દેવાના ભારે બોજા હેઠળ દબાયેલા અનિલ અંબાણીની કંપની આરકોમે એરિક્સનનું રૂ. ૫૫૦ કરોડનું દેવું મોટા ભાઈ મુકેશ અંબાણીની મદદથી ચૂકવ્યું હતું.
રોકાણકારો માટે દુબઇના રિયલ્ટી માર્કેટને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે. જોકે હવે યુએસ-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધે વધુ ગંભીર સ્વરૂપ પકડતા સમગ્ર મિડલ ઇસ્ટનો પ્રદેશ અસરગ્રસ્ત થયો છે ત્યારે વૈશ્વિક રોકાણકારોમાં 250 બિલિયન ડોલરનું કદ ધરાવતા...
ભારતે રેલવે સેક્ટરમાં ઇતિહાસ રચ્યો છે, હરિયાણાના જિન્દથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની સફળતાપૂર્વક ટ્રાયલ કરાઇ છે. લલીત ખેરા સુધી દોડેલી આ ટ્રેનમાં આઠ કોચ હતા અને તેની ઝડપ 70થી 80 કિમી હતી. આશરે 20 કિમી સુધી આ ટ્રેનને દોડાવીને તેની ટ્રાયલ કરાઇ...
દેવાના ભારે બોજા હેઠળ દબાયેલા અનિલ અંબાણીની કંપની આરકોમે એરિક્સનનું રૂ. ૫૫૦ કરોડનું દેવું મોટા ભાઈ મુકેશ અંબાણીની મદદથી ચૂકવ્યું હતું.
સમજૌતા એક્સ્પ્રેસ બ્લાસ્ટ કેસના ચુકાદામાં સ્પેશિયલ એનઆઈએ કોર્ટે તપાસ એજન્સીઓની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું છે કે, આ કૃત્ય માટે વિશ્વસનીય અને સ્વીકાર્ય પુરાવાના અભાવે કોઇને સજા થઇ શકી નથી. ૨૮મીએ સવારે જાહેરમાં મુકાયેલા એનઆઇએ કોર્ટના ચુકાદામાં અધિક...
ચૂંટણીપંચે ૧૪ રાજ્યોની ૧૧૫ બેઠકોની ૨૩ એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ૨૮મી માર્ચે જાહેરનામું જારી કર્યું હતું. આ તબક્કામાં ગુજરાત સહિત ગોવા, દાદરા અને નગર હવેલી, દમણ અને દિવ, તેમજ પુડુચેરીમાં લોકસભાની ચૂંટણી યોજાશે. ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ...
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ સોમવારે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં વઝીર-એ-આઝમ (વડા પ્રધાન) અને સદર – એ – રિયાસત (રાષ્ટ્રપતિ)ના પદ ફરી બહાલ કરાશે. રાજ્ય માટે અલગ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિની માગણી...
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની બહેન હસીના પારકરનું નાગપાડામાં આવેલું ઘર પહેલી એપ્રિલે લિલામ થયું છે. સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સ્ચેન્જ મેનિપ્યુલેટર્સ એક્ટ હેઠળ નાગપાડા ગાર્ડન હોલ એપાર્ટમેન્ટના ગાર્ડન હોલના ફ્લેટને લિલામ કરી રૂ. ૧.૮૦ કરોડમાં વેચવામાં...
વિજય માલ્યા તો શરૂઆત છે નવા ફોરેન એકસ્ચેન્જના કાયદા હેઠળ નીરવ મોદી અને મેહુલ ચોકસીને પણ ભારત પાછા લવીશું એવો દાવો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ હાઇ કોર્ટમાં કર્યો હતો. વિજય માલ્યાએ કહ્યું હતું કે, તેણે બેંકોને જે નાણાં ચૂકવવાના છે તેનાથી...
અયોધ્યા વિવાદ ઉકેલવા રચાયેલી મધ્યસ્થી પેનલ અને તેની પ્રક્રિયામાં ફેરફાર કરવા માટે નિર્મોહી અખાડાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. અપીલમાં જણાવાયું છે કે મધ્યસ્થી પેનલમાં સુપ્રીમ કોર્ટના બે નિવૃત્ત જજને સામેલ કરવામાં આવે જેથી તેની તટસ્થા બની રહે.

જમ્મુ કાશ્મીરના પૂંચ સેક્ટરમાં સરહદે પાકિસ્તાને ફરી ગોળીબાર કર્યો હતો, જેમાં બીએસએફના વધુ એક ઓફિસર શહીદ થયા છે સાથે એક પાંચ વર્ષની બાળકીનું પણ મોત નિપજ્યું...

ભાજપના પ્રમુખ અમીત શાહે જાહેર કર્યું હતું કે કેરળમાં ભાજપના સાથી પક્ષ ભારત ધર્મ જન સેનાના તુષાર વેલાપલ્લી કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી સામે વાયનાડમાંથી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મૈં ભી ચૌકીદાર’ પ્રચાર અભિયાન હેઠળ તાલકટોરા સ્ટેડિયમ ખાતેથી દેશમાં ૫૦૦ સ્થળે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંબોધન...