
ઉત્તર કાશ્મીરના નૌગામ સેક્ટરમાં આઠમીએ સેનાએ એલઓસી પર ઘૂસણખોરીનો એક પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાની સેનાની મદદથી ભારતમાં ઘૂસી રહેલા ત્રણ આતંકવાદીઓને...
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
ઉત્તર કાશ્મીરના નૌગામ સેક્ટરમાં આઠમીએ સેનાએ એલઓસી પર ઘૂસણખોરીનો એક પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાની સેનાની મદદથી ભારતમાં ઘૂસી રહેલા ત્રણ આતંકવાદીઓને...
સામાન્ય ચૂંટણીમાં ભારતીય મૂળના ૧૨ ઉમેદવારોએ વિજય મેળવીને ઈતિહાસ રચ્યો છે. હાઉસ ઓફ કોમન્સના જાહેર થયેલા પરિણામોમાં તનમનજીત સિંહ ધેસી પહેલા પાઘડીધારક શીખ...
રાજસ્થાન પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા કાશ્મીર સહિત દેશના અનેક શહેરોમાં આતંકવાદી પ્રવૃત્તિ ફેલાવા રાજસ્થાનની એક મઝારની મદદ લીધી હતી. આ મઝારમાં ભેગું થતું નાણું દેશમાં સક્રિય આતંકવાદી સંગઠનોને મળતું...
પશ્ચિમ બંગાળનાં દાર્જિલિંગમાં આઠમી જૂને ગોરખા જનમુક્તિ આંદોલન હિંસક બનતાં સૈન્ય તૈનાત કરવું પડયું હતું. પશ્ચિમ બંગાળમાં બંગાળી ભાષા ભણવી ફરજિયાત કરાતાં...
દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ચૂંટણીપંચે બુધવારની સાંજે ૫ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજીને ૧૭મી જુલાઇએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવાની જાહેરાત કરી છે. ચૂંટણીનું પરિણામ ૨૦મીએ જાહેર થશે. ચૂંટણીપંચે જાહેર કર્યું હતું કે આગામી...
ભાજપના અગ્રણી નેતા લાલકૃષ્ણી અડવાણી, સાંસદ મુરલી મનોહર જોશી અને કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીને બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં તપાસ કરતી સીબીઆઈ વિશેષ અદાલતમાં રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિ મળી છે. લખનઉ ખાતેની સીબીઆઈ વિશેષ અદાલત આ કેસમાં દૈનિક સુનાવણી...
તાજેતરમાં બબ્બે બજારના ૩૩ નોટો એક ભૂખી બકરી ખાઈ જતાં એના માલિકને પસ્તાવાનો વારો આવ્યો હતો. ગામના ખેડૂત સર્વેશ કુમારે બબ્બે બજારની ૩૩ નોટો પોતાના પેન્ટમાં...
મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા ખેડૂત પ્રદર્શને મંગળવારે હિંસક રૂપ લીધું છે. મંદસૌરમાં ધરણા પર બેસેલા ખેડૂતો પર પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં ૨ ખેડૂતોની...
ગયા રવિવારે રજાનો દિવસ અને બર્મિંગહામ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે ચેમ્પીયન ટ્રોફીની ક્રિકેટ મેચ યોજાઇ હતી એટલે બન્ને દેશોના ક્રિકેટ ચાહકો બર્મિંગહામના એજબસ્ટન...
ઝોરોસ્ટ્રીયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE)ના સ્થાપક ટ્રસ્ટી અને પ્રેસિડેન્ટ તથા ‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઈન્ડિયા’ તરીકે જાણીતા ડો. દાદાભાઈ નવરોજીની ૩૦મી જૂને...