મહંત સ્વામી મહારાજની રાજકોટમાં પધરામણી

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની 14 જૂને રાજકોટમાં પધરામણી થતાં હરિભક્તોએ રંગેચંગે તેમને આવકાર્યા હતા. 

ગોંડલના અક્ષર મંદિર ખાતે 90મા પાટોત્સવની ભવ્ય ઉજવણી

ગોંડલના સુપ્રસિદ્ધ યાત્રાધામ અક્ષર મંદિરના 90મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. 90 વર્ષ પૂર્વે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અહીં ત્રિશિખરીય મંદિરનું નિર્માણ કર્યું હતું ત્યારથી લઈને આજ દિન સુધી આ મંદિર...

સ્વામિનારાયણ મંદિર-વિલ્સડનના 49મા પાટોત્સવની ઉજવણી

આજે હજારો હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર – વિલ્સડનનો 49મો વાર્ષિક પાટોત્સવ 10થી 15 જુલાઇ દરમિયાન રંગેચંગે ઉજવાયો હતો. 

વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમની યુનેસ્કોની યાદીમાં કચ્છનું સ્મૃતિવન

યુનેસ્કો દ્વારા કચ્છ-ભૂજના સ્મૃતિવનને વિશ્વના સાતમા સૌથી સુંદર મ્યુઝિયમની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક્સ ઉપર ટ્વિર કરીને આ માહિતી આપતાં ગુજરાત અને ભારત માટે આ ગૌરવની ક્ષણ હોવાનું જણાવ્યું હતું. સ્મૃતિવન એ...

વડતાલ ધામના દ્વિશતાબ્દી મહોત્સવ માટે રિશી સુનાકને આમંત્રણ

સ્વામિનારાયણ સંસ્થાના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ ધામના 200 વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે વિશ્વભરમાં વસતાં હરિભક્તોમાં અનેરો આનંદઉલ્લાસ વર્તાય છે. વડતાલ ધામના ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી, મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી, ચેરમેન દેવ સ્વામી, એસજીવીપી-છારોડીના...

સચ્ચિદાનંદ સ્વામીએ તબિયત સુધરતાં ફરી સત્સંગ શરૂ કર્યો

છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી પ.પૂ. સચ્ચિદાનંદ સ્વામી સુઇગામમાં મુકામ કરીને ભક્તો સાથે સત્સંગ કરી રહ્યા છે. ગયા ગુરુવારે 16 મેના રોજ તેમની તબિયત લથડી હતી, પરંતુ બાદમાં સ્વસ્થ થઇ જતાં નિત્યક્રમ મુજબ સત્સંગ શરૂ કર્યો હતો. જોકે ગયા ગુરુવારે...

બીલીમોરાના હેમંતભાઇને અશ્વેતે મુક્કો મારતા મૃત્યુ

બીલીમોરા નગરના વતની અને અમેરિકાના ઓક્લાહોમામાં સ્થાયી થયેલા હેમંતભાઈ શાંતિલાલ મિસ્ત્રીનું ગયા શનિવારે તેમની મોટેલની બહાર એક અશ્વેત અમેરિકન દ્વારા કરાયેલા હુમલામાં મોત નિપજ્યું છે.

‘રામાયણ’માં સુવર્ણ શાહીથી ચોપાઇનું આલેખનઃ હીરા-માણેક અને પન્નાથી ગ્રંથની સજાવટ

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા પ્રભુ શ્રીરામના ભક્તના ઘરે સોનું, હીરા, પન્ના અને માણેક જડેલો દુર્લભ ‘રામાયણ’ ગ્રંથ સચવાયેલો છે. 530 પાનાંની આ ‘રામાયણ’માં 222 તોલા સોનાની શાહીથી ચોપાઈ લખાઈ છે. પુસ્તકમાં 10 કિલો ચાંદી, 4000 હીરાની સાથે માણેક...

સચ્ચિદાનંદ સ્વામીએ તબિયત સુધરતાં ફરી સત્સંગ શરૂ કર્યો

છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી પ.પૂ. સચ્ચિદાનંદ સ્વામી સુઇગામમાં મુકામ કરીને ભક્તો સાથે સત્સંગ કરી રહ્યા છે. ગયા ગુરુવારે 16 મેના રોજ તેમની તબિયત લથડી હતી, પરંતુ બાદમાં સ્વસ્થ થઇ જતાં નિત્યક્રમ મુજબ સત્સંગ શરૂ કર્યો હતો. જોકે ગયા ગુરુવારે...

સમૂહ લગ્નપ્રસંગે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ભેગા થઇ ગયા

વિસનગરમાં રવિવારે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ભેગા થઈ ગયા હતા. 



to the free, weekly Gujarat Samachar email newsletter