
ઠાકુરગંજમાં સાતમીએ આતંકવાદી હુમલો થયો હતો. નવાઈની વાત એ છે કે પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર મારેલા શંકાસ્પદ આતંકવાદી સૈફુલ્લાહના પિતાએ દીકરાનો મૃતદેહ સ્વીકારવાનો...
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
ઠાકુરગંજમાં સાતમીએ આતંકવાદી હુમલો થયો હતો. નવાઈની વાત એ છે કે પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર મારેલા શંકાસ્પદ આતંકવાદી સૈફુલ્લાહના પિતાએ દીકરાનો મૃતદેહ સ્વીકારવાનો...
આંધ્ર પ્રદેશના વતની એવા ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાની કેન્સાસમાં હત્યા પછી અમેરિકાનાં અનેક રાજ્યોમાં તેનાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. એક તરફ ભારતીયોમાં...
ભારતીય હાઈ કમિશને ૨૧ ફેબ્રુઆરીએ ભાવિ ભારતીય ફેશન ડિઝાઈનર્સ અને ક્યુરેટર્સની ટીમ માટે સમારંભનું આયોજન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ લંડનમાં ઈન્ટરનેશનલ ફેશ શોકેસ...
વિશ્વના સૌથી અમીર દેશોની યાદી ધરાવતો સિટી વેલ્થ ઇન્ડેક્સ રિપોર્ટ બીજી માર્ચે બહાર પાડવામાં આવ્યો હતો. નાઇટ ફ્રેંક વેલ્થ રિપોર્ટ ૨૦૧૭ મુજબ દુનિયાનાં સૌથી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી માર્ચે ઉત્તર પ્રદેશના છઠ્ઠા તબક્કાનાં મતદાન માટે મહારાજગંજ અને દેવરિયામાં રેલીને સંબોધન કર્યું હતું. મોદીએ રાહુલનાં સામાન્ય...
હિમાચલ પ્રદેશ રાજ્યને કેબિનેટે બીજી ફેબ્રુઆરીએ ધૌલાધાર પર્વતમાળામાં આવેલા બરફ આચ્છાદિત ધરમશાલાને રાજ્યની બીજી રાજધાની તરીકેના દરજ્જાને મંજૂરીની મહોર મારી...
ભારતીય તપાસ સંસ્થાઓએ આતંકી હાફિઝ સઈદ બાબતે વધુ સક્રિય થયા બાદ હવે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઘેરવા માટે વ્યૂહરચના તૈયાર કરતી હોવાની ચર્ચા છે. તેમના...
અમેરિકામાં ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાની કેન્સાસમાં હત્યા પછી અમેરિકાનાં અનેક રાજ્યોમાં તેનાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. બીજી તરફ કોલોરાડોમાં...
ચલ્લા સોમસુંદરમ રાજસ્થાનના જોધપુરમાં રહે છે. ઉંમર ૮૩ વર્ષ છે અને અમેરિકાની એક સંસ્કૃત યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. નવા વર્ષની શરૂઆતમાં હૈદરાબાદમાં કોન્વોકેશન થયું ત્યારથી તેઓ ચર્ચામાં રહ્યા છે. પીએચડી માટે તેઓ રોજ ૧૪થી ૧૫ કલાક અભ્યાસ કરતા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રિ પર્વે કોઇમ્બતૂર ખાતે ૧૧૨ ફૂટ ઊંચી શિવ પ્રતિમાનું અનાવરણ કર્યું. તે સાંજે જ શિલ્પી તિવારી નામની મહિલાએ મોદીને ટ્વિટ...