લાંબો સમય પેરાસિટામોલ લેવાથી બ્લડ પ્રેશર વધવાનું જોખમ

કોઈ પણ દુઃખાવા, પીડા, તાવ અથવા શરીરની અસ્વસ્થતા દૂર કરવા માટે લોકો સામાન્યપણે પેરાસિટામોલ ટેબ્લેટ ગળી લેતા હોય છે. વિશ્વમાં સૌથી વધુ વપરાશ ધરાવતી પેરાસિટામોલને અત્યાર સુધી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા લોકો માટે પણ સલામત ગણવામાં આવતી હતી,...

નાગા પૂર્વજોના 39 અવશેષ ભારત પરત મોકલવા ઓક્સફર્ડ યુનિવર્સિટીની મંજૂરી

ઓક્સફર્ડ યુનિવર્સિટી પરિષદે પિટ રિવર્સ મ્યુઝિયમ ખાતે રાખવામાં આવેલ નાગા પૂર્વજોના 39 અવશેષ ભારત પરત મોકલી આપવા મંજૂરી આપી છે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન બ્રિટન લઇ જવાયેલા આ અવશેષોને પરત લાવવાની દિશામાં આ નિર્ણયને એક મહત્વનું પગલું માનવામાં...

એઆઈના 100 પ્રભાવશાળી લોકોના ‘ટાઈમ’ લિસ્ટમાં અનિમા આનંદકુમાર

વિખ્યાત ‘ટાઈમ’ મેગેઝિન દુનિયામાં એઆઈના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ભારતવંશી વૈજ્ઞાનિક પ્રોફેસર અનિમા આનંદકુમારનો સમાવેશ કર્યો છે. હવામાનની સચોટ આગાહી અને ન્યૂક્લિયર ફ્યુઝનથી લઈને દવાઓના વિકાસ અને ક્વોન્ટમ ટેક્નોલોજી સુધી એઆઈ અને વિજ્ઞાનના...

ઇરાન સાથે ટ્રેડ ડીલ કરી તો ભારત પ્રતિબંધ માટે તૈયાર રહેઃ રુબિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે તાજેતરમાં બિશ્કેકમાં SCO સમિટની સમાંતરે યોજાયેલી બેઠકથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું, મને નથી લાગતું કે ભારત-ઈરાન વચ્ચે કોઈ ટ્રેડ...

વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડના પ્રમુખ પદે મેહુલ શાહ

ભારત ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ મેહુલ શાહની વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સ (WFDB)ના પ્રમુખપદે વરણી કરવામાં આવી છે. WFDB વિશ્વના મુખ્ય હીરા બજારોનું સંગઠન છે, અને આંતરરાષ્ટ્રીય હીરા વેપાર ક્ષેત્રનું સત્તાવાર સંગઠન છે.

વિદેશી ધરતી પર ભારતની પ્રાચીન સંસ્કૃતિને જીવંત કરે છે અક્ષરધામ મંદિર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે રોબિન્સવિલે સ્થિત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન (બીએપીએસ) અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના આયોજનને લઈ મુખ્યમંત્રી રોકાણકારો, ઉદ્યોગકારો અને વિવિધ...

દર 10માંથી 9 અમેરિકનના મતે સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે

અમેરિકાની બહુમતી પ્રજા માને છે કે ટ્રમ્પ સરકાર ભ્રષ્ટ છે. ગેલપ સર્વેક્ષણના આધારે આ તારણ રજૂ થયું છે. ગેલપ દ્વારા જાહેર થયેલા આ સર્વેક્ષણના તારણો મુજબ 89 ટકા અમેરિકાવાસીઓ માને છે કે ટ્રમ્પ સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ...

એઆઈના 100 પ્રભાવશાળી લોકોના ‘ટાઈમ’ લિસ્ટમાં અનિમા આનંદકુમાર

વિખ્યાત ‘ટાઈમ’ મેગેઝિન દુનિયામાં એઆઈના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ભારતવંશી વૈજ્ઞાનિક પ્રોફેસર અનિમા આનંદકુમારનો સમાવેશ કર્યો છે. હવામાનની સચોટ આગાહી અને ન્યૂક્લિયર ફ્યુઝનથી લઈને દવાઓના વિકાસ અને ક્વોન્ટમ ટેક્નોલોજી સુધી એઆઈ અને વિજ્ઞાનના...

ઇરાન સાથે ટ્રેડ ડીલ કરી તો ભારત પ્રતિબંધ માટે તૈયાર રહેઃ રુબિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે તાજેતરમાં બિશ્કેકમાં SCO સમિટની સમાંતરે યોજાયેલી બેઠકથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું, મને નથી લાગતું કે ભારત-ઈરાન વચ્ચે કોઈ ટ્રેડ...

ભારત-બેલ્જિયમ વચ્ચે સંરક્ષણ સહયોગ, ક્લીન એનર્જી માટે પણ હાથ મિલાવ્યા

બે દસકા બાદ ભારતના પ્રવાસે આવેલા બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રણાએ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર બુધવારથી ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. બન્ને...

નૈવાશા હિન્દુ મંદિરમાં જન્માષ્ટમી ઉજવાઈ

નૈવાશા હિન્દુ મંદિરમાં 4 સપ્ટેમ્બર 2026ના રોજ આનંદપૂર્વક જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ઉજવવા કોમ્યુનિટીના ભાવિક ભક્તો ઉષ્માસભર અને ભક્તિભાવના આધ્યાત્મિક વાતાવરણમાં એકત્ર થયા હતા. પ્રાર્થનાઓ અને પરંપરાગત વિધિઓ સાથે...

હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી ઉજવાઈ

હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ઉજવવા ભક્તો આનંદિત અને સમર્પિત ભક્તિભાવના માહોલમાં એકત્ર થયા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક અને...

મહામૂલી બ્રેડ... એક ટુકડાની કિંમત છે 1800 ડોલર!

દુનિયાભરમાં બ્રેડ એક સામાન્ય ખાદ્ય પદાર્થ ગણાતો હોય, પરંતુ સ્પેનની એક નાની બેકરીએ આ જ સાદી - સામાન્ય બ્રેડને એવી તે મોંઘીદાટ લક્ઝુરિયસ પ્રોડક્ટમાં બદલી નાંખી છે કે મધ્યમ વર્ગના માણસ માટે તો તેને ખરીદવાની કલ્પના પણ ન કરી શકે.

6 લાખ પ્લાસ્ટિક બોટલમાંથી બનાવ્યું આલિશાન ઘર!

કેનેડિયન બિલ્ડર્સ જોએલ જર્મન અને ડેવિડ સૌલનિયરે પ્લાસ્ટિકના કચરામાંથી આલીશાન ઘર બનાવવાની કમાલ કરી બતાવી છે. આ જુગલ જોડીએ લોકોએ ફેંકી દીધેલી આશરે 6,12,000 પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરી 2000 સ્ક્વેર ફૂટનું ઇકો-ફ્રેન્ડલી ઘર તૈયાર કર્યું છે.

ભારત-બેલ્જિયમ વચ્ચે સંરક્ષણ સહયોગ, ક્લીન એનર્જી માટે પણ હાથ મિલાવ્યા

બે દસકા બાદ ભારતના પ્રવાસે આવેલા બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રણાએ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર બુધવારથી ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. બન્ને...

ભારતીય સંસ્કૃતિ અને ફ્રાન્સ સાથેની મિત્રતાનું પ્રતીક ‘નમસ્તે’

પેરિસ મંદિર મહોત્સવના ભાગરૂપે પહેલી સપ્ટેમ્બરના રોજ ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં એક નવા શિલ્પનું અનાવરણ સ્થાનિક મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે.જી. પ્રવીણ કુમાર અને પ.પૂ. મહંત સ્વામી મહારાજ વતી આનંદસ્વરૂપદાસ સ્વામી તથા...

બેન્ક ઓફ ફ્રાન્સના ગવર્નર ફ્રાન્કોઈસ વિલરોય દ ગાલ્હાઉએ દાવો કર્યો છે કે યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના બહાર નીકળવાના કારણે ૫૦ બ્રિટિશ બિઝનેસીસ અને ૨,૫૦૦...

જર્મનીએ ચાન્સેલર એન્જેલા મર્કેલના સમર્થન સાથે બ્રિટિશરો માટે યુરોપિયન યુનિયનની સરહદો બંધ કરવાની દરખાસ્ત રજૂ કરી છે. ટાઈમ્સના અહેવાલ મુજબ ઈયુ દેશોની સરકારો...

નવા વર્ષથી બ્રિટન આવનારા યુરોપિયન યુનિયન માઈગ્રન્ટ્સ અન્ય દેશોમાંથી આવતા માઈગ્રન્ટ્સની માફક પાંચ વર્ષ સુધી બેનિફિટ્સના ક્લેઈમ્સ મેળવી શકશે નહિ. વર્ક અને...

ક્રિસમસની પૂર્વસંધ્યાએ કરાયેલા ધ બ્રેક્ઝિટ ટ્રેડ એન્ડ સિક્યુરિટી ડીલ દસ્તાવેજમાં પરિશિષ્ટો સહિત ૨,૦૦૦થી વધુ પાના છે. બંને પક્ષો દ્વારા બહાલી અપાયા પછી...

બોરિસ જ્હોન્સને યુરોપિયન યુનિયન પાસેથી હાંસલ કરેલી બ્રેક્ઝિટ ટ્રેડ ડીલ મુદ્દે મતમતાંતર છે. કેટલાક તેને મહાન સિદ્ધિ કે સફળતા ગણાવે છે તો ઘણાએ તેને વચનભંગ...

બ્રિટનમાં કોરોનાનો વધુ જીવલેણ પ્રકાર સામે આવતાં યુરોપના દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઇટો પર પ્રતિબંધ લાદવાનું શરૂ કરી દીધું છે. સૌપ્રથમ નેધરલેન્ડે રવિવારથી...

યુરોપિયન યુનિયન (ઈયુ)થી અલગ થવાના ૨૦૧૬ના રેફરન્ડમ પછી ડીલ અને નો-ડીલની ચાર વર્ષ લાંબી મથામણના અંતે યુકે અને ઈયુ વચ્ચે બ્રેક્ઝિટ ટ્રેડ ડીલને આખરી સ્વરુપ...

આ વર્ષની ૩૧ ડિસેમ્બરે બ્રેક્ઝિટ ટ્રાન્ઝિશન સમયગાળો પૂર્ણ થાય છે ત્યારે નવા વર્ષના આગમન સાથે બ્રિટને કેટલીક કપરી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. હજુ વાટાઘાટો...

યુરોપિયન યુનિયન (ઈયુ) દ્વારા ટેરિફ્સ મુદ્દે જક્કી વલણમાં નરમાશ દર્સાવતા બ્રેક્ઝિટ ટ્રેડ ડીલની આશા જીવંત બની છે. બ્રિટન ૩૧ ડિસેમ્બરે ઈયુની બહાર નીકળે તે...

બ્રેક્ઝિટ પ્રક્રિયામાં ફાચર મારવાના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પ્રયાસ સામે ટોરી સભ્યોમાં નારાજગી હોવાં છતાં, આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરે તેવા વિવાદાસ્પદ ‘ઈન્ટર્નલ માર્કેટ બિલ’ને સોમવારે રાત્રે હાઉસ ઓફ કોમન્સમાં ૭૭ મત (૩૪૦ વિ. ૨૬૩ મત)ની સરસાઈથી...

  • 1
  • 2 (current)



to the free, weekly Gujarat Samachar email newsletter