ભારતીય રાજકારણની સૌથી બોધપાઠરૂપ બંગાળ-કથા

1950થી લઇને આજસુધી અને તે પહેલાંની બ્રિટિશ પડછાયા જેવી ‘સ્ટેટ એસેમ્બલી’ઓની ઉઠાપટક સામાન્ય નહોતી. પંજાબ, આસામ, મધ્ય પ્રાંત, બલૂચિસ્તાન અને સિંધમાં ભારત-વિભાજન પહેલાં જ શતરંજના મહોરાં ગોઠવાઈ ચૂક્યા હતાં, તેનું એક કારણ ભારતના ભાગલાનું હતું. જો...

‘સાહિત્ય ઉતાવળથી નહીં સંગતથી ખુલતું હોય છે’

માનવજીવનમાં કેટલીક એવી બાબતો હોય છે જે સમય, ધીરજ અને સહિયારા અનુભવથી ધીમે ધીમે ખીલે છે. સાહિત્ય પણ એવી જ એક અણમોલ સંપત્તિ છે. તેને માત્ર વાંચી લેવાથી કે સાંભળી લેવાથી સંપૂર્ણપણે સમજી શકાતું નથી. શબ્દોની પાછળ રહેલા ભાવ, અનુભવોની પાછળ રહેલી પીડા...

દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

અતીતની યાદ, આજની વાત અને ભવિષ્યની આશ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, એક સામાન્ય વેપારીમાંથી મારા પત્રકારપ્રવેશ બાબત આપ સહુ સુવિદિત છો. થોડુંક ચિંતન કર્યું હતું. ત્રણેક દિવસ થિયોસોફિકલ લોજમાં રહીને મનોમંથન કર્યું હતું, અને એકાદ વીક થોમસન ફાઉન્ડેશનના પત્રકારત્વના કોર્ષમાં તાલીમ પણ લીધી...

મળવા જેવા માણસોઃ ‘ગુજરાત સમાચાર’ના કર્મયોગી

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વીતેલા સપ્તાહે લખ્યું હતું તેમ આપણા આંગણે રળિયામણી ઘડીનો અવસર આવી ગયો છે. આપના પ્રિય ‘ગુજરાત સમાચાર’ સમાચાર સાપ્તાહિકે પાંચમી મેના રોજ જ્વલંત પ્રકાશન યાત્રાના 55મા વર્ષમાં શાનદાર પ્રવેશ કર્યો છે. ‘ગુજરાત સમાચાર’ની...

‘દેશનાયક’ નેતાજીની જન્મજયંતીની ઉજવણીનું ‘પરાક્રમ’

પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને જોડીને તથા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રધાનો અને ધારાસભ્યોને પક્ષાંતર કરાવીને ભાજપ પોતાનો...

વંશવાદવિરોધી ભાજપમાં ફાટફાટ થતો વંશવાદ

• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરિવારવાદ લોકશાહી માટે ઘાતક છે માટે એને ખતમ કરો • ભાજપના શાસનના ટૂંકા ગાળામાં વંશવાદે માઝા મૂકી અને એના મિત્રપક્ષો પણ પરિવારકેન્દ્રી • રાજમાતા વિજયારાજે સિંધિયાના પરિવારમાંથી સૌથી વધુ સભ્યો મુખ્ય પ્રધાન,...

નમો નમો હે પુરુષોત્તમરાય, શરણે લો...

અધિક જેઠ સુદ એકમ (આ વર્ષે 17 મે)થી આરંભાતા ‘અધિક આસો’ના અધિષ્ઠાતા ભગવાન પુરુષોત્તમને આપણે ભાવભીના નમન કરીએ: નમસ્તે પુંડરીકાક્ષ, નમસ્તે પુરુષોત્તમ, નમસ્તે સર્વલોકાત્મને, નમસ્તે તિગ્મચક્રિણે... આ શ્લોકનો અર્થ છેઃ કમલનયન નમસ્કાર! હે પુરુષોત્તમ,...

મહાન ગુરુ આદિ શંકરાચાર્ય

ગુરુ તો અનેક થઈ ગયા, પરંતુ સર્વ ગુરુમાં આદિ શંકરાચાર્યનું સ્થાન ઘણું ઊંચું છે. તેમણે માત્ર આધ્યાત્મિક અને ધાર્મિક ઉત્કર્ષ માટે કામ નહોતું કર્યું, તેમણે સામાજિક વ્યવસ્થા, રાજકીય સ્થિરતા, રાષ્ટ્રીય એકરાગતા, ધાર્મિક શુદ્ધિકરણ તથા દેશની ચેતના તેમજ...

સર્જન એ માત્ર કળા નથી, પરંતુ તે મનની એક અવસ્થા છે

‘હે સોમનાથ મહાદેવ, મારી સર્જનાત્મક્તા, મારું લખવાનું અને બોલવાનું કાર્ય ક્યારેય અટકે નહીં એવી કૃપા કરજો. તન-મનની એવી સ્વસ્થતા આપજો કે શ્રેષ્ઠ સર્જન કરી શકું.’ મનોમન આવી સહજ પ્રાર્થના સોમનાથ મહાદેવના ચરણોમાં થઈ ગઈ અને આંખમાં આંસુ પણ ઝલમલી ગયા.

કેરીઃ સાચ્ચે જ અમૃત ફળ

‘એ ભાઈ તમે આમ અમને ઈર્ષ્યા કરાવો નહીં, હું યે પ્લેનમાં ઊડીને આવું છું. આંબાવાડીયુંમાં ફરવા ને કેરી ખાવા...’ હું વલસાડમાં કેરીની વાડીયુંમાં હતો, બ્રિટનથી બહેન મીનાનો ફોન આવ્યો, મેં એને આંબા ને કેરીના ઢગલાં બતાવ્યા એટલે તેણે આમ કહ્યું. દીકરી સ્તુતિ...

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સીમાચિહનરૂપ ભારત પ્રવાસ

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે યોજાયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને લીધે અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ખુબ ચર્ચામાં આવી ગયું. એક લાખ અને દશ હજાર લોકોને સમાવવાની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી...

ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ચહેરો બદલાઇ રહ્યો છેઃ દેશભરમાં ફેલાયું છે ૫૫ લાખ કિમીનું રોડ નેટવર્ક

થોડા સમય પહેલા એક સામુદાયિક કાર્યક્રમમાં જવાનું થયું. ત્યાં એક સજ્જને વાત કરતા કરતા કહ્યું કે ઇન્ડિયા જવાનો પ્લાન કરીએ છીએ પણ થોડા રસ્તા સારા બનાવો તો અમારા જેવા વૃદ્ધ લોકોને સરળતા રહે. તેમની ઉમર સિત્તેરથી વધારે તો પાક્કી જ. મેં તેમને પ્રશ્ન...

સેવા અને સંવાદિતાનું ધામઃ શિવ મંદિર - લિસ્બન

ભારતીય પ્રજા પ્રવાસ શોખીન છે. પ્રવાસે નીકળેલો ગુજરાતી યુરોપ આખું ઘૂમી વળે પણ લિસ્બનનું શિવ મંદિર ના જુએ તો હીરો ઘોઘે જઈને ડેલે હાથ દઈને પાછો ફરે તેવું થાય? ભારતમાં દરિયારસ્તે પ્રથમ આવનાર યુરોપીય પ્રજા તે પોર્ટુગીઝ. એક જમાનામાં તેમણે ખ્રિસ્તી...

શાણા અને શીલવંતા દીવાનઃ ઝવેરભાઈ અમીન (ભાગ-૨)

ઝવેરભાઈ ૧૮૯૮માં લીમડીના દીવાન બન્યા. ૧૯૨૮ સુધી દીવાન રહ્યા. બરાબર ૩૦ વર્ષ દીવાન તરીકે નિષ્ઠાપૂર્વક રાજ્યની સેવા કરી. તેઓ નોકરીમાંથી ૭૯ વર્ષની વયે નિવૃત્ત થતાં તેમને પેન્શન મળતું હતું. તેમની નિવૃત્તિ પછી રાજ્યની નીતિરીતિ બદલાઈ. ઝવેરભાઈને ન ગમે...

આંતરિક જીવનનું મહત્ત્વ ઉમર સાથે વધતું જાય છે

જેમ જેમ આપણે પરિપકવ બનતા જઈએ, ઉંમર અને અનુભવો વધતા જાય તેમ તેમ આપણા માટે બાહ્ય જીવન કરતાં આંતરિક જીવનનું મહત્ત્વ વધવા લાગે છે. બાળપણમાં આપણને આંતરદૃષ્ટિ કરવાની સૂઝ હોતી નથી. આપણા માટે બહાર બની રહેલી ઘટનાઓ જ સર્વસ્વ હોય છે. આપણે વિચાર કરી શકતા...

જયારે કારકિર્દી પૂરી થાય ત્યારે શું બચે છે?

મોટાભાગના લોકો આખી જિંદગી કારકિર્દી - કરીઅર માટે દોડ્યા કરે છે. ભલે તે નોકરી હોય કે ધંધો હોય. સારી આવક થતી હોય. આર્થિક સ્થિતિ સારી હોય. મોભાદાર સ્થાન સમાજમાં મળી રહે અને પોતાની તથા પરિવારની જરૂરિયાત જ નહિ, પરંતુ બધી ઈચ્છાઓ પણ પૂરી થઇ શકે એટલા...



to the free, weekly Gujarat Samachar email newsletter