વિમાન દુર્ઘટના ‘અત્યંત વિનાશક’ઃ વડા પ્રધાન સ્ટાર્મર

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાને વડાપ્રધાન કેર સ્ટાર્મરે ‘અત્યંત વિનાશક’ ગણાવતાં દુઃખની લાગણી વ્યક્ત કરી છે. વિમાનમાં પ્રવાસ કરતાં 242 પ્રવાસીઓમાંથી 53 બ્રિટિશ નાગરિકો હતા.

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

નેવાર્ક એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થી સાથે રીઢા ગુનેગાર જેવો વ્યવહાર

અમેરિકામાંથી કાઢી મૂકાયેલા એક ભારતીય વિદ્યાર્થીને ભારત પરત મોકલતા પહેલા તેની સાથે ગુનેગાર જેવા વ્યવહાર કરાયો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના અંગે વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભારતીય વિદ્યાર્થીને અમેરિકાના નેવાર્ક એરપોર્ટ...

આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે

આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ખભે ખભા મિલાવીને ઊભું છે તેમ અમેરિકાનાં ડેપ્યુટી વિદેશ પ્રધાન ક્રિસ્ટોફર લેન્ડોએ ભારતનાં પ્રતિનિધિ મંડળને ખાતરી આપી છે. તેમણે ભારતનાં કોંગ્રેસી સાંસદ શશી થરુરના વડપણ હેઠળ અમેરિકા ગયેલા ભારતીય...

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનાઃ દીવના પ્રવાસીનો ચમત્કારિક બચાવ

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનાસ્થળની ભયાવહ તસવીરો જોઇને બહુમતી વર્ગ માનતો હતો કે ભાગ્યે જ કોઇ પ્રવાસી બચ્યો હશે. ઘટનાસ્થળે જે પ્રકારે વિમાનનો કાટમાળ નાના નાના ટુકડાઓમાં વેરાયેલો હતો તેના પરથી પણ આવી આશંકા બળવતર બનતી હતી. જોકે હવે મોડી સાંજે એક...

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

નેવાર્ક એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થી સાથે રીઢા ગુનેગાર જેવો વ્યવહાર

અમેરિકામાંથી કાઢી મૂકાયેલા એક ભારતીય વિદ્યાર્થીને ભારત પરત મોકલતા પહેલા તેની સાથે ગુનેગાર જેવા વ્યવહાર કરાયો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના અંગે વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભારતીય વિદ્યાર્થીને અમેરિકાના નેવાર્ક એરપોર્ટ...

આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે

આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ખભે ખભા મિલાવીને ઊભું છે તેમ અમેરિકાનાં ડેપ્યુટી વિદેશ પ્રધાન ક્રિસ્ટોફર લેન્ડોએ ભારતનાં પ્રતિનિધિ મંડળને ખાતરી આપી છે. તેમણે ભારતનાં કોંગ્રેસી સાંસદ શશી થરુરના વડપણ હેઠળ અમેરિકા ગયેલા ભારતીય...

અસ્થિફૂલમાંથી સ્વજનની સ્મૃતિનું સર્જન

પરિવાર વચ્ચેથી કોઇ સ્વજન વિદાય લે છે ત્યારે ખાલીપો ભરવો તો શક્ય નથી, પરંતુ તેની સ્મૃતિ ચિરસ્મરણીય બનાવી શકાય તો? એલિના મરેએ કંઇક આવું જ વિચારીને તેના દિવંગત માતાના અસ્થિમાંથી પેઈન્ટિંગ બનાવી તેમની યાદો સાચવવા પ્રયાસ કર્યો.

મસ્કના પિતાએ અયોધ્યામાં હનુમાનગઢી અને રામલલાના દર્શન કર્યા

ભારત પ્રવાસે આવેલા ટેસ્લાના સીઈઓ એલન મસ્કના પિતા ઈરોલ મસ્ક ચોથી જૂને અયોધ્યા પહોચ્યા હતા. તેમણે પરિવાર સાથે રામલલાના દર્શન કર્યા હતા.તેઓ બપોરે 2:15 વાગ્યે મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનથી પહોચ્યા હતા. એરપોર્ટ પર ઉતર્યા...

કેન્યાની ચા ફેક્ટરીઝ નૈતિકતા સર્ટિફિકેટ નહિ મેળવી શકે

કેન્યાની સરકારે નૈતિકતા સર્ટિફિકેટ આપનારી બિનનફાકારી સંસ્થા ‘રેઈનફોરેસ્ટ એલાયન્સ’ સાથે સંબંધો તોડી નાખવા કેન્યાની ચા ફેક્ટરીઝને જણાવ્યું છે. સરકારે કહ્યું છે કે આનાથી નાના એકમોને ગ્રાહકોને નામા મળવાના બદલે વધારાનો નાણાકીય બોજ ઉપાડવો પડે છે. યુકેમાં...

વિદેશમાં મોરારિબાપુની પ્રથમ કથાના યજમાનની ચિરવિદાય

પ.પૂ. મોરારિબાપુ અને તેમની વ્યાસપીઠ સાથે સાડા પાંચ દાયકા જેટલા દીર્ઘ સમયથી જોડાયેલા, કેન્યામાં વસતા સાધક શ્રોતા બબીભાઈનું અવસાન થયું છે. આ એ જ બબીભાઈ છે જેઓ વિદેશમાં બાપુની વ્યાસપીઠના પહેલાં યજમાન બનવાનું સદભાગ્ય પામ્યા હતા. 

ચિનાબ રેલવે બ્રિજની વિશેષતાઓ શી છે?

ચિનાબ રેલવે પુલ બનાવવાના નિર્ણયથી લઈને તેના ઉદ્ઘાટન સુધી 22 વર્ષનો સમય લાગ્યો. ચિનાબ પુલ બનાવવામાં આ સમય કેમ લાગ્યો? તેની વિશેષતા શું છે? ચાલો જાણીએ. સમગ્ર પ્રોજેક્ટમાં એક મોટો પડકાર રિયાસીમાં ચિનાબ નદી પર પુલ બનાવવાનો હતો. કારણ, ચિનાબ નદી પર્વતો...

કછુઆ ચલા મેરેથોન ચાલ

મહારાષ્ટ્રનું રત્નાગીરી આમ તો તેની હાફુસ કેરી માટે જાણીતું છે, પરંતુ આજકાલ તે એક કાચબાના કારણે અખબારોમાં ચમકી ગયું છે. કાચબા તેની ધીમી ચાલ અને એક જ સ્થળે લાંબો સમય રહેવા માટે જાણીતા છે. પરંતુ એક કાચબો એવો છે જેણે ધીમી ચાલે આગળ વધતાં વધતાં 4500...

ચિનાબ રેલવે બ્રિજના પાયામાં છે માધવી લતાનું જ્ઞાન અને કૌશલ્ય

આજે સહુ કોઇના મોઢે કાશ્મીરમાં ચિનાબ નદી પર સાકાર થયેલા 359 મીટર ઊંચા રેલવે બ્રિજની ચર્ચા છે. આ પુલના નિર્માણમાં આઠ વર્ષ લાગ્યા છે, પણ પ્રોજેક્ટની તૈયારી બે દસકા કરતાં પણ વધુ વર્ષોથી ચાલી રહી હતી. અને આમાં ડો. જી. માધવી લતા અને તેમની ટીમનું મૂલ્યવાન...

યુક્રેનનું ‘ઓપરેશન સ્પાઇડર્સ વેબ’

રશિયા અને યુક્રેન વચ્ચે લશ્કરી સંઘર્ષ શરૂ થયાને ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. બંને પક્ષોએ એકબીજા પર ભીષણ હુમલા કર્યા છે. એકમેકને જાનમાલની ભારે ખુવારી વેઠવી પડી છે. ખાસ તો રશિયાએ યુક્રેનને માત્ર લશ્કરી નુકસાન જ પહોંચાડયું નથી, પરંતુ તેની લગભગ...



to the free, weekly Gujarat Samachar email newsletter