
કેન્યામાં નાઈરોબીસ્થિત શ્રી અયપ્પા સેવા સમાજ દ્વારા 24મેથી 31 મે 2026 સુધી 24મા પ્રતિષ્ઠા દિવસની વાર્ષિક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી અયપ્પા મંદિર 24 વર્ષના...
કેન્યાની પાંચ મહિલાને ઈન્ટરનેશનલ યર ઓફ ધ વુમન ફાર્મર 2026 અન્વયે યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ના પ્રતિષ્ઠિત 100 વિમેન હીરોઈન્સ લિસ્ટમાં નોમિનેશન અપાવા સાથે તેઓ આંતરરાષ્ટ્રીય તખતા પર આવી ગઈ છે. જોકે, વેશ્વિક કદર કરાઈ...
કેન્યા જેનું સભ્ય છે તેવી ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી (EAC) માટે યુએસ, યુરોપ અને ચીનમાંથી જૂના આયાતી વસ્ત્રોનો વેપાર મોટી સમસ્યા બની રહ્યો છે. ઈસ્ટ આફ્રિકા સેકન્ડહેન્ડ વસ્ત્રોની આયાત નિયંત્રિત કરવા ઈચ્છે છે, પરંતુ તે સરળ નથી. જ્યારે ઉતરેલા સસ્તાં...

કેન્યામાં નાઈરોબીસ્થિત શ્રી અયપ્પા સેવા સમાજ દ્વારા 24મેથી 31 મે 2026 સુધી 24મા પ્રતિષ્ઠા દિવસની વાર્ષિક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી અયપ્પા મંદિર 24 વર્ષના...

ભારતના અમદાવાદમાં યોજાએલી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કેન્યાના કિસુમુના ડો. કલ્પના કારીઆનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 4થી 8જૂન દરમિયાન...
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ફાટી નીકળેલો ઈબોલા રોગચાળો ખીચોખીચ ભરાયેલી વિસ્થાપિત છાવણીમાં પ્રસરતા ભારે ગભરાટ છવાયો છે. યુએન રેફ્યુજી એજન્સીએ પૂર્વ કોંગોની કેપાંગબા વિસ્થાપિત છાવણીમાં રહેતા બે લોકોના મોત ઈબોલાથી થયાને સમર્થન આપ્યું હતું. આ...
કુવૈત દ્વારા શ્રી લંકા અને ભારત ઉપરાંત, નાઈજિરિયા, કેન્યા સહિત 24 આફ્રિકન દેશોમાંથી ડોમેસ્ટિક વર્કર્સની ભરતી કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. કુવૈતના નવા શ્રમ કાયદાઓ હેઠળ આ નિયંત્રણો જાહેર કરાયા છે. સુધારેલી પોલિસી હેઠળ ભારત, શ્રી લંકા, નેપાળ, વિયેતનામ, ફિલિપાઈન્સ,સાઉથ...

કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ દેશમાં માનવાધિકારોના શોષણ અને દુરુપયોગ સંબંધિત હિંસાનો શિકાર બનેલા લગભગ 2000 વિક્ટિમ્સને વળતર આપવાની જાહેરાત કરી છે. કેન્યામાં...

કેન્યાએ નાઈરોબીના જોમો કેન્યાટા ઈન્ટરનેશનલ એરપોર્ટના નવીનીકરણનો 2.9 બિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ ચાઈના કોમ્યુનિકેશન્સ કન્સ્ટ્રક્શન કંપની (CCCC)ને સોંપ્યો...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ ઈનિશિયેટિવ હેઠળ નાઈરોબીસ્થિત ભારતીય હાઈ કમિશને અમ્બોસેલીના ડ્રાયલેક એન્જેલેસા કન્ઝર્વન્સીના સહયોગથી...

યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ કેબિનેટ ફેરબદલમાં સંજય તન્નાની નિયુક્તિ દેશના નવા ટ્રેડ, ઈન્ડસ્ટ્રી અને કોઓપરેટિવ્ઝના મિનિસ્ટર તરીકે કરી છે. સંજય...
ઝિમ્બાબ્વેની સરકારે દેશની આઝાદીના પીઢ લડવૈયાઓ અને વિરોધપક્ષની ટીકાઓ છતાં, પ્રેસિડેન્ટ એમર્સન એમનાન્ગાગ્વાની મુદત બે વર્ષ વધારી 2030 સુધીની થાય તેવું બિલ પાર્લામેન્ટ સમક્ષ રજૂ કર્યું છે. બુધવારે બિલના બીજા વાંચન સાથે તેના પર ચર્ચા થવાની છે. 83 વર્ષીય...

શ્વાનો પર અત્યાચાર કર્યા પછી તેના વીડિયોને પ્રસિદ્ધ કરી વિશ્વના પ્રાણીપ્રેમીઓ પાસેથી દાન એકત્ર કરવાના યુગાન્ડાના કૌભાંડીઓનો બીબીસી દ્વારા પર્દાફાશ કરવામાં...