
દસ વર્ષથી ચાલતા અજમેર દરગાહ બ્લાસ્ટ કેસમાં બે દોષિતો ભાવેશ પટેલ અને સંઘના નેતા દેવેન્દ્ર ગુપ્તાને સ્પેશિયલ એનઆઈએ કોર્ટે ૨૨મીએ આજીવન કારાવાસની સજા કરી હતી. કોર્ટે...
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
દસ વર્ષથી ચાલતા અજમેર દરગાહ બ્લાસ્ટ કેસમાં બે દોષિતો ભાવેશ પટેલ અને સંઘના નેતા દેવેન્દ્ર ગુપ્તાને સ્પેશિયલ એનઆઈએ કોર્ટે ૨૨મીએ આજીવન કારાવાસની સજા કરી હતી. કોર્ટે...
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિજય બાદ હવે કર્ણાટક ઉપર પણ સત્તા મેળવવા બાજપ સજ્જ હોવાનું જણાય છે. કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતા એસ. એમ. કૃષ્ણા...
ભારતના રાજ્યકક્ષાના વિદેશપ્રધાન એમ.જે. અકબર શુક્રવાર ૧૭ માર્ચે લંડનમાં આયોજિત કોમનવેલ્થ મિનિસ્ટરીઅલ એક્શન ગ્રૂપ (CMAG)ની બેઠકમાં હાજરી આપવા યુકેની ચાર...
LSEસાઉથ એશિયા સેન્ટરના વાર્ષિક મુખ્ય સમિટમાં આ વર્ષે ભારતીય સ્વતંત્રતાની ૭૦મી વર્ષગાંઠે ‘India at 70: LSE India Summit 2017’ નું આયોજન નવી દિલ્હીના હેબિટાટ સેન્ટરના સ્ટેઈન ઓડિટોરિયમમાં ૨૯થી ૩૧ માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે. એપોલો ટાયર્સ દ્વારા...
બ્રિટન પર બ્રેક્ઝિટની ચિંતા વર્તાઈ રહી છે અને બિઝનેસ કરવાની સરળતા અને મજબૂત નિકાસ અર્થતંત્રની રચના પર ભાર મૂકીને બ્રિટન કોમનવેલ્થ દેશો સાથેના તેના સંબંધોના...
દેશમાં છેલ્લા ચાર દશકમાં હિંદુઓની વસ્તીમાં સમગ્રતયા વધારો થયો છે, પરંતુ કુલ વસ્તીમાં હિન્દુઓની ટકાવારીમાં ઘટાડો થયો છે તેમ રાજ્ય ગૃહ પ્રધાન હંસરાજ આહિરે લોકસભામાં જણાવ્યું હતું. ૧૯૭૧માં દેશમાં હિન્દુઓની વસ્તી ૪૫.૩૩ કરોડ હતી અને ૨૦૧૧માં વધીને...
ઓનલાઈન સર્ચ ટુલ્સની વાત આવે તો હવે પચાસ ટકા વધુ ભારતીયો ડેટ પાર્ટનર માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. એમ ગુગલે યર ઈન સર્ચ અહેવાલમાં જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૬માં...
ગોવાના દેવબાગ ગામ બીચ પર ૧૫મી માર્ચે એક વિદેશી યુવતીનો મૃત્યદેહ મળી આવ્યો છે. ફોરેન્સિક તપાસમાં યુવતીની વય ૨૮ વર્ષ જેટલી હોવાનો અને યુવતી બ્રિટનની નાગરિક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને શંકા છે કે બળાત્કાર પછી એની હત્યા કરી દેવાઈ છે. પોલીસે...
રાજસ્થાનના બારમેરમાં ૧૫મી માર્ચે એરફોર્સનું એક સુખોઇ વિમાન તૂટી પડયું હતું. જેના કારણે ત્રણ ગ્રામ્ય લોકો ઘાયલ થયા હતા. જોકે અકસ્માત સમયે બંને પાયલટ પેરાશૂટની મદદથી નીચે કૂદી ગયા હતા તેથી તેમનો જીવ બચી ગયો હતો. સુખોઇ વિમાન એની રાબેતા મુજબની ટ્રેનિંગ...
કેન્દ્રીય પ્રધાનમંડળે ૧૫મીએ નવી સ્વાસ્થ્ય નીતિને મંજૂરી આપી. આ નીતિ હેઠળ કેન્દ્ર સરકાર દેશમાં સૌને એશ્યોર્ડ હેલ્થ સર્વિસ આપશે. પાત્રતાના આધારે લોકોને સ્વાસ્થ્ય સેવાઓ મળશે. બે વર્ષથી પડતર રહેલી આ નીતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં...