નૈવાશા હિન્દુ મંદિરમાં જન્માષ્ટમી ઉજવાઈ

નૈવાશા હિન્દુ મંદિરમાં 4 સપ્ટેમ્બર 2026ના રોજ આનંદપૂર્વક જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ઉજવવા કોમ્યુનિટીના ભાવિક ભક્તો ઉષ્માસભર અને ભક્તિભાવના આધ્યાત્મિક વાતાવરણમાં એકત્ર થયા હતા. પ્રાર્થનાઓ અને પરંપરાગત વિધિઓ સાથે...

હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી ઉજવાઈ

હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ઉજવવા ભક્તો આનંદિત અને સમર્પિત ભક્તિભાવના માહોલમાં એકત્ર થયા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક અને...

કેન્યામાં બધા એરપોર્ટ્સ પર કામકાજ હવે સામાન્ય થઈ ગયું છે. ઉડ્ડયનોમાં વિલંબ, કેન્સલેશન્સ અને રઝળી પડેલા મુસાફરોની સ્થિતિના બે દિવસ પછી થયેલા સમાધાન થકી...

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઉત્તર કિન્હાસાના લિંગવાલાની ઈમારત ખાતે 4 સપ્ટેમ્બર, શુક્રવારની રાત્રે એક વેડિંગ પાર્ટીમાં ભારે આગ ફાટી નીકળતા ઓછામાં ઓછાં 22 લોકો જીવતા ભૂંજાયા હતા અને સંખ્યાબંધ લોકોને દાઝી જવાથી ઈજા પહોંચી હતી. મૃત્યુઆંક વધવાની...

 કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ દેશમાં 100 વર્ષથી કારોબાર કરતી તાતા ગ્રૂપની અગ્રણી પેટા કંપની તાતા કેમિકલ્સને કામકાજ બંધ કરવા આદેશ આપ્યો છે. પ્રેસિડેન્ટ...

યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં દેખાતા પોસ્ટરોમાં બે જ વ્યક્તિ વધુ જોવા મળે છે. એક તો 40 વર્ષ અગાઉ સિવિલ વોર પછી સત્તા હાંસલ કરનારા 81 વર્ષના વયોવૃદ્ધ પ્રેસિડેન્ટ...

નકુરુ લોહાણા મહાજનના સભ્યોએ સાથે મળીને પવિત્ર શ્રાવણ મહિનામાં ભક્તિભાવપૂર્વક અભિષેક કાર્યક્રમને ઉજવ્યો હતો. ભક્તજનો ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવા સંપૂર્ણ...

નૈવાશા હિન્દુ મંદિરના આસ્થા અને સેવાના 101 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. નૈવાશા હિન્દુ મંદિરે 23 ઓગસ્ટ 2026ના રોજ આધ્યાત્મિક સમર્પણ, સાસ્કૃતિક વિરાસત અને...

સોમવારે કેન્યાના નાઈરોબીના મુખ્ય જોમો કેન્યાટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સ્ટાફ દ્વારા સતત બીજા દિવસે પણ ગો-સ્લો હડતાળ પાડવામાં આવતા સંખ્યાબંધ ફ્લાઈટ્સ ખોરવાઈ જવા સાથે હજારો પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, સરકાર સાથે સમાધાન...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની રીજિયોનેલ કમિટી ફોર આફ્રિકાની 27 ઓગસ્ટની બેઠકમાં આફ્રિકાના 47 દેશોની સરકારોને આરોગ્યના પ્રવાહો, આયોજન સેવાઓ અને રોગચાળા ફાટી નીકળવા સામે પ્રતિભાવ આપવાની સિંગલ સિસ્ટમ પૂરી પાડવા રીજિયોનેલ હેલ્થ ડેટા પ્લેટફોર્મ...

યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીના પુત્ર અને લશ્કરી વડા જનરલ મુહૂઝી કાઈનેરુગાબાએ 2031માં દેશના પ્રમુખપદ માટે ઉમેદવારી કરવાની અને 90 ટકા મત હાંસલ...

યુગાન્ડાના ટૂરો કિંગ્ડમના ઓમુકામા કિંગ ઓયો ન્યિમ્બા કાબામ્બા ઈગુરુ રુકિડી ચોથાનું 27 ઓગસ્ટ ગુરુવારની રાત્રે માત્ર 34 વર્ષની વયે નિધન થયું છે. કિંગ ઓયોનો...



to the free, weekly Gujarat Samachar email newsletter