ઉત્તરાખંડના કેદારનાથથી શરૂ થયેલી દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથા યાત્રા સોમવારે સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પૂર્ણ થઈ હતી. પ્રથમ વખત 1008 યાત્રીએ માત્ર 18 દિવસમાં દેશભરમાં ત્રણ ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરી છે. આ દરમિયાન પૂ. મોરારિબાપુએ...
અમરેલીનાં વતની અને છેલ્લાં કેટલાય વર્ષોથી મુંબઇમાં વસતા દીપક ગ્રૂપનાં ચેરમેન ચીમનભાઈ કે. મહેતા (સી.કે. મહેતા)એ ત્રીજી જુલાઇના રોજ અંતિમ શ્વાસ લીધા. તાજેતરમાં મુંબઇ ખાતે પરિવારજનો અને અંગત સ્નેહીજનો માટે પ્રાર્થના સભા યોજાઇ હતી, જેમાં રિલાયન્સ...
સનાતન વૈદિક ધર્મમાં અક્ષયતૃતિયા અખાત્રીજનું મહર્ષિઓએ મહાત્મય ખૂબ જ વર્ણવેલું છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જણાવે છે કે આ પવિત્ર દિવસે નિષ્કપટ થઈને ભક્તિભાવ પૂર્વક આરાધ્ય ઈષ્ટદેવનું પૂજન અર્ચન કરનારો સદૈવ સુખ શાંતિ જીવનમાં મેળવી શકે છે.
ભુજ શહેરના જાણીતા સામાજિક કાર્યકર અને સેવાભાવી પરેશ નરોત્તમભાઈ અનમે (45) ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભુજમાં સામાજિક, સેવાકીય પ્રવૃત્તિ હોય, ધાર્મિક આયોજનો હોય કે ટેબલ ટેનિસની રમત સહિતની સ્પોર્ટ્સની પ્રવૃતિ...
અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટીંગ કરતી સંસ્થા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (જીસીએમએમએફ) રૂ. 72000 કરોડનું ટર્નઓવર હાંસલ કરીને ભારતની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ બની છે. વર્ષ 1973માં માત્ર 6 સભ્યો અને રૂ. 121 કરોડના...
વડોદરામાં ચાતુર્માસ માટે પધારેલ ૫.પૂ. આચાર્ય રાજરત્ન સૂરિશ્વરજી મહારાજ અને રશ્મિરત્ન મહારાજશ્રીની નિશ્રામાં તપ અને સાધનાના મહાત્મયે વિક્રમ સર્જ્યો. જ્યાં વર્ષે ૧૫-૨૦ માસક્ષમણની તપસ્યા થાય ત્યાં એક સામટાં અબાલ-વૃધ્ધો મળી ૪૫૦ જણ ૩૦ દિવસના આકરાં...
શૂટઆઉટની વધુ એક ઘટનાએ અમેરિકાને રક્તરંજિત કર્યું છે. રવિવારે ટેક્સાસના ડલાસ ખાતે એલેન પ્રીમિયમ આઉટલેટ્સ મોલમાં એક બંદૂકધારીએ આડેધડ ગોળીબાર કરતાં આઠ લોકો માર્યા ગયા હતા જ્યારે નવ ઘવાયા હતા. બાદમાં એક પોલીસ ઓફિસરે હુમલાખોરને ઠાર મારીને સ્થિતિ...
‘બધા મોદી’ને ચોર કહેવાના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કામચલાઉ રાહત જરૂર મળી છે, પરંતુ સાંસદ તરીકેનું સસ્પેન્શન યથાવત્ રહ્યું છે. કોંગ્રેસના યુવા નેતા સોમવારે નિષ્ણાત વકીલોની ફોજ ઉપરાંત પક્ષના રાષ્ટ્રીય નેતાઓ સાથે સુરતની સેશન્સ...
મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં રૂ. 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેઇન ચોરવાના આરોપમાં બે ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ટ્રસ્ટીની ધરપકડ કરીને સોનાની ચેઇન રિકવર કરી છે.
ઉત્તર ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ સભાઓ પછી ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવી ગયો છે. આ ત્રણેય સભા જિલ્લા મથકો મહેસાણા, પાલનપુર અને મોડાસામાં થઈ છે. ઉત્તર ગુજરાતની કુલ 27 બેઠકોમાંથી 15 બેઠકો કોંગ્રેસ પાસે જ્યારે 12 બેઠકો ભાજપ પાસે છે....