માનવીના મગજ માટે લોહીનો સતત પૂરવઠો મળતો રહે તે અતિ આવશ્યક છે. જો મગજમાં કોઈ ગાંઠ, ક્લોટ અથવા રક્તવાહિની તૂટી જવાની સમસ્યા સર્જાવાથી લોહીનો પૂરવઠો મળતો બંધ થાય કે ઘટી જાય ત્યારે બ્રેઈન સ્ટ્રોક આવે છે. સ્ટ્રોક આવ્યા પછી સારવાર મેળવવામાં પસાર થતી...
સ્પેર પુસ્તકના પ્રકાશન બાદ ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરીની લોકપ્રિયતામાં તોતિંગ ઘટાડો થયો છે. ઇપ્સોસ મોરી સરવે અનુસાર 2019માં પ્રિન્સ હેરીએ એક્ટિવ રાજવી તરીકેની કામગીરીથી પોતાને અળગા કર્યાં તે પહેલાં તેમની લોકપ્રિયતા 70 ટકા હતી જે હવે ઘટીને 23...
આવતા વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તે પૂર્વે એટલે કે આ વર્ષે નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી થઈ જશે.
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સોમવારે બી-20 ઇન્સેપ્શન મિટિંગના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં કહ્યું કે, ભારતે અનેક વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે નક્કર વિકાસ કર્યો છે. આજે ભારત વિશ્વમાં સૌથી આશાસ્પદ અર્થતંત્ર છે એનુ કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત...
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સોમવારે બી-20 ઇન્સેપ્શન મિટિંગના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં કહ્યું કે, ભારતે અનેક વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે નક્કર વિકાસ કર્યો છે. આજે ભારત વિશ્વમાં સૌથી આશાસ્પદ અર્થતંત્ર છે એનુ કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા, બંધારણીય નિષ્ણાત ધારાશાસ્ત્રી તેમજ વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખપદે સુદીર્ધ સેવાઓ આપનાર કૃષ્ણકાંત વખારિયાનું 22 જાન્યુઆરીએ 92 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેઓ તેમની પાછળ પત્ની લીલાબહેન, પુત્ર મેહુલ વખારિયા...
કેલિફોર્નિયામાં મોન્ટેર પાર્કમાં શનિવારે મોડી રાતે ચીનના નવા લુનાર વર્ષની ઊજવણી પછી લોસ એન્જલસ એરિયા બોલરૂમ ડાન્સ સ્ટુડિયોમાં એક હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરતાં 10 લોકોનાં મોત થયાં છે અને 10 લોકોને ઈજા થઈ છે. ગોળીબાર કરનાર વ્યક્તિના હાથમાં...
ઓસ્કર 2023નાં ફાઇનલ નોમિનેશન્સની મંગળવારે જાહેરાત થઈ ગઈ છે. તેમાં એસ. એસ. રાજામૌલિની બહુ ગાજેલી ફિલ્મ ‘RRR’ના ‘નાટુ...નાટુ’ ગીતને ‘બેસ્ટ ઓરિજિનલ સોંગ’ની કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. થોડા દિવસ પહેલાં ગોલ્ડન ગ્લોબ અવોર્ડમાં પણ નાટુ નાટુ સોંગને...
ન્યૂઝીલેન્ડનાં 42 વર્ષનાં વડા પ્રધાન જેસિન્ડા આર્ડેર્ને દુનિયાને ચોંકાવતા રાજીનામાની જાહેરાત કરી છે. 19 જાન્યુઆરીએ તેમણે કહ્યું હતું કે હવે પરિવાર સાથે સમય વિતાવવા માટે પદ - જાહેર જીવન છોડી રહ્યાં છે.
યુકેમાં પ્રાઈમ મિનિસ્ટરના નિવાસસ્થાને સૌપ્રથમ વખત થાઈ પોંગલ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. શુક્રવાર 20 જાન્યુઆરીની બપોરે બ્રિટિશ તામિલ કોમ્યુનિટીના સભ્યોને આવકારવા 10 ડાઉનિંગ સ્ટ્રીટ સજ્જ થયું હતું. ભગવાન માટે પોંગલ અને કેળા વડે નાના મંદિરની...
આફ્રિકાની આખરી રાજાશાહીને પડકારનારા બોલકા માનવાધિકાર કર્મશીલ અને વકીલ થુલાની માસેકોની તેમના નિવાસસ્થાને 21 જાન્યુઆરી, શનિવારની સાંજે હત્યા કરાઈ હતી. આ હત્યાથી દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે મોઝામ્બિક અને ખુદ એસ્વાટિની દેશમાં માનવાધિકાર જૂથો અને...
કેન્યા સરકારે કેન્યા પાવરની જંગી ખર્ચાના પ્રોજેક્ટ્સના અમલની સત્તા છીનવી લઈ તેની પાસે વીજખરીદી અને વેચાણની મુખ્ય સત્તા જ રહેવા દીધી છે. નેશનલ ટ્રેઝરીના જણાવ્યા મુજબ કેન્યાની ઊર્જા ખરીદી, ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણની કામગીરીમાં ડુપ્લિકેશન...
આધુનિક યુગના દાદી અને પૌત્રની આ વાત છે, જેમાં પૌત્ર બ્રાડ રાયને 92 વર્ષના દાદી જોયને અંતરિયાળ અલાસ્કાના ડેનાલી નેશનલ પાર્ક સહિત દેશના 63માંથી 62 નેશનલ પાર્કનો ભવ્ય પ્રવાસ કરાવ્યો છે. બન્યું એવું કે દાદીએ કદી પર્વત જોયો ન હતો અને તેમણે વાતવાતમાં...
શ્રીપદ્મનાભસ્વામી મંદિરની માતબર સંપત્તિની ચર્ચા વચ્ચે કેરળના ગુરુવાયૂર મંદિરની સંપત્તિની જાણકારી આરટીઆઈ દ્વારા મેળવવામાં આવી હતી. આ માહિતી અનુસાર, ગુરુવાયૂર મંદિર પાસે બેંકમાં 1737 કરોડ રૂપિયા છે અને 271 એકર જમીનની માલિકી પણ મંદિરના નામે છે....
દેશની રાજધાની દિલ્હીમાં નવા સંસદ ભવનનું નિર્માણકાર્ય તેના અંતિમ તબક્કામાં છે. નવા સંસદ ભવનમાં ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. આ મહિનાના અંત સુધીમાં કામ પૂર્ણ થઈ જશે તે મનાય છે.
પાકિસ્તાનમાં લોટની અછતને પગલે લોકો ભૂખ્યા રહેવા મજબુર છે, એવામાં પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) અને ગિલગિટ-બાલ્ટિસ્તાન (જી-બી)ના નાગરિકો સાથે પાકિસ્તાન સરકાર ભેદભાવ કરી રહી હોવાથી તેઓ હવે પોતાની સ્વતંત્રતાની લડાઇ માટે રસ્તા પર ઉતરી આવ્યા...