અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ આંતરરાષ્ટ્રીય યુથ કન્વેશન યોજાયું અને ત્યાર બાદ પાંચ દિવસ દશાબ્દી પર્વના વિવિધ કાર્યક્રમો...
ગયા શુક્રવારે (૨૨ ઓગષ્ટ)ના રોજ ગુજરાત સમાચાર, એશિયન વોઇસના ઉપક્રમે ગુજરાતનાં સ્વરકિન્નરી માયા દીપકના સ્વરસંગીત કાર્યક્રમનું આયોજન કર્યું હતું. હેરોના "સંગત" એડવાઇઝ સેન્ટરમાં સાંજના ૬.૦૦થી રાતના ૧૦ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં ૮૦થી વધુ સંગીતપ્રેમીઓએ...
પગમાં પેન ફસાવીને બોર્ડ પર લખી રહેલા આ વ્યક્તિત્વનું નામ છે - કૃષ્ણા. આ વ્યક્તિ ખરા અર્થમાં એક પીડાદાયક, પણ પ્રેરણાદાયી કહાનીનું પાત્ર છે. એક દુર્ઘટનાએ નાનપણમાં જ તેના બન્ને હાથ છીનવી લીધા હતા. કોરોના મહામારી વેળા માતાને ગુમાવ્યા. અને વૃદ્ધ...
ભારત સરકારે આર્થિક સુધારાઓની દિશામાં એક મોટું પગલું ભરતાં ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ - જીએસટી સ્લેબમાં ઘટાડાની તૈયારી શરૂ કરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના અધ્યક્ષપદે આજે મળેલી ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં જીએસટીને પાંચ અને અઢાર ટકાના માત્ર...
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં સોમવારે વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકાર જીએસટીમાં કાપ મૂકવા જઈ રહી છે. તેનાથી નાના ઉદ્યોગસાહસિકોને મદદ મળશે. ઘણી વસ્તુઓ પર ટેક્સ ઘટી જશે. દિવાળીએ સૌને ખુશીઓનું ડબલ બોનસ મળશે. આજે સ્વચ્છતાની...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...
અમેરિકાનાં વાઇસ પ્રેસિડન્ટ જે.ડી. વેન્સે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનાં અસલી પ્લાન ઉપરથી પડદો ઉંચકતા કહ્યું હતું કે, ટ્રમ્પ યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરાવવા માગે છે. રશિયા ઉપર દબાણ વધારવાનાં પ્રયાસ રૂપે જ ભારત ઉપર અતિરિક્ત ટેરિફ જેવા આક્રમક આર્થિક...
કેલિફોર્નિયાની નેપા કાઉન્ટીમાં ફાટી નીકળેલી પિકેટ ફાયર પર કાબૂ મેળવવા 1200 ફાયર ફાઈટર્સ ઝઝૂમી રહ્યા છે.
કેનેડામાં પરમેનન્ટ રેસિડન્સી ઈચ્છતા લોકો માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન ચકાસવા લેવાતી પરીક્ષાના વિકલ્પોમાં વધુ એકનો ઉમેરો થશે. ઇમિગ્રેશન માટેની કેટલીક ચોક્કસ અરજીઓ માટે ટોફેલ એસેન્શિયલ ટેસ્ટને માન્યતા આપવા અંગે ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ...
યુનાઈટેડ આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિરમાં બે દિવસ સુધી ધામધૂમ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી, જેમાં 15,000થી વધુ ભાવિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ISKCON સમુદાયના સભ્યોએ અભિષેક મંડપમાં દિવ્ય ભજનોની રમઝટ...
આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે.
વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે. ભારતીય વડા પ્રધાને ત્રણ દાયકામાં પહેલી વખત ઘાનાની મુલાકાત લીધી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય...
પગમાં પેન ફસાવીને બોર્ડ પર લખી રહેલા આ વ્યક્તિત્વનું નામ છે - કૃષ્ણા. આ વ્યક્તિ ખરા અર્થમાં એક પીડાદાયક, પણ પ્રેરણાદાયી કહાનીનું પાત્ર છે. એક દુર્ઘટનાએ નાનપણમાં જ તેના બન્ને હાથ છીનવી લીધા હતા. કોરોના મહામારી વેળા માતાને ગુમાવ્યા. અને વૃદ્ધ...
આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે.
ઉત્તર ઇંગ્લેન્ડના લેન્કેશાયરના પ્રેસ્ટન નગરમાં "હરે કૃષ્ણ હરે કૃષ્ણ"ના જયઘોષથી ધરતી આકાશ ધન્ય ધન્ય થઇ રહ્યા છે. જ્યાં ઘનઘોર વાદળ છવાયેલાં રહેતાં એ ભૂમિ પર સૂર્યનારાયણ પણ નારાયણના આઠમા અવતાર શ્રીકૃષ્ણની કથા સાંભળવા તેજપૂંજથી પ્રકાશી રહ્યા છે...
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં સોમવારે વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકાર જીએસટીમાં કાપ મૂકવા જઈ રહી છે. તેનાથી નાના ઉદ્યોગસાહસિકોને મદદ મળશે. ઘણી વસ્તુઓ પર ટેક્સ ઘટી જશે. દિવાળીએ સૌને ખુશીઓનું ડબલ બોનસ મળશે. આજે સ્વચ્છતાની...