ફાર રાઇટ એક્ટિવિસ્ટ ટોમી રોબિન્સન દ્વારા સપ્તાહાંતમાં લંડન ખાતે યુનાઇટ ધ કિંગડમના નેજા હેઠળ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ વિરોધી રેલીનું આયોજન કરાયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર રેલીમાં 1,50,000થી વધુ લોકો સામેલ થયાં હતાં. તાજેતરના વર્ષોમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધનું આ સૌથી મોટું પ્રદર્શન હતું.
ફાર રાઇટ એક્ટિવિસ્ટ ટોમી રોબિન્સન દ્વારા સપ્તાહાંતમાં લંડન ખાતે યુનાઇટ ધ કિંગડમના નેજા હેઠળ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ વિરોધી રેલીનું આયોજન કરાયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર રેલીમાં 1,50,000થી વધુ લોકો સામેલ થયાં હતાં. તાજેતરના વર્ષોમાં ગેરકાયદેસર...
ભારતથી માલસામાનની આયાત કરતા અમેરિકાના ભારતીય બિઝનેસમેનો ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીય માલસામાન પર લદાયેલી 50 ટકા ટેરિફના કારણે ભીંસમાં આવી ગયાં છે. તેમનું કહેવું છે કે હવે અમારી પાસે ભાવ વધારો કર્યા સિવાય છૂટકો નથી પરંતુ તેના કારણે અમને અમારા ગ્રાહકો...
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ સાહિત્યકાર ભાગ્યેશ જ્હાને વર્ષ 2025નું ભારતીય ભાષા સન્માન અપાશે. ગાંધીજીએ સ્થાપેલી કાશી વિદ્યાપીઠમાં હિન્દુસ્તાન ટાઇમ્સના સંયુક્ત ઉપક્રમે યોજાનારા સમારોહમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના હસ્તે આ સન્માન...
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ એક અનોખી પહેલ કરી.
વડાપ્રધાન મોદીએ મિઝોરમની મુલાકાત વેળા રાજ્યની પહેલી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ ઉત્તર-પૂર્વનું આ રાજ્યનું નામ ભારતીય રેલવેના નકશામાં ઉમેરાઇ ગયું છે. વડાપ્રધાન મોદીએ ત્રણ ટ્રેનને લીલીઝંડી દર્શાવી હતી. આ ઉપરાંત રાજ્યને રૂ. 9,000 કરોડનાં...
‘મણિપુર ભારત માતાના મુગટને સુશોભિત કરતું રત્ન છે. હિંસા માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે ગંભીર અન્યાય પણ છે. આપણે મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગ પર લઈ જવાનું છે. કુકી અને મેઇતેઈ સમાજ વચ્ચે વિશ્વાસનો પુલ જરૂરી છે. અમે પૂર્વોત્તરમાં...
દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના સત્તાવાર નિવાસસ્થાન તરીકે જાણીતો અને દિલ્હીના વૈભવી વિસ્તાર લુટિયન્સ ઝોનમાં મોતીલાલ નેહરુ માર્ગ પર આવેલા બંગલાનો રૂ. 1100 કરોડની વિક્રમજનક કિંમતે સોદો થયો છે. 3.7 એકરમાં પથરાયેલો આ બંગલો વર્તમાન માલિકો...
વૈશ્વિક સ્તરે 2025નું વર્ષ ટેરિફ, કરન્સી વોર સાથે જિયો પોલિટિકલ ટેન્શન ભર્યું રહ્યું હોવાથી રોકાણકારોને ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો સામનો કરવો પડ્યો છે પરંતુ સોના-ચાંદીમાં બમ્પર રિટર્ન મેળવ્યું છે. યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મેક અમેરિકા...
‘ધ કાશ્મીર ફાઇલ્સ’, ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ જેવી ચર્ચાના ચોતરે ચઢેલી ફિલ્મો બનાવનારા વિવેક રંજન અગ્નિહોત્રી વધુ એક ચર્ચાસ્પદ ફિલ્મ લઇને આવ્યા છે. આ ફિલ્મનું નામ છેઃ ‘ધ બેંગાલ ફાઇલ્સ’. દેશભરમાં આ ફિલ્મ 5 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ ચૂકી છે તે દર્શાવે...
મુંબઈ પોલીસે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ રૂ. 60 કરોડના ફ્રોડ કેસમાં લૂકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે. સેલિબ્રિટી દંપતી વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતી હોવાથી શહેર પોલીસની આર્થિક ગુના શાખાએ નોટિસ જારી કરી...
અમેરિકાના સૌથી ધનાઢ્ય લોકોની ‘ફોર્બ્સ 400’ની વર્ષ 2025ની યાદીમાં ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક બૈજુ ભટ્ટે દેશના 10 સૌથી યુવા બિલિયોનેરમાં સ્થાન મેળવ્યું છે. 40 વર્ષની વયે, સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ રોબિનહૂડના સહ-સ્થાપક ભટ્ટ યાદીમાં એકમાત્ર ભારતીય...
નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં આવતા ઈક્વિટીમાં એફડીઆઈનો પ્રવાહ વાર્ષિક ધોરણે 15 ટકા વધીને 18.63 બિલિયન ડોલર થયો છે, એવી માહિતી ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)એ જાહેર કરેલા આંકડા...
લોહાણા કોમ્યુનિટી યુનાઈટેડ કિંગ્ડમ (LCUK) દ્વારા ભારે ઉત્સાહપૂર્વક વાર્ષિક રમતોત્સવ 2025 યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં હાજરી વર્તાઈ હતી. સંદીપ સવજાણીની નેતાગીરીમાં LCUK કમિટી દ્વારા 6 અને 7 સપ્ટેમ્બરના દિવસોએ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરાયું...
ભારતીય હાઈ કમિશન (HCI), લંડન દ્વારા ભારતના નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 નિમિત્તે 29 ઓગસ્ટ 2025ના રોજ રિસેપ્શન યોજાયું હતું. હોકીના દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિન પ્રસંગે દર વર્ષે નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવાય છે. આ પ્રસંગે કોમનવેલ્થ ગેઈમ્સ એસોસિયેશન...
હૈદરાબાદ જિલ્લાના બંદલગુડા ખાતે સંકષ્ટ ચતુર્થી પ્રસંગે યોજાયેલા ગણેશ ઉત્સવ દરમિયાન 10 કિલોના લાડુની હરાજી કરાઈ હતી. આ લાડુએ રૂ. 2.32 કરોડની સૌથી ઉંચી હરાજી સાથે વિક્રમ સર્જ્યો છે.
સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા શ્રી સ્વામિનારાયણ ભગવાન લિખિત શિક્ષાપત્રી ગ્રંથને આગામી જાન્યુઆરીમાં 200 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે તેના ઉપક્રમે રવિવારે ‘સર્વજીવહિતાહ શિક્ષાપત્રી’...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ (WHO)ના રિપોર્ટનું તારણ કહે છે કે વર્ષ 2021માં વિશ્વની વસતીનો મોટો ભાગ માનસિક બીમારીઓનો સામનો કરી રહ્યો હતો. આ આંકડા મુજબ વિશ્વમાં પ્રત્યેક સાતે એક વ્યક્તિ એટલે કે 1 બિલિયન લોકો માનસિક બીમારીઓથી પ્રભાવિત હતા. તે પૈકી...
ડ્રાય આઈ સિન્ડ્રોમ કોઈને પણ થઈ શકે છે. પરંતુ વધતી ઉમર સાથે આ રોગ સામાન્ય બની જાય છે. નિષ્ણાતોના મતે, દર ચારમાંથી ત્રણ વૃદ્ધ લોકો ડ્રાય આઈથી પીડાય છે. તે જ સમયે, સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ પ્રભાવિત થાય છે, ખાસ કરીને મેનોપોઝ પછી. આ સમસ્યાથી બચવા...
શ્રાદ્ધ પક્ષના દિવસો છો, આપણી પરંપરામાં, લોકજીવનમાં શ્રાદ્ધ પક્ષના દિવસો એટલે માતૃદેવો ભવ! અને પિતૃદેવો ભવ!ના સૂત્રને વધુ જીવંતતાથી અનુભવવાના દિવસો. આસપાસ બનતી ઘટનાઓનું મન નિરીક્ષણ કરે છે, એ ઘટનાઓનું પ્રતિબિંબ મન ઉપર પડે છે. મનમાં લાગણીના સ્પંદનો...
‘ગરબો’ શબ્દ સંસ્કૃત ‘ગર્ભદીપ’ શબ્દમાંથી બન્યો છે, એવો અભ્યાસીઓનો મત છે. ‘ગર્ભદીપ’ એટલે જેના ગર્ભ - મધ્ય ભાગમાં દીવડો છે, તેવો કોરેલો - છિદ્રોવાળો ઘડો. ગરબે ઘૂમતી ગરવી ગુજરાતણના કંઠેથી ગવાય છેઃ ‘ગરબો... મેં તો કોરિયો, માંય ઝબક દીવડો થાય મારી...