
દોઢ દસકા સુધી કોંગ્રેસનો ગઢ રહેલા મણિપુર રાજ્યમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. ઉત્તર-પૂર્વનાં આ રાજ્યમાં પહેલી વાર ભાજપે એન. બિરેન સિંહના નેતૃત્વમાં સરકાર...
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
દોઢ દસકા સુધી કોંગ્રેસનો ગઢ રહેલા મણિપુર રાજ્યમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. ઉત્તર-પૂર્વનાં આ રાજ્યમાં પહેલી વાર ભાજપે એન. બિરેન સિંહના નેતૃત્વમાં સરકાર...
ભારતે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું ૧૧ માર્ચે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના સત્તાવાળાઓએ જણાવ્યું...
છત્તીસગઢના સુકમામાં ૧૧મીએ સવારે સીઆરપીએફ જવાનો ઉપર થયેલા નક્સલી હુમલામાં ૧૧ જવાન શહીદ થયા હતા. જ્યારે અન્ય ત્રણને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. આ હુમલો...
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ૨૭ વર્ષીય સ્ટુડન્ટ જે મુથુકૃષ્ણન જીવાનાથમે કથિત રીતે ૧૩મીએ આત્મહત્યા કરી લીધાનું બહાર આવ્યું છે. તે આંધ્ર પ્રદેશના સેલમનો...
ભારતીય રાજકારણી અને વર્તમાન કોંગ્રેસી સાંસદ તેમજ પૂર્વ યુએન રાજદ્વારી શશી થરુરે તેમના નવા પુસ્તક ‘Inglorious Empire: What the British did to India’માં...
રાજકીય ક્ષિતિજ પર ઝળુંબતાં હોવાં છતાં વાદળોએ વરસી પડવામાં થોડી વાર અવશ્ય લગાવી છે પરંતુ, આખરે તો ભારતની ગર્જનાએ નવી દિલ્હીની જીન એન્ડ ટોનિક કોકટેલ સર્કિટના...
ફેડરેશન ઓફ આંબેડકરાઈટ્સ એન્ડ બુદ્ધિસ્ટ ઓર્ગેનાઈઝેશન્સ યુકે (FABO UK) દ્વારા ૧૨ માર્ચ, રવિવારે વેસ્ટ લંડનમાં સાઉથોલના આંબેડકર ભવન ખાતે એક દિવસીય સેમિનાર...
પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાઓની ચૂંટણીના જુદાં જુદાં એક્ઝિટ પોલ્સના આંકડા બહાર પડી ગયા છે અને એ પાંચ પૈકીનાં ચાર રાજ્યોમાં ભાજપની સરકાર રચાશે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા નવેમ્બરમાં નોટબંધી જાહેર કરી એ પછી દેશની બિલિયોનેર ક્લબને પણ અસર થઈ હતી. નોટબંધીના કારણે ૧૪૩ બિલિયોનેરની ક્લબમાંથી ૧૧ ધનવાન...
અજમેરઃ ૨૦૦૭માં અજમેર દરગાહમાં બોમ્બ વિસ્ફોટના કેસમાં સ્વામી અસીમાનંદ સહિત ૭ આરોપીઓને શંકાનો લાભ આપીને દોષમુક્ત અને ત્રણને આઠમી માર્ચે કોર્ટે દોષિત જાહેર...