‘કોકરોચ’ હવે કેનેડા પહોંચ્યા કે શું?! ભારતીય વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન

ભારતમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)નાં બેનર હેઠળ થયેલા દેખાવોની જેમ કેનેડામાં પણ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સડકો પર ઉતરી આવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં સૌથી વધારે પંજાબ રાજ્યનાં વિદ્યાર્થીઓ સામેલ છે.

અમેરિકામાં આકરા વિઝા નિયમોથી 1.13 લાખ વિદેશી વિદ્યાર્થી ઘટ્યા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા પર આવતાની સાથે જ આકરી ઈમિગ્રેશન અને વિઝા નીતિ અપનાવી છે, જેના કારણે વર્ષ 2026માં અમેરિકન કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 1.13 લાખ જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સાથે...

 કેન્યામાં 1980ના દાયકામાં ઓઈલની શોધખોળ કરાયા પછી ઝેરી કચરાને દૂર કરાયો નહિ, જેનાથી કેન્સરના કેસીસ વધે છે અને 500થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનો દાવો કરાય છે. ઉત્તર કેન્યાની માર્સાબિટ કાઉન્ટીના અંતરિયાળ ગામોથી 298 અરજદારોના જૂથે ઈસોલોની એન્વિરોન્મેન્ટ...

સાઉથ આફ્રિકામાં ડર્બનથી મુસિના મોકલી અપાયેલા હજારો વિસ્થાપિત ઈમિગ્રન્ટ્સ ખોરાક-પાણી આશ્રય અને ટોઈલેટ વિના ખરાબ હાલત અનુભવી રહ્યા હોવાની ફરિયાદ કરે છે. તેઓને...

યુનાઈટેડ સ્ટેટ્સ અને યુરોપ સાથે રાજદ્વારી ખેંચતાણોના પગલે ઈસ્ટ આફ્રિકાના દ્વિતીય ક્રમના અર્થતંત્ર ટાન્ઝાનિયાએ હવે રશિયા તરફ નજર દોડાવી છે. આગામી ત્રણથી...

સાઉથ આફ્રિકામાં વિદેશી ઈમિગ્રન્ટ્સ પર શ્રેણીબદ્ધ હુમલાઓ પછી નાઈજિરિયાએ તેના 1490 નાગરિકોને સ્વેચ્છાએ સ્વદેશ લાવવાની કામગીરી પૂર્ણ કરી હતી. આખરી ફ્લાઈટમાં જોહાનિસબર્ગથી 305 નાગરિકને પરત લવાયા હતા.

ભારત અને કેનેડા વચ્ચે સૂચિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) અંગે ત્રીજા તબક્કાની વાટાઘાટો રાજધાની ઓટાવામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ...

ટોરોન્ટો શહેરમાં શનિવારે રાત્રે સાલ્સા ઓન સેન્ટ ક્લેર એન્યુઅલ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ આડેધડ ગોળીબાર કરતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમજ અન્ય...

ભારત સહિત 97 દેશોના સહયોગથી ઇન્ટરપોલે ઓનલાઈન છેતરપિંડી કૌભાંડો સામે ‘ઓપરેશન ફર્સ્ટ લાઈટ-2026’ શરૂ કર્યું છે. સાડા ત્રણ મહિનાના ઓપરેશન દરમિયાન 5,811 આરોપીઓની...

આજે આખી દુનિયામાં રોકડને કોરાણે મૂકીને ડિજિટલ પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે. અનેક દેશોએ ડિજિટલ કરન્સી અપનાવી લીધી છે. ના કરન્સી છાપવાની ખર્ચાળ માથાઝીંક...

રાજધાની અક્રામાં 17થી 19 જૂન દરમિયાન યોજાયેલી ગુલામીપ્રથા અને વળતરના ન્યાય સંબંધિત કોન્ફરન્સમાં ગુલામ બનાવાયેલા આફ્રિકનોના વંશજોએ સ્પષ્ટ કર્યું હતું કે પ્રતીકાત્મક માફીઓથી પેઢીઓના નુકસાન અને અન્યાય નાબૂદ થઈ ન શકે. કેટલાક વંશજો માટે ઘા એટલા ઉંડા...



to the free, weekly Gujarat Samachar email newsletter