રુટોને યુએસ કોંગ્રેસને સંબોધન કરવા આમંત્રણ

કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટો મે મહિનાની આખરમાં યુએસની પ્રથમ સત્તાવાર મુલાકાતે જવાના છે ત્યારે યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કરવાનું તેમને આમંત્રણ પાઠવાયું છે. હાઉસની ફોરેન એફેર્સ કમિટીના ચેરમેન માઈકલ મેક્કોલ અને રેન્કિંગ મેમ્બર ગ્રેગરી...

ઝિમ્બાબ્વેમાં ZiG કરન્સીના ઉપાડ પર મર્યાદા

ઝિમ્બાબ્વેએ નવી બેન્કનોટ્સ અને કોઈન્સ દાખલ કર્યા છે જે મંગળવાર,7 મેથી અમલમાં આવી જશે. તમામ બેન્કોને સેન્ટ્રલ બેન્ક દ્વારા સ્થાનીય કરન્સી પૂરી પાડવામાં આવી છે જેથી રાષ્ટ્રવ્યાપી વિતરણ થઈ શકે. જોકે, તેના ઉપાડની મર્યાદા પણ મૂકાઈ છે. ઝિમ્બાબ્વે...

વૈજ્ઞાનિકો દ્વારા એવી ચેતવણી અપાઈ છે કે એકલા ભારતમાં જ ૧.૨ અબજની વસતી પર ઝિકા વાઇરસનો ભય તોળાઈ રહ્યો છે. આ સિવાય આફ્રિકા, એશિયા, પ્રશાંત મહાસાગરના વિસ્તારોમાં ઝિકા નવેસરથી ફેલાઈ શકે છે. આ વિસ્તારોમાં વિશ્વની એક તૃતિયાંશથી વધુ વસતી એટલે કે ઓછામાં...

કેન્યાના પાટનગર નાઈરોબી ખાતે કચ્છીઓએ સર્જેલા લંગાટા કચ્છ પ્રાંતમાં કચ્છી લેવા પટેલ સમાજ નાઈરોબીએ ૨.૫ એકર ભૂમિમાં હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ આપતા સંકુલનું...

સાઉથ આફ્રિકામાં વધુ એક ભારતીય ઉપર ગોળી મારી હત્યા થઈ છે. ભરૂચના ટંકારિયા ગામના વતની અને સાઉથ આફ્રિકાના પોલોકવેનમાં રહેતા ફિરોજ અલી ટુંડિયા તેમની કારમાં જઇ રહ્યા હતા. અશ્વેત યુવાને તેમના પર બંદુકની ગોળીઓથી હુમલો કરતાં તેમનું સ્થળે જ મોત થયું...

દક્ષિણ આફ્રિકાના શાસક પક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC)ને મહત્ત્વની સ્થાનીય ચૂંટણીઓમાં સૌથી ખરાબ પરાજયનો સામનો કરવો પડ્યો છે. પાર્ટીએ દેશની વહીવટી રાજધાની...

નૈરોબીમાં આવેલા લંગાટામાં ઉજવાઈ રહેલા કચ્છ સત્સંગ સ્વામિનારાયણ નૂતન મંદિર મહોત્સવ વિશ્વમાં ગાજી રહ્યો છે. વેદની ઋચાઓ અને સત્સંગ સંલગ્ન ભક્તિની હેલી અહીં...

કચ્છની દાબેલી - ડબલ રોટી ગુજરાતી-કચ્છી વસ્તીવાળા પ્રદેશોમાં આમ તો પ્રખ્યાત છે. ભારતમાં ગલી ગલીએ રેકડી પર દાબેલી વેચાતી હોય એ દૃશ્ય સામાન્ય છે, પણ વિદેશમાં...

આફ્રિકન દેશ ચાડના ભૂતપૂર્વ સરમુખત્યાર હિસેન હેબ્રેએ ૧૯૮૨થી ૧૯૯૦ના તેમના શાસનકાળમાં દેશવાસીઓ પર અત્યાચાર કર્યા હતા. હવે વિશેષ કોર્ટે તેમને આદેશ આપ્યો છે...

આફ્રિકાના નૈરોબીમાં આવેલા લંગાટામાં નરનારાયણદેવ નૂતન મંદિર મહોત્સવનો ૩૧મી જુલાઈએ વિજયસ્તંભ રોપણ સાથે ભવ્ય પ્રારંભ થયો હતો. ભુજ નરનારાયણદેવ મંદિરના ૧૬૧...

કચ્છથી કિરિયાન્ગા ૬૨ વર્ષના ઇતિહાસની ગાથામાં નૈરોબી લંગાટા ખાતે કચ્છ પ્રાંતમાં નિર્માણ પામેલા કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરના ઉત્સવના પ્રસંગે ૧૭મી જુલાઈએ...

રાજ્યસભામાં તાજેતરમાં પુછાયું કે, દિલ્હીના વસંતકુજમાં મે મહિનામાં કોંગોના નાગરિક મસોન્ડા કેટાડાની હત્યા વંશીય હતી? આ અંગે સુષ્મા સ્વરાજે જણાવ્યું કે, વંશવાદને...



to the free, weekly Gujarat Samachar email newsletter