકાર મિનાક્ષી ‘મિકી’ જાફા બોડેને...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની કાર્યશૈલી, વિઝન માટે જાણીતા છે એટલા જ તેમની શિસ્તબદ્ધ જીવનશૈલી માટે પણ જાણીતા છે. આથી જ દિવસના કલાકો સુધી કામ કરવા છતાં...

નરેન્દ્ર મોદી સરકારે દેશની શાસનધૂરા સંભાળ્યાને આજે ત્રણ વર્ષ પૂરાં થયાં છે. ૨૬ મે ૨૦૧૪ના રોજ સત્તાના સૂત્રો સંભાળતી વેળા મોદી સરકારે લોકો સમક્ષ નૂતન ભારતના...

ઘરમાં રાખેલા ઈકો-ફ્યુઅલ હીટરમાં લાગેલી આગને લીધે ગોવાના દંપતી બ્લેઈઝ અલ્વારેઝ અને શેરોન સોરેસનું મૃત્યુ થયું હતું. આ ઘટના ગયા નવેમ્બર ૨૦૧૬માં બની હતી. આસિસ્ટન્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter