
બ્રિટનનાં પીએમ સ્ટાર્મર સાથેની દ્વિપક્ષીય મંત્રણા વખતે ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો પણ ચર્ચાયો હતો જેમાં ભારતના પીએમ મોદીએ તેમને કહ્યું હતું કે સમાજને આપેલી...
બિહારની વિધાનસભા ચૂંટણીમાં મતદારો ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ પર વરસી પડ્યા છે. એનડીએને 15 વર્ષ બાદ 200 સીટને પાર પહોંચાડીને પ્રચંડ બહુમત આપ્યો છે. ખુદ ભાજપના નેતા 160 પારનો દાવો કરતા હતા. તેમને પણ આવા વિજયની અપેક્ષા ન હતી, પરંતુ મહિલા મતદારોના...
સમગ્ર દેશની શાંતિને હચમચાવી નાંખનાર દિલ્હી બોમ્બ વિસ્ફોટની ઘટનાને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે, અને તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ આતંકીઓના નવા નવા બદઇરાદા ખુલ્લાં પડી રહ્યા છે. દિલ્હી વિસ્ફોટની તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો એ...

બ્રિટનનાં પીએમ સ્ટાર્મર સાથેની દ્વિપક્ષીય મંત્રણા વખતે ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો પણ ચર્ચાયો હતો જેમાં ભારતના પીએમ મોદીએ તેમને કહ્યું હતું કે સમાજને આપેલી...

વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ભારતીયોને વિઝામાં છૂટછાટ આપવાનો ઇનકાર કરી દીધો છે. મુંબઇ જતી ફલાઇટમાં પત્રકારો સાથે વાત કરતા સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ભારતીય...

ભારત મુલાકાત દરમિયાન સ્ટાર્મરે તાજ પેલેસ હોટેલ ખાતે દિવાળીના દીપ પ્રગટાવ્યા હતા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન ઐતિહાસિક ભારત-યુકે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયાના 3 મહિના કરતાં ઓછા સમયમાં યુકેના વડાપ્રધાન સર કેર...

ભારતની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે બુધવારે મુંબઇમાં બોલિવૂડની અભિનેત્રી રાની મુખર્જી સાથે ફિલ્મનો આનંદ માણ્યો હતો અને યશરાજ સ્ટુડિયોની...

ભારતની લાંબી વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતા યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, હું અત્યારે જે જોઇ રહ્યો છું તે એ વાતનો પુરાવો છે કે ભારત 2047માં...

વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર ભારતની સત્તાવાર મુલાકાતે પહોંચેલા સર કેર સ્ટાર્મરે ગુરુવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુંબઇમાં દ્વિપક્ષીય બેઠક કરી...

વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુંબઇ ખાતેની મુલાકાત ઘણી ફળદાયી રહી હતી. બંને નેતાએ વેપાર અને વ્યૂહાત્મક સંબંધો મજબૂત...

બિહાર વિધાનસભા ચૂંટણી જંગનો તખતો તૈયાર થઇ ગયો છે. ચૂંટણી પંચે દ્વારા સોમવારે કરેલી જાહેરાત અનુસાર, આ વખતે બિહારમાં 243 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં...

ભારત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા હિન્દુત્વના મૂલ્યો પર હુમલા કરવા માટે મહાત્મા ગાંધીની પ્રતિમાઓની તોડફોડ કે ચિતરામણ કરવાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં...