દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

દિલ્હી બોમ્બ વિસ્ફોટના કાવતરા પાછળ તબીબોની આખી ફોજ સામેલ હતી. અહેવાલો અનુસાર જૈશ-એ-મોહમ્મદે ખૂબ જ ચતુરાઇથી આ વ્હાઇટ કોલર જોબ ધરાવતા તબીબોનું બ્રેઇનવોશ...

બિહારની વિધાનસભા ચૂંટણીમાં મતદારો ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ પર વરસી પડ્યા છે. એનડીએને 15 વર્ષ બાદ 200 સીટને પાર પહોંચાડીને પ્રચંડ બહુમત આપ્યો છે. ખુદ...

 દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સાંજે એક કારમાં ભીષણ વિસ્ફોટ થતાં આખો દેશ હચમચી ગયો છે. આ ઘટનામાં 13 લોકોનાં મોત નીપજ્યા છે અને 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા...

પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને અનસાર ગઝવાત-અલ-હિંદના ‘વ્હાઈટ કોલર’ ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરી સલામતી દળોએ કાશ્મીર, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાંથી...

પાટનગરમાં ઐતિહાસિક લાલ કિલ્લા નજીક સોમવારે નમતી સાંજે થયેલા પ્રચંડ વિસ્ફોટે આખા દેશને હચમચાવી નાંખ્યો છે. ચાલતી કારમાં થયેલા વિસ્ફોટે જાણે અચાનક જ દિલ્હીને...

સરદાર પટેલની 150મી જન્મજયંતીના ઐતિહાસિક અવસરે એકતાનગરમાં યોજાયેલા શાનદાર સમારોહને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આકરા ચાબખા માર્યા હતા. તેમણે...

એકતાનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી પ્રસંગે આયોજિત એકતા પર્વ અને રાષ્ટ્રીય એકતા પરેડને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દુશ્મન...

 ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારના નવા મંત્રીમંડળમાં વિજય રૂપાણીની ગેરહાજરીમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છનું વજન યથાવત્ રહ્યું છે. 2027 વિધાનસભા ચૂંટણી અને નવી મહાનગરપાલિકાની...

ભારત પહોંચેલા યુકેના વડાપ્રધાન સ્ટાર્મરનું મુંબઇ એરપોર્ટ પર સ્વાગત મહારાષ્ટ્રના ગવર્નર આયાર્ય દેવવ્રત દ્વારા કરાયું હતું..

બ્રિટનનાં પીએમ સ્ટાર્મર સાથેની દ્વિપક્ષીય મંત્રણા વખતે ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો પણ ચર્ચાયો હતો જેમાં ભારતના પીએમ મોદીએ તેમને કહ્યું હતું કે સમાજને આપેલી...



to the free, weekly Gujarat Samachar email newsletter