
ભારતમાં તમામને પોષાય, ભરોસાપાત્ર અને સૌને અનુકુળ આવે તેવી જવાબદાર હેલ્થકેર ઝડપથી ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુ સાથે શરૂ થયેલું અભિયાન ઈન્ડો- યુકે ઈન્સ્ટિટ્યુટ...
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
ભારતમાં તમામને પોષાય, ભરોસાપાત્ર અને સૌને અનુકુળ આવે તેવી જવાબદાર હેલ્થકેર ઝડપથી ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુ સાથે શરૂ થયેલું અભિયાન ઈન્ડો- યુકે ઈન્સ્ટિટ્યુટ...
યુકે અને ભારતના સંબંધોમાં નવા યુગના આરંભની ઉજવણી માટે ભારતીય કોર્પોરેટ જગત દ્વારા લંડનની શેરેટોન ગ્રાન્ડ ખાતે ચોથા યુકે-ઈન્ડિયા કોન્ક્લેવનું સફળ આયોજન...
ભૂતકાળના PIO કાર્ડધારકો દ્વારા OCI કાર્ડધારક તરીકે રજિસ્ટ્રેશન કરાવવા માટે અરજી સુપરત કરવાની તારીખ લંબાવી ૩૦ જૂન,૨૦૧૭ કરવામાં આવી છે. ભારતીય હાઈ કમિશનના...
કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન અનિલ માધવ દવેનું ૧૮મીએ હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું. સવારે તેમણે વ્યાકુળતા અનુભવાતા એઈમ્સ લઇ જવાયા હતા, પણ તેમને...
નવી દિલ્હીઃ અમેરિકાથી બે અલ્ટ્રા હોવિત્ઝર ૭૭૭ તોપ ૧૮મીએ ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી પહોંચી હતી. ૧૯૮૦માં થયેલા બોફોર્સ કૌભાંડ બાદ આ પહેલો પ્રસંગ છે જ્યારે ભારતીય...
મોબાઈલ મેસેજિંગ એપ વોટ્સએપ દ્વારા વપરાશકારો (યુઝર્સ)ની પ્રાઈવસીનો ભંગ કરાય છે. એટલે કે વોટ્સએપ તેની પાસે રહેલી યુઝર્સની માહિતી ફેસબુક સહિતની કંપનીઓને કમર્શિયલ ઉપયોગ માટે પૂરી પાડે છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે. ૧૫મીએ વોટ્સએપની પ્રાઈવસી...
ટ્રિપલ તલાક મુદ્દે ચાલી રહેલી રોજિંદી સુનાવણીના ત્રીજા દિવસે ૧૫મી મેએ કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, કોર્ટ ટ્રિપલ તલાકના કાયદાને રદ કરી દે તો કેન્દ્ર સરકાર મુસ્લિમ વિવાહ અને તલાક મુદ્દે નવા કાયદા લાવવા...
જમ્મુ કાશ્મીરમાં આર્મી જીપના બોનેટ પર એક શખસને બાંધનારા મેજર નીતિન ગોગોઈને સેનાની કોર્ટ ઓફ ઇન્કવાયરી (સીઓઆઈ)એ ક્લિન ચીટ આપી છે. પથ્થરબાજોથી બચવા ૫૩ રાષ્ટ્રીય રાઇફલ્સે એની જીપની આગળ બાંધી ફારૂક અહમદ ડારનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો. આ વીડિયોને...
કરોડો લોકોના જીવનમાં પરિવર્તન લાવવા અને પોતાના ઉદ્યોગોમાં ધરખમ સુધારા કરનારી ટોચની ૨૫ હસ્તીઓના લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ટોચનું...
નવી દિલ્હીઃ ઇઝરાયલ પ્રવાસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનને ભારતનું ‘પાક્કું સમર્થન’ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે ભારત એક સ્વતંત્ર...