
યુકેના બર્કશાયરના નિવાસી પરિવારની છતના ભંડકિયામાંથી મળી આવેલા ‘મૈસૂરના વાઘ’ તરીકે પ્રસિદ્ધ રાજવી ટીપુ સુલતાનના શસ્ત્રોના દુર્લભ ખજાનાની કરાયેલી હરાજીની...
પ્રમુખ ટ્રમ્પે લાદેલા ટેરિફને ગેરબંધારણીય અને અન્યાયી ગણાવતા ઐતિહાસિક ચૂકાદાના મૂળમાં ભારતવંશી એટર્ની નીલ કાત્યાલની મહેનત છે. ટ્રમ્પનાં ટેરિફનો ખેલ ખતમ કરવા માટે નીલ કાત્યાલે ટેરિફને કાનૂની પડકાર આપ્યો હતો. ટ્રમ્પે 1977નાં ઈન્ટરનેશનલ ઈમરજન્સી...
ઇન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં ભારતને આ નવી ટેકનોલોજીના મુદ્દે વૈશ્વિક સર્વસંમતિ સાધવામાં મોટી સફળતા મળી છે. એઆઈ ઈમ્પેક્ટ સમિટના સમાપન પ્રસંગે રજૂ થયેલા નવી દિલ્હી ઘોષણાપત્ર પર વિશ્વના 88 દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ હસ્તાક્ષર કર્યા છે. જેમાં...

યુકેના બર્કશાયરના નિવાસી પરિવારની છતના ભંડકિયામાંથી મળી આવેલા ‘મૈસૂરના વાઘ’ તરીકે પ્રસિદ્ધ રાજવી ટીપુ સુલતાનના શસ્ત્રોના દુર્લભ ખજાનાની કરાયેલી હરાજીની...

પંજાબ નેશનલ બેન્કના ૧૩,૫૦૦ કરોડ રુપિયાના કૌભાંડના આરોપી નીરવ મોદીની જામીન અરજી વેસ્ટમિન્સ્ટર કોર્ટે નકારી કાઢી છે. નીરવ મોદીને ૨૯ માર્ચ, શુક્રવારે કોર્ટમાં...

જો એક વ્યક્તિમાં વિઝન હોય તો કેવી કાયાપલટ શક્ય છે તે જોવું-સમજવું હોય તો ગ્રેટ સ્કોટલેન્ડ યાર્ડની ઐતિહાસિક ઇમારત પર એક નજર ફેરવી લો. ભારતવંશી બિલિયોનેર...

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયો છે. નાણાંપ્રધાન જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં તેણે કેસરિયો ધારણ કર્યો હતો. ઘણા લાંબા...

ભારતે એન્ટિ-સેટેલાઇટ મિસાઇલનું સફળ પરીક્ષણ કરીને અંતરિક્ષમાં સુપર પાવર બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં માત્ર ત્રણ જ દેશો - અમેરિકા,...
• મેહુલ ચોકસીની ભારત ન આવવા બહાનાબાજી• અલકાયદા દ્વારા ભયાનક હુમલાનો ભય• જોધપુરમાં અસ્થિ બેંકનો પ્રારંભ• બોર્ડિંગ પાસમાં મોદી-રૂપાણીની તસવીરથી વિવાદ• કર્ણાટકમાં આઈટી દ્વારા કરોડોની વિદેશી સંપત્તિ જપ્ત• યેદિયુરપ્પાએ ભાજપને રૂ. ૧૮૦૦ કરોડ લાંચ આપી?•...

શીખ શ્રદ્ધાળુઓ માટે તેમના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવની કર્મસ્થળી કરતારપુર સુધી પહોંચવાનું સહેલું બની રહે તે માટે ભારત - પાકિસ્તાને કરતારપુર કોરિડોર બનાવવાનો...

ભારતના જવાનોએ ૨૪મીએ અખનૂર સેક્ટરમાં પાકિસ્તાની આર્મી પોસ્ટને ફૂંકી મારી હતી. આ ઘટનામાં પાકિસ્તાનનાં ૨ આર્મી અધિકારી સહિત ૧૨ સૈનિકોને મારી નંખાયાનાં બિનસત્તાવાર...

વાઇસ એડમિરલ કરમવીર સિંહ ૩૧મી મેએ નિવૃત્ત થતા વર્તમાન એડમિરલ સુનીલ લાંબાનું સ્થાન લઈને ભારતીય નૌકાદળના નવા વડા બનશે. નૌકાદળમાં સેવા બદલ એડમિરલ સિંહને ભારતના...

કરોડોનાં દેવા તળે દબાયેલી જેટ એરવેઝનાં સ્થાપક અને ચેરમેન નરેશ ગોયલ તથા તેમનાં પત્ની અનિતાએ સોમવારે કંપનીનાં બોર્ડમાંથી તેમજ અન્ય હોદેથી રાજીનામા આપ્યાં...