સિદસરના યુવાનનું કેનેડામાં શંકાસ્પદ મૃત્યુ

કેનેડામાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માટે ગયેલા સિદસરના વતની અને પાલનપુર ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રમેશ ડાંખરાના પુત્ર આયુષનું ટોરેન્ટો સિટીમાં શંકાસ્પદ મોત નીપજ્યું છે. એક મહિના પહેલાં આ જ રીતે અમદાવાદના એક યુવકનું પણ ટોરેન્ટોમાં મૃત્યુ...

ખેડૂતે એક જ આંબામાં 14 પ્રકારની કેરીની જાત ઉગાડી

 દેશી કેરીની જાતો લુપ્ત થતી જાય છે ત્યારે ધારી તાલુકાના દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂતે પોતાના ઘરે એક જ આંબામાં 14 પ્રકારની કેરીની જાતો વિકસાવી અન્ય ખેડૂતોને પ્રેરણા પુરી પાડી છે.

નારણપરમાં સ્વામિનારાયણ મંદિરનો 66મો પાટોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો

સનાતન વૈદિક ધર્મમાં અક્ષયતૃતિયા અખાત્રીજનું મહર્ષિઓએ મહાત્મય ખૂબ જ વર્ણવેલું છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જણાવે છે કે આ પવિત્ર દિવસે નિષ્કપટ થઈને ભક્તિભાવ પૂર્વક આરાધ્ય ઈષ્ટદેવનું પૂજન અર્ચન કરનારો સદૈવ સુખ શાંતિ જીવનમાં મેળવી શકે છે.

ભુજના અગ્રણી પરેશ અનમે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

ભુજ શહેરના જાણીતા સામાજિક કાર્યકર અને સેવાભાવી પરેશ નરોત્તમભાઈ અનમે (45) ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભુજમાં સામાજિક, સેવાકીય પ્રવૃત્તિ હોય, ધાર્મિક આયોજનો હોય કે ટેબલ ટેનિસની રમત સહિતની સ્પોર્ટ્સની પ્રવૃતિ...

વડતાલ ધામમાં 6 ટન દ્રાક્ષનો અન્નકૂટ મહોત્સવ

વડતાલ ધામમાં રવિવારે 6 ટન દ્રાક્ષ વડે અમૃત અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ હતી. 

પ્રમુખસ્વામી મહારાજની જન્મભૂમિ ચાણસદમાં નવનિર્મિત નારાયણ સરોવરનું લોકાર્પણ

પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રાગટ્ય ભૂમિ એવા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ખાતે રવિવારે નવનિર્મિત નારાયણ સરોવરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયું હતું. તેમણે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભારતની અસ્મિતાને ઉજાગર કરનાર...

‘ગોળીબારના અવાજ અને ડરની ચિચિયારી વચ્ચે જીવ બચાવીને અમે બહાર આવ્યા’

શૂટઆઉટની વધુ એક ઘટનાએ અમેરિકાને રક્તરંજિત કર્યું છે. રવિવારે ટેક્સાસના ડલાસ ખાતે એલેન પ્રીમિયમ આઉટલેટ્સ મોલમાં એક બંદૂકધારીએ આડેધડ ગોળીબાર કરતાં આઠ લોકો માર્યા ગયા હતા જ્યારે નવ ઘવાયા હતા. બાદમાં એક પોલીસ ઓફિસરે હુમલાખોરને ઠાર મારીને સ્થિતિ...

રાહુલને કામચલાઉ રાહત

‘બધા મોદી’ને ચોર કહેવાના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કામચલાઉ રાહત જરૂર મળી છે, પરંતુ સાંસદ તરીકેનું સસ્પેન્શન યથાવત્ રહ્યું છે. કોંગ્રેસના યુવા નેતા સોમવારે નિષ્ણાત વકીલોની ફોજ ઉપરાંત પક્ષના રાષ્ટ્રીય નેતાઓ સાથે સુરતની સેશન્સ...

શ્રદ્ધાળુઓ સુખડી પણ બહાર નથી લઈ જતા તે મહુડી મંદિરમાંથી બે ટ્રસ્ટીએ રૂ. 45 લાખનું સોનું ચોર્યું

મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં રૂ. 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેઇન ચોરવાના આરોપમાં બે ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ટ્રસ્ટીની ધરપકડ કરીને સોનાની ચેઇન રિકવર કરી છે.

ઉત્તર ગુજરાતમાં દબદબો વધારવા ભાજપે કમર કસી છે

ઉત્તર ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ સભાઓ પછી ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવી ગયો છે. આ ત્રણેય સભા જિલ્લા મથકો મહેસાણા, પાલનપુર અને મોડાસામાં થઈ છે. ઉત્તર ગુજરાતની કુલ 27 બેઠકોમાંથી 15 બેઠકો કોંગ્રેસ પાસે જ્યારે 12 બેઠકો ભાજપ પાસે છે....



to the free, weekly Gujarat Samachar email newsletter