નૈવાશા હિન્દુ મંદિરમાં જન્માષ્ટમી ઉજવાઈ

નૈવાશા હિન્દુ મંદિરમાં 4 સપ્ટેમ્બર 2026ના રોજ આનંદપૂર્વક જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ઉજવવા કોમ્યુનિટીના ભાવિક ભક્તો ઉષ્માસભર અને ભક્તિભાવના આધ્યાત્મિક વાતાવરણમાં એકત્ર થયા હતા. પ્રાર્થનાઓ અને પરંપરાગત વિધિઓ સાથે...

હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી ઉજવાઈ

હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ઉજવવા ભક્તો આનંદિત અને સમર્પિત ભક્તિભાવના માહોલમાં એકત્ર થયા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક અને...

 કેન્યામાં 1980ના દાયકામાં ઓઈલની શોધખોળ કરાયા પછી ઝેરી કચરાને દૂર કરાયો નહિ, જેનાથી કેન્સરના કેસીસ વધે છે અને 500થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનો દાવો કરાય છે. ઉત્તર કેન્યાની માર્સાબિટ કાઉન્ટીના અંતરિયાળ ગામોથી 298 અરજદારોના જૂથે ઈસોલોની એન્વિરોન્મેન્ટ...

સાઉથ આફ્રિકામાં ડર્બનથી મુસિના મોકલી અપાયેલા હજારો વિસ્થાપિત ઈમિગ્રન્ટ્સ ખોરાક-પાણી આશ્રય અને ટોઈલેટ વિના ખરાબ હાલત અનુભવી રહ્યા હોવાની ફરિયાદ કરે છે. તેઓને...

યુનાઈટેડ સ્ટેટ્સ અને યુરોપ સાથે રાજદ્વારી ખેંચતાણોના પગલે ઈસ્ટ આફ્રિકાના દ્વિતીય ક્રમના અર્થતંત્ર ટાન્ઝાનિયાએ હવે રશિયા તરફ નજર દોડાવી છે. આગામી ત્રણથી...

યુગાન્ડાની રાજધાની કમ્પાલાસ્થિત કિંગ ડેવિડ જુનિયર સ્કૂલના શૈક્ષણિક પ્રવાસે નીકળેલાં બાળકોની બસને કપચોરવા ડિસ્ટ્રિક્ટમાં 16 જુલાઈ, ગુરુવારની રાત્રે થયેલા...

સાઉથ આફ્રિકામાં વિદેશી ઈમિગ્રન્ટ્સ પર શ્રેણીબદ્ધ હુમલાઓ પછી નાઈજિરિયાએ તેના 1490 નાગરિકોને સ્વેચ્છાએ સ્વદેશ લાવવાની કામગીરી પૂર્ણ કરી હતી. આખરી ફ્લાઈટમાં જોહાનિસબર્ગથી 305 નાગરિકને પરત લવાયા હતા.

કેન્યાની સૌથી મોટી મેન્ટલ હેલ્થ રેફરલ હોસ્પિટલમાં પેશન્ટ્સ વાળ કાપવા માટે માનવીય અભિગમની થેરાપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે મુલાકાતી બાર્બર્સ દ્વારા...

વિજ્ઞાનીઓએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના રેઈનફોરેસ્ટમાં વાનરની નવી પ્રજાતિઓ ઓળખી કાઢી છે, જેમના મુખ અને નાકની આસપાસ હળવાં ઓરેન્જ-ક્રીમ રંગની ત્વચાના...

ઈન્ટરનેશનલ મેમણ ઓર્ગેનાઈઝેશન (IMO ઈસ્ટ આફ્રિકા) દ્વારા નાઈરોબીના જનરલ માથેન્ગે રોડસ્થિત મિક્સ ગ્રિલ રેસ્ટારાં ખાતે કોમ્યુનિટી સહકાર અને કોન્ટિનેન્ટલ એન્ટરપ્રાઈઝ...

રાજધાની અક્રામાં 17થી 19 જૂન દરમિયાન યોજાયેલી ગુલામીપ્રથા અને વળતરના ન્યાય સંબંધિત કોન્ફરન્સમાં ગુલામ બનાવાયેલા આફ્રિકનોના વંશજોએ સ્પષ્ટ કર્યું હતું કે પ્રતીકાત્મક માફીઓથી પેઢીઓના નુકસાન અને અન્યાય નાબૂદ થઈ ન શકે. કેટલાક વંશજો માટે ઘા એટલા ઉંડા...

ઈસ્ટ આફ્રિકન પડોશી દેશો માટે 7 જુલાઈ મંગળવાર વિશેષ દિવસ હોવા સાથે કેન્યા અને ટાન્ઝાનિયામાં વિરોધી દેખાવોને દબાવવા ભારે પોલીસ બંદોબસ્ત કરાયો હતો. કેન્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter