
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કોમનવેલ્થ ગેમ્સ - 2030ની યજમાનગતિ ગુજરાતને મળી છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સની બેઠકમાં 74 સભ્યોની સમિતિએ આ નિર્ણય પર મંજૂરીની મહોર મારી હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સનું શતાબ્દી વર્ષ હોવાથી આયોજનનું આગવું મહત્ત્વ છે. આ રમતોત્સવ પહેલી વખત 1930માં કેનેડાના હેમિલ્ટનમાં બ્રિટિશ એમ્પાયર ગેમ્સ નામથી યોજાયો હતો.
હાઉસ ઓફ પાર્લામેન્ટના સ્પીકર સર લિન્ડસે હોયલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના નિવાસસ્થાને હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણીનું શાનદાર આયોજન કર્યું હતું.
ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશનના અપડેટ કરાયેલા લીગ ટેબલ્સ અનુસાર હેરોમાં અવંતિ સ્કૂલ્સ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હિન્દુ આસ્થાની બે શાળા બરો અને દેશભરમાં શ્રેષ્ઠ શાળાઓના ક્રમમાં પહોંચી છે. અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલે તમામ ચાવીરૂપ પગલાંમાં સમગ્ર હેરોમાં...
કોમનવેલ્થ-2030ની યજમાની અમદાવાદને મળી ચૂકી છે. આ કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે હવે સ્પોર્ટ્સની દુનિયામાં લંડન અને પેરિસને પણ ટક્કર આપવા અમદાવાદ તૈયાર છે. અમદાવાદ પહેલેથી જ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી વિશ્વવિખ્યાત છે, ત્યારે તેમાં...
પાંચ વર્ષ બાદ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. આ યજમાનીની તક આગામી 2036માં યોજાનાર ઓલિમ્પિક માટે ટ્રાયલ રન સમાન મનાય છે. આ સ્વપ્ન સાકાર કરવાની ઇચ્છા વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ 14 ઓક્ટોબર 2023ના રોજ મુંબઈમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના 141મા સેશન...
જો તમે મચ્છરોના ત્રાસથી પરેશાન હોવ તો આઈઆઈટી-દિલ્હીનું આ સંશોધન તમારા માટે ખુશખબર લઇને આવ્યું છે. આઈઆઇટી-દિલ્હીના સંશોધકોની ટીમે મચ્છરના ત્રાસથી બચવા માટે એવું સમાધાન શોધી કાઢ્યું છે કે દરરોજ ઘરમાં વસ્ત્રો ધોવા સાથે મચ્છરોની સમસ્યાનું પણ સમાધાન...
અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) લોકોને 19 પ્રકારના રસોઈ કરવાના એલ્યુમિનિયમના વાસણો કે સાધનોના ઉપયોગ સામે ચેતવણી આપી છે.
FMB કેપિટલ હોલ્ડિંગ્સના સહસ્થાપક રસિક કંટારિયા કેન્યાના પ્રથમ બિલિયોનર બની ગયા છે. FMB કેપિટલ હોલ્ડિંગ્સમાં જોરદાર ઉછાળો આવવા સાથે રસિક કંટારિયાના હિસ્સાનું મૂલ્ય 1 બિલિયન ડોલરને પાર પહોંચી જવાથી આફ્રિકન બિઝનેસના ઈતિહાસમાં અભૂતપૂર્વ ફાઈનાન્સિયલ...
ભારતમાં લાંબા સમયના અંતરાલ બાદ કાર્તિક માસની દેવઉઠી એકાદશીથી લગ્નસિઝન શરૂ થઈ ગઇ છે. નવરાત્રીના તહેવારોમાં જીએસટીમાં સરકારની રાહત બાદ બજારોમાં ભારે ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો અને દિવાળીના તહેવારો પણ ભારતીય વેપારી વર્ગ માટે સારા રહ્યા હોવાના...
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને એક ભાવુક બ્લોગ લખીને હી-મેન ધર્મેન્દ્રની વિદાયને લાગણીસભર અંજલિ આપી છે. તેમણે લખ્યું છે કે આ વ્યવસાયમાં તેમના જેવું સ્મિત, આકર્ષણ અને હુંફ મળવી રેર છે. બિગ બીએ તેમના બ્લોગમાં લખ્યું છે, ‘વધુ એક બહાદુર અને વિશાળ...
ભૂતપૂર્વ એકસ્ટ્રેસ સેલિના જેટલીએ ઓસ્ટ્રીયન પતિ પીટર હેગ વિરુદ્ધ મુંબઇની અંધેરી કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં ફરિયાદ નોંધાવી છે. પીટર હેગ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયેલન્સના કાયદા હેઠળ, ક્રુરતા અને માનસિક શોષણનો આરોપ મૂકાયો છે.
અમેરિકામાં લાંબા સમયથી ગેરકાયદે વસાહતી વિરુદ્ધનો માહોલ છે. ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદથી મામલો વધુ ગરમાયો છે. હવે નાગરિકો પણ ગેરકાયદે વસાહતીઓને દેશમાંથી તગેડવા સહકાર આપી રહ્યા છે.
પ્રેસિડેન્ટ ટ્રમ્પે ભૂતપૂર્વ પ્રમુખ જો બાઈડેને કરેલાં તમામ એક્ઝિક્યુટિવ ઓર્ડર રદ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના જણાવ્યાં અનુસાર ભૂતપૂર્વ પ્રમુખે જેટલા પણ આદેશ કર્યા હતા તે તમામ ઉપર તેમણે ઓટોમેટિક પેનથી હસ્તાક્ષર કર્યા હોવાથી કાનૂની રીતે તે...
કોમનવેલ્થ-2030ની યજમાની અમદાવાદને મળી ચૂકી છે. આ કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે હવે સ્પોર્ટ્સની દુનિયામાં લંડન અને પેરિસને પણ ટક્કર આપવા અમદાવાદ તૈયાર છે. અમદાવાદ પહેલેથી જ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી વિશ્વવિખ્યાત છે, ત્યારે તેમાં...
પાંચ વર્ષ બાદ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. આ યજમાનીની તક આગામી 2036માં યોજાનાર ઓલિમ્પિક માટે ટ્રાયલ રન સમાન મનાય છે. આ સ્વપ્ન સાકાર કરવાની ઇચ્છા વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ 14 ઓક્ટોબર 2023ના રોજ મુંબઈમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના 141મા સેશન...
હાઉસ ઓફ પાર્લામેન્ટના સ્પીકર સર લિન્ડસે હોયલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના નિવાસસ્થાને હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણીનું શાનદાર આયોજન કર્યું હતું.
અમદાવાદ શહેરના મણિનગર સ્થિત કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા હીરાપુર સ્થિત આનંદધામ ખાતે શનિવારના રોજ ‘પ્રસાદી સ્થાન’ ખુલ્લું મૂકાશે. અહીં હરિભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયની 200 વર્ષ જૂની પ્રસાદીની વસ્તુઓના દર્શન કરી શકશે.
બ્લડ પ્રેશરની સારવારમાં 70 કરતાં વધુ વર્ષથી ઉપયોગમાં લેવાતી સામાન્ય દવા હાઈડ્રાલેઝાઈન (Hydralazine) બ્રેઈન કેન્સર ટ્યુમરની આક્રમક વૃદ્ધિને ધીમી પાડવામાં મદદરૂપ બની શકે તેમ સંશોધકોનું માનવુ છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના સંશોધકોએ આ દવા શરીરમાં...
આપણામાંના ઘણા લોકો દિનચર્યાનો મોટો ભાગ સ્ક્રીન પર વિતાવે છે - કોઇ જોબના ભાગરૂપે તો કોઇ સોશિયલ મીડિયા પર. જોકે વધુ પડતો સ્ક્રીન ટાઇમ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરે છે, તેથી ડિજિટલ બ્રેક જરૂરી છે. દરરોજ માત્ર એક કલાક ડિજિટલ ડિટોક્સના 4...
વડીલો સહિત વાચક મિત્રો, સ...મા...જ - શબ્દ સાડા ત્રણ અક્ષરનો છે, પણ સંસ્કાર-વારસો-ઇતિહાસ-કળા-પરંપરા બધેબધું સાચવી જાણે. પણ આ સમાજ બને છે કઇ રીતે? ચોક્કસ વર્ગના વ્યક્તિઓનો સમૂહ એટલે સમાજ. એક સમયે ગુફાઓ-કંદરાઓમાં રહેતા મનુષ્યનો પરિવાર જેમ જેમ વિસ્તરતો...
ડિસેમ્બરનો મહિનો એટલે ગુજરાતીઓના જીવનમાં ‘મીઠો ત્રાસ’ લઈને આવતો ઋતુરાજ. આશીર્વાદ અને આળસનો અદ્ભુત સંગમ! ઠંડી પડે એટલે મજા પણ પડે અને સજા પણ થાય! આ ઋતુમાં આપણી દિનચર્યા કેવી રીતે બદલાય છે, તેના પર એક હળવી નજર કરીએ.