છ ગામ નાગરિક મંડળ દ્વારા યોજાયો લગ્નોત્સુક યુવક-યુવતીઓનો મિલન સમારંભ

છ ગામ નાગરિક મંડળ (CGNM)ના છ ગામ મેટ્રિમોનિયલ ઈન્ટ્રોડક્શન (CGMI) વિભાગ દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ ધર્મજ સોસાયટી ઓફ લંડનના નાત નંદી હોલમાં લગ્નોત્સુક યુવક–યુવતીઓનો મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો.

સમાજ સેવાના કાર્યમાં સાથ આપવાની તક મળે એ જ જીવનનું અહોભાગ્ય: પ્રદિપભાઇ ધામેચા

અનુપમ મિશન બ્રહ્મજ્યોતિ - ડેન્હામ મંદિરમાં પ.પૂ. જશભાઇ સાહેબજી અને સંત અશ્વિનદાદાના દિવ્ય સાનિધ્યમાં 17 સપ્ટેમ્બર - રવિવારે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. અનુપમ મિશન કેમ્પસમાં ‘ૐ ક્રેમેટોરિયમ’નું નિર્માણકાર્ય શરૂ થઈ રહ્યું છે. આ સમાજસેવાના કાર્યમાં...

વિવાદ વકર્યોઃ ભારતે વિસા પ્રોસેસ બંધ કરી, કેનેડાએ ડિપ્લોમેટ્સ ઘટાડવા નિર્ણય કર્યો

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકીની હત્યાના મુદ્દે શરૂ થયેલો તણાવ દિન-પ્રતિદિન વકરી રહ્યો છે. ભારતે ગુરુવારથી તત્કાળ અમલી બને તે રીતે કેનેડામાં વિસા પ્રોસેસ અટકાવી દીધી છે. બીજી તરફ, કેનેડાએ ભારતમાંથી તેના ડિપ્લોમેટ્સ ઘટાડવા નિર્ણય કર્યો...

ગુરુ ગ્રંથ સાહિબની સ્થાપનાની 419મી વર્ષગાંઠ

પંજાબના અમૃતસરમાં શીખોના પવિત્ર યાત્રાધામ સુવર્ણ મંદિર ખાતે સોમવારે ગુરુ ગ્રંથ સાહિબની સ્થાપનાની 419મી વર્ષગાંઠની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતની પ્રતિભાશાળી આર્યા ચાવડા બ્રિટનના પ્રવાસેઃ સેમિનારમાં હાજરી આપશે

નાની વયે મોટી નામના મેળવનાર અમદાવાદની આર્યા ચાવડા બ્રિટનના પ્રવાસે આવી છે. ગુજરાતના જાણીતા ગેસ્ટ્રો સર્જન ડો. હિતેષ ચાવડાની પુત્રી અને લેખક - ઇલસ્ટ્રેટર - સ્પીકર તેમજ હેરિટેજ તથા એન્વાયર્ન્મેન્ટ યોદ્ધા તરીકે આગવી નામના ધરાવતી આર્યા લંડનના આંગણે...

રોબિન્સવિલ અક્ષરધામમાં મહંતસ્વામી મહારાજના જન્મદિનની ઊજવણી

અગાધ પ્રેમ, કરુણા અને નમ્રતા દ્વારા વિશ્વમાં લાખો લોકોના હૃદયને સ્પર્શી જનાર પ.પૂ. મહંતસ્વામી મહારાજનો 90મો જન્મદિન 13 સપ્ટેમ્બરે હજારો હરિભક્તો ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવાયો હતો. બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામના ઓકટોબર મહિનામાં...

કેનેડાના ફેસ્ટિવલમાં ભારતીય સિતારા

કેનેડામાં એક ફેસ્ટિવલ દરમિયાન ડોલી સિંઘ, ભૂમિ પેડનેકર, અનિલ કપૂર, શિબાની બેદી, કુશા કપિલ અને શેહનાઝ ગિલે હાજરી આપી હતી.

સંમતિ વિના લોકેશન ટ્રેસ કરતાં ગૂગલને રૂ. 773 કરોડનો દંડ

સંમતિ વિના યુઝરનું લોકેશન ટ્રેસ કરતાં ગૂગલને 773 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે. કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ આ અંગે કેસ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે યુઝરને તેના લોકેશન સાથે સંકળાયેલા આંકડા પર વધુ નિયંત્રણ લાદવાનો કંપનીએ ભ્રમમાં...

ઇઝરાયલની એક ગુફામાંથી મળી 1900 વર્ષ જૂની દુર્લભ તલવારો

ઈઝરાયેલમાં મૃત સમુદ્રના કિનારે એક ગુફામાંથી પુરાતત્વવિદોને કેટલીક અનોખી તલવારો અને હથિયારો મળ્યાં છે. આ તલવારો લગભગ 1900 વર્ષ પુરાણી હોવાનું કહેવાય છે.

વિવાદ વકર્યોઃ ભારતે વિસા પ્રોસેસ બંધ કરી, કેનેડાએ ડિપ્લોમેટ્સ ઘટાડવા નિર્ણય કર્યો

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકીની હત્યાના મુદ્દે શરૂ થયેલો તણાવ દિન-પ્રતિદિન વકરી રહ્યો છે. ભારતે ગુરુવારથી તત્કાળ અમલી બને તે રીતે કેનેડામાં વિસા પ્રોસેસ અટકાવી દીધી છે. બીજી તરફ, કેનેડાએ ભારતમાંથી તેના ડિપ્લોમેટ્સ ઘટાડવા નિર્ણય કર્યો...

યુગાન્ડાના હબીબે એક સાથે એક જ દિવસે સાત યુવતી સાથે ઘરસંસાર માંડ્યો, હજુ વધુ લગ્નોની આશ!

એમ કહેવાય છે કે લગ્ન પહેલા સ્વર્ગમાં નક્કી થાય છે અને પૃથ્વી પર તેને અંજામ અપાય છે. કદાય યુગાન્ડાના સ્સાલોન્ગો ન્સિકોન્નેને હબીબ સેઝિગુ અને તેની સાથે લગ્ન કરનારી સાત યુવતીઓએ પણ આવું વિચાર્યું નહિ હોય કે ખુદા તેમના પર એટલો મહેરબાન હશે કે તેમના...

બોબી વાઈનની રેલીઓ પર પ્રતિબંધ

યુગાન્ડાની પોલીસે જાહેર વ્યવસ્થાની સમસ્યા આગળ ધરી વિપક્ષી નેતા બોબી વાઈન ઉર્ફ રોબર્ટ ક્યાગુલાન્યીના રાષ્ટ્રવ્યાપી રેલી અભિયાન પર અચોક્કસ મુદત સુધી પ્રતિબંધ લાદી દીધો છે. નેશનલ યુનિટી પ્લેટફોર્મ દ્વારા 2 સપ્ટેમ્બરથી શરૂ કરાયેલા રેલી અભિયાનને...

ઇઝરાયલની એક ગુફામાંથી મળી 1900 વર્ષ જૂની દુર્લભ તલવારો

ઈઝરાયેલમાં મૃત સમુદ્રના કિનારે એક ગુફામાંથી પુરાતત્વવિદોને કેટલીક અનોખી તલવારો અને હથિયારો મળ્યાં છે. આ તલવારો લગભગ 1900 વર્ષ પુરાણી હોવાનું કહેવાય છે.

યુગાન્ડાના હબીબે એક સાથે એક જ દિવસે સાત યુવતી સાથે ઘરસંસાર માંડ્યો, હજુ વધુ લગ્નોની આશ!

એમ કહેવાય છે કે લગ્ન પહેલા સ્વર્ગમાં નક્કી થાય છે અને પૃથ્વી પર તેને અંજામ અપાય છે. કદાય યુગાન્ડાના સ્સાલોન્ગો ન્સિકોન્નેને હબીબ સેઝિગુ અને તેની સાથે લગ્ન કરનારી સાત યુવતીઓએ પણ આવું વિચાર્યું નહિ હોય કે ખુદા તેમના પર એટલો મહેરબાન હશે કે તેમના...

ભારત-કેનેડા આમનેસામને

ખાલિસ્તાન સમર્થક અલગતાવાદી શીખ નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યાએ ભારત-કેનેડાના રાજદ્વારી સંબંધોને ખરાબે ચઢાવી દીધા છે. કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં થયેલી ખાલિસ્તાની નેતાની હત્યામાં ભારત સરકારનો હાથ હોઇ શકે છે તેવા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપથી...

ભારત દાયકામાં આર્થિક મહાસત્તા બનવા સક્ષમઃ મનમોહન સિંહ

રશિયા-યુક્રેન યુદ્ધ પછી વૈશ્વિક વ્યવસ્થામાં મચેલી ઉથલ-પાથલ વચ્ચે ભારતની સાવચેતીપૂર્વકની ચાલ માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકારની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, તમામ વૈશ્વિક દબાણ છતાં કેન્દ્ર સરકારે ભારતના હિતોને ઉપર રાખીને કામ કર્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter