વંચિતોની વહારે નિસ્ડન સ્વામિનારાયણ મંદિર

લંડનસ્થિત નિસ્ડન સ્વામિનારાયણ મંદિર દ્વારા કાતિલ ઠંડીના આ દિવસોમાં ઘરવિહોણા લોકો માટે કામ કરતી ક્રાઇસીસ સંસ્થાને 400થી વધુ જેકેટ્સ, જંપર્સ સહિતના ગરમ વસ્ત્રો દાનમાં આપવામાં આવ્યા હતા.

કરમસદમાં રૂ. 7.5 કરોડના ખર્ચે સાકાર થયેલા વેમેઈડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સિસનું લોકાર્પણ

ભાઈકાકા યુનિવર્સિટી ખાતે 7 જાન્યુઆરીના રોજ વેમેઈડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સિસનું ઉદ્ઘાટન વેમેઈડ ગ્રૂપ અને શાંતા ફાઉન્ડેશન-યુકેના સ્થાપકો ડો. ભીખુભાઈ સી. પટેલ અને ડો. વિજયકુમાર સી. પટેલ-ઓબીઇના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે તેમનો પરિવાર પણ...

75 ટકા સંપત્તિ દાન કરીશ, પુત્રને આપેલું વચન નિભાવીશઃ શોકાતુર અનિલ અગ્રવાલ

વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...

LIBF એક્સ્પો 2026: મુંબઈમાં વૈશ્વિક બિઝનેસ, તક અને સહકારનું ખુલ્લું મંચ

લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા આયોજિત LIBF એક્સ્પો 2026 આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે યોજાશે.

પદ્મશ્રી ડો. પંકજભાઇ શાહને સદવિચાર પરિવાર ‘હિરક મહોત્સવ એવોર્ડ-2025’

ગુજરાતમાં કેન્સર-રોગના નિષ્ણાત તરીકે ખ્યાતિ પામેલા અને પાંચ દાયકાથી ચિકિત્સા-વિદ્યાને વ્યવસાયરૂપે નહીં પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવકલ્યાણના સાધનરૂપે અપનાવનારા પદ્મશ્રી ડો. પંકજભાઈ શાહને સદવિચાર પરિવાર હિરક મહોત્સવ એવોર્ડ-2025થી સન્માનિત...

અંબાણી માટે ગુજરાત રિલાયન્સનું હૃદય છે, અદાણી માટે મુંદ્રા કર્મભૂમિ

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રારંભે દેશના જાણીતા ઉદ્યોગપતિઓએ ગુજરાતના વિકાસ માટે મહત્વની વિગતો જાહેર કરી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં રૂા. સાત લાખ કરોડનું રોકાણ...

નવા વિઝા નિયમોનો ડરઃ ભારતીય ઘરમાં કેદ, મુસાફરી ટાળી રહ્યાાં છે

 પ્રમુખ ટ્રમ્પના ઇમિગ્રેશન વિરોધી શ્રેણીબદ્ધ પગલાંને કારણે ભારતવંશી લોકો સહિતના તમામ ઇમિગ્રન્ટ્સ માટે ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું થયું છે.

આઇસીઇ એજન્ટો વિરુદ્ધ પ્રજામાં આક્રોશ

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈમિગ્રેશન વિરોધી નીતિના ભાગરૂપે કાર્યવાહી કરવા જતાં ફેડરલ ઇમિગ્રેશન અધિકારી દ્વારા મિનિયાપોલીસમાં એક મહિલા અને ઓરેગનના પોર્ટલેન્ડમાં બે દેખાવકારોને ગોળી મારવાના વિરોધમાં જનતાનો આક્રોશ ભડક્યો છે.

5 લાખ ડોલરનો થાઈ પાડો કો મુઆંગ ફેટ

દુનિયામાં અત્યંત દુર્લભ થાઈ અલ્બિનો વોટર બફેલો એટલે કે થાઈ પાડો કો મુઆંગ ફેટ પાંચ લાખ ડોલર (અંદાજે રૂ. 4.50 કરોડ)માં વેચાયો છે, જે અત્યાર સુધીમાં કોઈપણ પાડાની વિક્રમજનક કિંમત છે. 

મહિલાઓનો ડર... 55 વર્ષથી આ જણ ઘરમાં પૂરાઇને રહે છે

આફ્રિકાના રવાન્ડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 71 વર્ષના એક વૃદ્ધ કેલિસ્ટ નઝામવિતા છેલ્લા 55 વર્ષોથી પોતાના ઘરમાં સંપૂર્ણપણે એકાંતમાં જીવન જીવી રહ્યા છે. અને આનું કારણ છે મહિલાઓ...

મહિલાઓનો ડર... 55 વર્ષથી આ જણ ઘરમાં પૂરાઇને રહે છે

આફ્રિકાના રવાન્ડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 71 વર્ષના એક વૃદ્ધ કેલિસ્ટ નઝામવિતા છેલ્લા 55 વર્ષોથી પોતાના ઘરમાં સંપૂર્ણપણે એકાંતમાં જીવન જીવી રહ્યા છે. અને આનું કારણ છે મહિલાઓ...

કેન્યનો સુપર ટસ્કર હાથી ‘ક્રેગ’ના મોતથી શોકગ્રસ્ત

ન્યામાં લોકપ્રિય અને ‘સુપર ટસ્કર તરીકે ઓળખાતા 54 વર્ષીય હાથી ક્રેગ’નું શનિવાર 3 જાન્યુઆરીએ મોત થવા સાથે કેન્યાવાસીઓ તેનો શોક મનાવી રહ્યા છે. સધર્ન કેન્યાસ્થિત આમ્બોસેલી નેશનલ પાર્કમાં સફારી પર્યટકો માટે ક્રેગ તેના જમીનને અડતા અને લીસોટા પાડતા...

5 લાખ ડોલરનો થાઈ પાડો કો મુઆંગ ફેટ

દુનિયામાં અત્યંત દુર્લભ થાઈ અલ્બિનો વોટર બફેલો એટલે કે થાઈ પાડો કો મુઆંગ ફેટ પાંચ લાખ ડોલર (અંદાજે રૂ. 4.50 કરોડ)માં વેચાયો છે, જે અત્યાર સુધીમાં કોઈપણ પાડાની વિક્રમજનક કિંમત છે. 

મહિલાઓનો ડર... 55 વર્ષથી આ જણ ઘરમાં પૂરાઇને રહે છે

આફ્રિકાના રવાન્ડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 71 વર્ષના એક વૃદ્ધ કેલિસ્ટ નઝામવિતા છેલ્લા 55 વર્ષોથી પોતાના ઘરમાં સંપૂર્ણપણે એકાંતમાં જીવન જીવી રહ્યા છે. અને આનું કારણ છે મહિલાઓ...

ધર્મ-અર્થ-રાજનીતિનો ત્રિવેણીસંગમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસનો વતનપ્રવાસ ધર્મ-અર્થ-રાજનીતિનો ત્રિવેણીસંગમ બની રહ્યો હતો. પ્રવાસ પ્રારંભે તેઓ દેશના પ્રથમ જ્યોતિર્લિંગની શરણમાં પહોંચ્યા હતા અને સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપી હતી. અહીંથી તેઓ રાજકોટ પહોંચ્યા અને વાઇબ્રન્ટ...

જગત જમાદારની આપખુદશાહી

છેલ્લા કેટલાય દિવસથી ટાંપીને બેઠેલા અમેરિકાએ છેવટે વેનેઝુએલા પર એર સ્ટ્રાઇક કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પદભ્રષ્ટ કરવાનો મનસૂબો પાર પાડ્યો છે. આ સાથે જ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે ‘યોગ્ય અને ન્યાયી માહોલ નહીં સર્જાય...



to the free, weekly Gujarat Samachar email newsletter