
વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર ભારતની સત્તાવાર મુલાકાતે પહોંચેલા સર કેર સ્ટાર્મરે ગુરુવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુંબઇમાં દ્વિપક્ષીય બેઠક કરી...
સરદાર પટેલની 150મી જન્મજયંતીના ઐતિહાસિક અવસરે એકતાનગરમાં યોજાયેલા શાનદાર સમારોહને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આકરા ચાબખા માર્યા હતા. તેમણે કહ્યું હતું કે સરદાર પટેલ તો સમગ્ર કાશ્મીર ઈચ્છતા હતા, પરંતુ નહેરુજીએ એમ થવા દીધું નહીં,...
એકતાનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી પ્રસંગે આયોજિત એકતા પર્વ અને રાષ્ટ્રીય એકતા પરેડને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દુશ્મન માટે ભારતનો સ્પષ્ટ સંદેશ છે કે આ લોહપુરુષ સરદાર પટેલનું ભારત છે, જે સુરક્ષા અને સલામતી સાથે...

વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર ભારતની સત્તાવાર મુલાકાતે પહોંચેલા સર કેર સ્ટાર્મરે ગુરુવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુંબઇમાં દ્વિપક્ષીય બેઠક કરી...

વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુંબઇ ખાતેની મુલાકાત ઘણી ફળદાયી રહી હતી. બંને નેતાએ વેપાર અને વ્યૂહાત્મક સંબંધો મજબૂત...

બિહાર વિધાનસભા ચૂંટણી જંગનો તખતો તૈયાર થઇ ગયો છે. ચૂંટણી પંચે દ્વારા સોમવારે કરેલી જાહેરાત અનુસાર, આ વખતે બિહારમાં 243 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં...

ભારત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા હિન્દુત્વના મૂલ્યો પર હુમલા કરવા માટે મહાત્મા ગાંધીની પ્રતિમાઓની તોડફોડ કે ચિતરામણ કરવાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં...

ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં...

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો તાજેતરના સમયમાં તળિયે પહોંચ્યા છે ત્યારે લાંબા સમયથી...

ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટની ક્ષિતિજેથી નવા આંતરરાષ્ટ્રીય સમીકરણોનો ઉદય થયો છે. અને સમગ્ર ઘટનાક્રમના કેન્દ્રમાં છે...

ઉત્તર ઇંગ્લેન્ડના લેન્કેશાયરના પ્રેસ્ટન નગરમાં "હરે કૃષ્ણ હરે કૃષ્ણ"ના જયઘોષથી ધરતી આકાશ ધન્ય ધન્ય થઇ રહ્યા છે. જ્યાં ઘનઘોર વાદળ છવાયેલાં રહેતાં એ ભૂમિ...

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં સોમવારે વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકાર જીએસટીમાં કાપ મૂકવા જઈ રહી છે. તેનાથી નાના ઉદ્યોગસાહસિકોને...

દેશના 79મા સ્વાતંત્ર્ય પર્વે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને આવરી લેતી સુદર્શનચક્ર સુરક્ષા યોજનાથી લઇને...