
ધ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્સિયસનેસ (ISKCON- ઈસ્કોન) લંડન દ્વારા તેના સૌપ્રથમ 1969માં ખુલ્લા મૂકાયેલાં લંડનસ્થિત ઐતિહાસિક મંદિર, 7 બરી પ્લેસની...
છેલ્લા કેટલાય દિવસથી ટાંપીને બેઠેલા અમેરિકાએ છેવટે વેનેઝુએલા પર એર સ્ટ્રાઇક કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પદભ્રષ્ટ કરવાનો મનસૂબો પાર પાડ્યો છે. આ સાથે જ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે ‘યોગ્ય અને ન્યાયી માહોલ નહીં સર્જાય...
વેનેઝુએલાના પદભ્રષ્ટ પ્રમુખ નિકોલસ માદુરોને સોમવારે ન્યૂયોર્કના મેનહટન સ્થિત ફેડરલ કોર્ટમાં રજૂ કરાયા હતા. માદુરો પર ડ્રગ્સની દાણચોરી તથા ગેરકાયદેસર હથિયારો સાથે જોડાયેલાં ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. કોર્ટ પરિસરની તસવીરોમાં માદુરો હાથકડીમાં...

ધ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્સિયસનેસ (ISKCON- ઈસ્કોન) લંડન દ્વારા તેના સૌપ્રથમ 1969માં ખુલ્લા મૂકાયેલાં લંડનસ્થિત ઐતિહાસિક મંદિર, 7 બરી પ્લેસની...

રાજસ્થાનનું વિખ્યાત પર્યટન સ્થળ ઉદયપુર ફરી એક વખત ભવ્યાતિભવ્ય લગ્નસમારોહના કારણે વિશ્વતખતે ચમકી ગયું છે. ધનાઢયો અને સેલિબ્રિટીસમાં ડેસ્ટિનેશન વેડિંગ માટેનું...

સમગ્ર દેશની શાંતિને હચમચાવી નાંખનાર દિલ્હી બોમ્બ વિસ્ફોટની ઘટનાને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે, અને તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ આતંકીઓના નવા...

દિલ્હી બોમ્બ વિસ્ફોટના કાવતરા પાછળ તબીબોની આખી ફોજ સામેલ હતી. અહેવાલો અનુસાર જૈશ-એ-મોહમ્મદે ખૂબ જ ચતુરાઇથી આ વ્હાઇટ કોલર જોબ ધરાવતા તબીબોનું બ્રેઇનવોશ...

બિહારની વિધાનસભા ચૂંટણીમાં મતદારો ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ પર વરસી પડ્યા છે. એનડીએને 15 વર્ષ બાદ 200 સીટને પાર પહોંચાડીને પ્રચંડ બહુમત આપ્યો છે. ખુદ...

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સાંજે એક કારમાં ભીષણ વિસ્ફોટ થતાં આખો દેશ હચમચી ગયો છે. આ ઘટનામાં 13 લોકોનાં મોત નીપજ્યા છે અને 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા...

પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને અનસાર ગઝવાત-અલ-હિંદના ‘વ્હાઈટ કોલર’ ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરી સલામતી દળોએ કાશ્મીર, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાંથી...

પાટનગરમાં ઐતિહાસિક લાલ કિલ્લા નજીક સોમવારે નમતી સાંજે થયેલા પ્રચંડ વિસ્ફોટે આખા દેશને હચમચાવી નાંખ્યો છે. ચાલતી કારમાં થયેલા વિસ્ફોટે જાણે અચાનક જ દિલ્હીને...

સરદાર પટેલની 150મી જન્મજયંતીના ઐતિહાસિક અવસરે એકતાનગરમાં યોજાયેલા શાનદાર સમારોહને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આકરા ચાબખા માર્યા હતા. તેમણે...

એકતાનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી પ્રસંગે આયોજિત એકતા પર્વ અને રાષ્ટ્રીય એકતા પરેડને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દુશ્મન...