
ગુજરાતના ધોલેરામાં આકાર લઇ રહેલા થઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સહભાગી બનવા યુએઇએ પણ તત્પરતા દાખવી છે. સોમવારે ભારતની ટૂંકી મુલાકાતે આવેલા યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન અને વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં આ અંગેના કરારો પર હસ્તાક્ષર થયા હતા.
પીટરબરો, કેમ્બ્રિજશાયર, નોર્ફોક, લેસ્ટરશાયર અને લિંકનશાયરમાં પથરાયેલી ભારતીય કોમ્યુનિટીના 18,500થી વધુ સભ્યો માટે સાંસ્કૃતિક, સામાજિક અને સામુદાયિક જીવનનું હાર્દ બની રહેલા અને 1986થી પીટરબરોના ન્યૂ ઈંગ્લેન્ડ કોમ્પ્લેક્સમાં આવેલા ભારત હિન્દુ...
હિન્દુ ઇકોનોમિક ફોરમ (HEF) UK એ ગ્લાસ્ગોની સફળતા પછી 17 જાન્યુઆરી, 2026ના રોજ વિલેજ હોટેલમાં એડિનબરા ચેપ્ટરના ભવ્ય ઉદ્ઘાટન સાથે બીજો ઐતિહાસિક માઇલસ્ટોન હાંસલ કર્યો છે. આર્થિક સશક્તિકરણ, સહયોગ અને સહભાગી સમૃદ્ધિની ઉજવણીના સમારોહમાં પ્રતિષ્ઠિત...
માણસા તાલુકાના પુંધરા ગામે પહેલી વખત સર્વ પિતૃ પુણ્યતિથિ મોક્ષાર્થે પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સદગત સ્વજનોને અંજલિ અર્પી હતી.
26 જાન્યુઆરીએ દેશના 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવરચિત વાવ-થરાદ જિલ્લામાં થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક...
બિહારના મોતિહારીના કેસરિયાના કઠૌલિયા ગામે નિર્માણાધીન વિરાટ રામાયણ મંદિરના પ્રાંગણમાં દુનિયાના સૌથી મોટા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે.
ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં યુરોપિયન યુનિયન (ઇયુ)ના નેતાઓ એન્ટોનિઓ કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેઇન ઉપસ્થિત રહેવાના છે. અમેરિકાએ ટેરિફ પોલિસીનો ભય બતાવી ભારત પર દબાણ વધારવા પ્રયાસ કર્યો છે ત્યારે ભારત-ઇયુ વચ્ચે 27 જાન્યુઆરીના રોજ ટ્રેડ...
ભારત અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઇ) વચ્ચે વર્ષ 2032 સુધીમાં વાર્ષિક વેપાર 200 બિલિયન ડોલરે પહોંચાડવાના લક્ષ્ય સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા સમજૂતી થઈ હતી. ભારતના ટૂંકા પ્રવાસે પહોંચેલા યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન...
વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...
ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક એ.આર. રહેમાન છેલ્લા કેટલાક દિવસોથી તેમના એક નિવેદનને કારણે વિવાદોના કેન્દ્રમાં છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે, છેલ્લા 8 વર્ષથી તેમની પાસે બોલિવૂડમાં કામ નથી અને તેની પાછળ ‘સાંપ્રદાયિક કારણો’ હોઈ...
મામુટ્ટીની ફિલ્મ ‘બ્રહ્મયુગમ’એ ઇતિહાસ સર્જ્યો છે. આ ફિલ્મ એવા સ્થાને પહોંચી રહી છે, જે ઘણા ફિલ્મમેકર્સનું સપનું હોય છે. એકેડેમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સ લોસ એન્જલસ ખાતે 12 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મનું સ્ક્રીનિંગ થવાનું છે.
અમેરિકાએ ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું છે. આ બોર્ડ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની યોજનાનો બીજો તબક્કો છે, જેનો હેતુ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. અમેરિકાએ ભારત ઉપરાંત ઓછામાં ઓછા અન્ય ચાર દેશોને આ બોર્ડમાં સામેલ...
પાલક પનીરના શાક સાથે સંકળાયેલા એક ભેદભાવભર્યા બનાવ સંદર્ભે ભારતીય વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ઓફ કોલોરોડા બોલ્ડર સામે કરેલો સિવિલ રાઈટસ કેસ જીતી ગયા છે. એટલું જ નહીં, યુનિવર્સિટીએ આ કેસમાં વિદ્યાર્થીઓને સેટલમેન્ટ તરીકે 2 લાખ ડોલર (રૂ. 1.8 કરોડ)નું...
નોર્થ અમેરિકાના કેન્દ્રોમાંથી 14થી 22 વયજૂથના કિશોરો અને યુવાનો BAPS યોગી કપ ટુર્નામેન્ટ 2025-2026 માટે એકત્ર થયા હતા. એક સ્પર્ધાથી વિશેષ આ ટુર્નામેન્ટ યોગીજી મહારાજ દ્વારા પ્રેરિત સંપ, સોહાર્દભાવ અને એકતાના ઊંડા મૂળ સાથે ખેલાય છે. આ સિદ્ધાંતોથી...
‘બેબી સમુરાઈ’ના હુલામણા નામથી જાણીતા 15 વર્ષીય કેન્યન કિશોર ડ્રાઈવર શાન ચંદેરીઆએ FIA પ્રમાણિત ફોર્મ્યુલા 4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ ટાઈટલની ત્રીજી સીઝનમાં વિજય હાંસલ કરી સૌથી યુવાન ચેમ્પિયનનું બિરુદ મેળવ્યું છે. શાન ચંદેરીઆએ ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલના...
બિહારના મોતિહારીના કેસરિયાના કઠૌલિયા ગામે નિર્માણાધીન વિરાટ રામાયણ મંદિરના પ્રાંગણમાં દુનિયાના સૌથી મોટા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે.
આદિ શંકરાચાર્યનું જ્ઞાન હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ થયું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર ડો. ગૌતમભાઇ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્યના સંસ્કૃત...
જો તમને સ્વાસ્થ્ય સંબંધિત ખાસ કોઇ સમસ્યા ન હોય તો વિવિધ પ્રકારનું ફળોનું સેવન હંમેશા લાભકારક હોય છે. ખાટા-મીઠા-રેસાદાર કે રસદાર, દરેક પ્રકારના ફળ સદાબહાર સ્વાસ્થ્યવર્ધક હોય છે, પરંતુ જો સિઝન અનુસાર ફળોનું સેવન કરવામાં આવે તો તે તન-મન માટે વધુ...
કેનેડાસ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા ભારતીય મહિલાઓ માટે ‘વન સ્ટોપ સેન્ટર ફોર વિમેન’ના પ્રારંભ સાથે 24x7 હેલ્પલાઈન પણ શરૂ કરાઇ છે. સેન્ટર અને હેલ્પલાઈનનો ઉદ્દેશ ભારતીય પાસપોર્ટધારક મહિલાઓને સમયસર સહાય પૂરી પાડવાનો છે. મહિલાઓને ઘરેલુ હિંસા,...
‘ઉંમરના સાંઈઠ વર્ષ પસાર થઈ ગયા, એ પછી આજે 35 વર્ષની પત્રકાર-કલાકાર તરીકેની કારકિર્દીમાં તમને શું મળ્યું? આવો સહજ સવાલ હમણાં કોઈએ મને પૂછયો હતો. લાંબો અને વિસ્તૃત, સમયના સંદર્ભો સાથેનો જવાબ થઈ શકે, પરંતુ મેં માત્ર અઢી અક્ષરના એક શબ્દમાં એમના...
મદોન્મત્ત થયેલ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સાવજ અસાહજિક, અકળ અને અસ્પષ્ટ વલણોના કારણે વિશ્વમાં કલ્પી પણ ના શકાય તેવા ફેરફારો ખુબ જ ઝડપથી થઇ રહ્યા છે! અમેરિકા ફર્સ્ટની જીદમાં અતિરેક અને વધારે પડતા આત્મવિશ્વાસથી પ્રેરાઈને ટ્રમ્પનું વલણ સમગ્ર...